________________
बलिभद्ररास.
દૂહા પુણ્ય પ્રભાવક જાણ વિદ્યાબલિ બલિભદ્ર તસુ ચરિત્ર વષાણી જસ ગુરૂ શ્રી જસભ. અન્ન દિવસ આવી રહિયા પલ્લીપુર ચઉમાસિક ફેરઇ જાતાં આસન રહિછ રવિમંદિર પાસિ. રવિજાણુઇ ગુરૂ જઉ કિમઈ આવઈ મઝ પ્રાસાદિ; તુ ભેટું ભલ ભટણઈ કે ન પુહચઇ વાદિ. એક વાર ગુરૂ આવતાં રવિકર રચાઈ ઉપાય; આણિ વરષા અતિ ઘણુઉ કિહાં ન રહિવા ઠાય. દિનકર મદિર દેષિ કરિ ગુરૂ આવ્યાં તિણિ કાય; હરષિઉ સૂર સેહામણાં દેશી સહ ગુરૂરાય. સહિ ગુરૂ પુણ્ય પ્રભાવથી સૂર હૂઉ પરતધ્ય; માગુ વર દિનકર ભણઈ દેઊ વિદ્યાલક્ષ. ગુરૂ જંપ અહ્મ પ નહી વિદ્યા વિધિ વિદ; દિનકર દરિસણ તુમ્રતણુઇ પુહતુ પ્રગટ પ્રમોદ. તુહઈ દરિસન દેવનું નિફળ નહીં ગુરૂરાજ; વિદ્યાબલિ દીપઈ ઘણું જિમ જિનશાસનિ આજ. આપી અંજન કૂપિકા જીવાલોકન તેઅ; આપિઉં પુસ્તક અભિનવું ત્રિભુવનિ વિધા જેઅ.
[ ૧૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org