Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નવ-નવ પ્રત્યયોને તેમજ ાન (જ્ઞાન) અને આનશ્ (ગન) પ્રત્યયને ઞાત્મનેપલ સંજ્ઞા થાય છે. તે ખાતે બો; તે બાથે છે; હૈં વહે મહે । આ વર્તમાના વિભક્તિના છેલ્લા નવ પ્રત્યયોને આ સૂત્રથી લાભનેપવ સંશા થાય છે. આવીજ રીતે સપ્તમી વગેરે વિભક્તિના છેલ્લા નવ નવ પ્રત્યયોને પણ આ સૂત્રથી જ્ઞાત્મનેપવ સંજ્ઞા વિહિત છે. ર૦ા
तत् साप्याऽनाप्यात् कर्मभावे कृत्य क्त-खलर्थाश्च ३॥३॥२१॥
સકર્મક ધાતુઓને આત્મનેપદ, કૃત્ય (તવ્ય વગેરે) પ્રત્યયો; હૈં પ્રત્યય; અને હર્દૂ પ્રત્યયના અર્થમાં થનારા દ્વશ્ વગેરે - વુર્ભુજ પ્રત્યયો વર્ન માં થાય છે. (અર્થાત્ તે આત્મનેપદાદિ કર્મના બોધક હોય છે.) અને અકર્મક ધાતુઓને અથવા સકર્મક પણ અવિક્ષિત (વિવક્ષા રહિત) કર્મવાળા ધાતુઓને તે આત્મનેપદ; કૃત્ય પ્રત્યયો; TM પ્રત્યય તથા વર્થ પ્રત્યયો ભાવ માં થાય છે. (અર્થાત્ તે આત્મનેપદાદિ ભાવ ધાત્વક્રિયાના બોધક હોય છે:)
-
આભનેવવ : - યિતે ટચૈત્રે અહીં, સકર્મક હ્ર ધાતુને આ સૂત્રની સહાયથી કર્મમાં આત્મનેપદનો તે પ્રત્યય થાય છે. તેથી નિષ્ઠ કર્મતા અભિહિત થવાથી ટ નામ અભિહિત ર્ન વાચક ન હોવાથી (અર્થાત્ ગૌળ ન હોવાથી) તેને “ર્મળિ ૨-૨-૪૦' થી દ્વિતીયા વિભક્તિ થતી નથી. પરંતુ તેને નામાર્થમાં ‘નમ્ન: પ્રથ૦ ૨-૨-રૂ૧' થી પ્રથમા વિભક્તિ થાય છે. આ રીતે કર્મમાં ઉપર જણાવ્યા મુજબ આત્મનેપદાદિના વિધાનનું સર્વત્ર ફળ સમજી લેવું. ઉપર જણાવ્યા મુજબ વાળ: ટ ચૈત્રળ અને ક્રિયમાણ: ટચૈત્રણ અહીં પણ સર્મ ધાતુને આ સૂત્રની સહાયથી ‘તંત્ર વવતુાનૌ૦-૨-૨' થી વિહિત આત્મનેપદનો હ્રાના પ્રત્યય અને ‘શત્રાના૦ ૬-૨-૨૦' થી વિહિત આત્મનેપદનો ઞાનશુ પ્રત્યય ર્મ માં થયો છે. અર્થક્રમશઃ - ચૈત્ર વડે ચટઈ કરાય છે. ચૈત્ર બનાવેલી ચટઈ. ચૈત્રથી કરાતી ચટઈ. મૂર્ત ત્વયા; મૂવમાનમ્ ચવા
૧૭