________________
સળગ્યું હતું, અને શાંત પણ થયો હતો. રાજા, આચાર્યશ્રીના ચમત્કારથી બહુ ખુશી થયે.
આ પછી એક વખતે આહડ, કરવેટ, કવિલાણ. સંભરીર અને ભેસર આ પાંચ ગામના સંઘોએ, આચાર્યશ્રીને પ્રતિષ્ઠા કરવા માટે વિનતિ કરી. સૂરિજીએ, પાંચ ગામેવાળાઓને પ્રતિ છાનું એક જ દિવસ અને એક જ સમયનું મહત્વ આપ્યું અને કહ્યું કે- મે તૈયારી કરી રાખજે. આપેલા સમય ઉપર હું આ વીને પ્રતિષ્ઠા કરી જઈશ.'
શ્રાવકે પોતપોતાના ગામ ગયા. પ્રતિષ્ઠાને દિવસ આવ્યા. શ્રીયશોભદ્રસૂરિએ વિદ્યાના બળથી પિતાનાં પાંચરૂપ બનાવીને એકજ મુહૂર્તમાં પાંચે ગામમાં જઈ પ્રતિષ્ઠા કરી.
આ પાંચ ગામો પૈકીના કવિલાણુક ગામમાં પ્રતિષ્ઠા સમયે ઘણા માણસો એકઠા થયા હતા. અને તેથી કૂવાઓમાંનું પણ બીલકુલ ખૂટી ગયું. પાણી વિના તમામ લોકોને કષ્ટ પડવા લાગ્યું. સંઘે આવીને આચાર્યશ્રીને વાત જણાવી, આચાર્યે કૂવામાં પિતાના નખ વડે ચંદનને ક્ષેપ કર્યો, અને અમૃતજેવા પાણીથી ભરી દીધો. આ કૂવાનું નખસુત એવું નામ પ્રસિદ્ધ થયું. આવા લ્પ કૂવાઓમાં પાણી ઉત્પન્ન કરી દીધું. કવિએ પોતાના સમયમાં આ કૂવો હોવાનું જણાવ્યું છે :
(૧) કરહેટનું અત્યારે નામ છે. કરેડા ચિત્તડથી રેલ્વેદ્રારા ઉદેપુર જતાં માર્ગમાં આવે છે. આ ગામ “કરહેડા પાર્શ્વનાથ'ના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે.
(૨) સંભરીને આજકાલ સાંભર કહે છે. આ ગામ અજમેરની નજીકમાં છે. અહિં મીઠું વધારે પાકે છે. સંસ્કૃતમાં આને “શામ'ના નામથી ઉલ્લેખ છે. ચહુઆણેની રાજધાની તરીકે, એક સમયે આ શેહેર મશહૂર હતું.
આવી જ રીતે સંસ્કૃતચરિત્ર, કે હે સં. ૧૬૮૩ માં લખાયું છે, ની અંદર પણ * શાપે તત્ર વર્તાવ્યથા કૂવ: પ્રસિદ્ધોહિત ” એ પ્રમાણે લખી તે દૃ, તે સમયે હોવાનું જણાવ્યું છે.
[ ૧૮ ]
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org