Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
અહીં અકર્મક ભૂ ધાતુને ઉપર જણાવ્યા મુજબ આ સૂત્રની સહાયથી આત્મપદનો તે પ્રત્યય અને માનશુ પ્રત્યય ભાવમાં થાય છે. આવી જ રીતે ત્વયા શિયમાળખું અને ત્વયા મૃદું પતે અહીં સકર્મક પણ શ્ર ધાતુના રિ કર્મની અને પર્ ધાતુના સોનાઢિ કર્મની વિવફા ન હોવાથી વિવક્ષિત 5 અને પર્ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મપદનો તે પ્રત્યય ભવ માં થયો છે. અહીં નાભિપદ (તે વગેરે પ્રત્યયો) ભાવ માં થવાથી, ક્રિયામાં લિગ્ન સંખ્યાદિનો અન્વયન હોવાના કારણે અને ક્રિયા અન્ય પદાર્થ હોવાના કારણે તૃતીય (અન્ય) પુરુષ એક વચનનો જ પ્રત્યય ધાતુને થાય છે, અને નામને નપુંસકલિગમાં જ એક વચનનો પ્રત્યય થાય છે - એ યાદ રાખવું. અર્થક્રમશઃ - તારા વડે થવાય છે. તારાથી થવાતું. તારાવડે કરાતું (તું કરે છે.) તારા વડે સારું રંધાય છે.
कृत्य प्रत्ययोः- कार्यः कटस्त्वया; कर्त्तव्यः कटस्त्वया; करणीयः कटस्त्वया; તેવા સ્વયી અને કૃત્ય કર્તા અહીં સકર્મક શ્ર ધાતુને વર્ષ
-9-9૭” થી થયેલો ધ્યy (૩) પ્રત્યય; તવ્યાનથી ૧-૧-ર૭’ થી થયેલા તવ્ય અને ખનીય પ્રત્યય. અને “-વૃષિ૦ ૧--૪ર’ થી થયેલો વધુ () (તેની પૂર્વે ‘સ્વચ૦ ૪-૪-99રૂ' થી 7 નો આગમ.) પ્રત્યય; તેમ જ ટ્વીત: -9-૨૮ થી સકર્મક ધાતુને વિહિત કે પ્રત્યય આ સૂત્રની સહાયથી કર્મમાં થાય છે. અર્થક્રમશઃ- તારે ચટઈ બનાવવી જોઈએ. તારે ચટઈ બનાવવી જોઈએ. તારે ચટઈ બનાવવી જોઈએ. તારે ચટઈ આપવી જોઈએ. તારે ચટઈ બનાવવી જોઈએ. વિતવ્ય; શિયનીયમ્ અને શેયમ્ અહીં અકર્મક શી ધાતુને ઉપર જણાવ્યા મુજબ થયેલા તવ્ય સનીય અને ય પ્રત્યય; આ સૂત્રની સહાયથી ભાવ માં થાય છે. કાર્ય વર્તવ્યનું વયમ્ વેમુ અને કૃત્ય અહીં સકર્મક પણ અવિવક્ષિતકર્મક શ્ર ધાતુને અને શી ધાતુને ઉપર જણાવ્યા મુજબ અનુક્રમે થયેલા [ તવ્ય સનીય અને વધુ પ્રત્યય તેમજ ય પ્રત્યય આ સૂત્રની સહાયથી ભાવ માં થાય છે. અર્થક્રમશ - સુવું જોઈએ. સુવું