________________
સૌથી પ્રથમ ભગવાન મહાવીરે ઉપદેશ આપતા ફરમાવ્યું કે “મા હણે,” અર્થાત કેઈની હિંસા કરે નહિ. યાદ રાખો કે તમે કેઈને દુઃખ આપશે તે તમારે પણ પણ દુઃખ ભોગવવું પડશે. તમે કોઈને હશે તે તમારે પણ હણાવું પડશે આ છે ભગવાન મહાવીરને ઉપદેશ, જે આજે પણ તેટલું જ મહત્ત્વનું છે.
મોટે ભાગે જોવામાં આવે છે કે લેકે જૈન સિદ્ધાંતોને માત્ર સાંપ્રદાયિક મનોવૃત્તિથી જુએ છે, અને તે સિદ્ધાંતોની ગહનતા અને ઉદારતાની મઝા માણી શક્તા નથી. હૈ , ધર્મના સિદ્ધાંતે કેટલા વ્યાપક અને સારગ્રાહી છે એ જાણવાની ઈચ્છા હોય તે જૈન ધર્મના સિદ્ધાંતને નિખાલસ હવે જેવાની ખાસ જરૂર છે. એજ રીતે મુનિશ્રી વિશાળવિજયજીના પ્રથમ પ્રયાસ રૂપ આ વર્ધમાન દેશનાના અનુવ દેને પણ જુએ અને તેને અમલમાં મૂકી અહિંસાના સત્યમાર્ગને સ્વીકારે એજ શુભેચ્છા.
લી.
સ્થળ જૈન ઉપાશ્રય.
પ્રાકૃત સાહિત્ય વિ8 જીલે થાણા મું. મુલુંડ ( આચાર્યશ્રી વિજયકર્તુ ભૂરીવિક્રમ સં. ૨૦૧૧
શ્વરજી મ. સાનાશ' . વસંત પંચમી
પં. યશોભદ્રવિજયણિક