Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ધાતુઓને આ સૂત્રની સહાયથી થાય છે. અર્થક્રમશઃ- તે રાંધે છે. તેઓ બે રાંધે છે. તેઓ રાંધે છે. તું રાંધે છે. તમે બે રાંધો છો. તમે રાંધો છો. હું રાંધુ છું. અમે બે રાંધીએ છીએ. અમે રાંધીએ છીએ.
द्वययोगे त्रययोगे च पराश्रयमेव वचनम् - तिव् वगैरे प्रत्ययोथी अन्य પદાર્થ, યુદ્-પદાર્થ અને મૂલ્ - પદાથે આ ત્રણ પદાર્થમાંથી બે અથવા ત્રણ પદાર્થનું અભિધાન હોય તો સૂત્રનિર્દિષ્ટ પરને આશ્રયીને જ તિવારિ પ્રત્યયો થાય છે. અર્થાત્ સમદ્ પદાર્થની સાથે યુદ્ કે અન્ય પદાર્થનું અભિધાન હોય તો સમદ્ પદાર્થને આશ્રયીને જ તિવાદ્રિ પ્રત્યય ઘટક પ્રત્યય થાય છે. અને પુખદ્ પદાર્થની સાથે માત્ર અન્ય પદાર્થનું અભિધાન હોય તો પુખદ્ પદાર્થને આશ્રયીને જ તિવાદિ પ્રત્યય ઘટક પ્રત્યય થાય છે. તેથી સ ર વં ચ વિથ. અહીં યુદું અને અન્ય પદાર્થનું અભિધાન હોવાથી બચવુખસ્મત આ પ્રમાણેના સૂત્રનિર્દેશ મુજબ ચ ની અપેક્ષાએ પર - એવા પુખદ્ પદાર્થને આશ્રયીને જ વર્તમાન વિભતિના પરસ્મપદમાંનો મધ્યમ પ્રત્યય થશું થાય છે. અર્થ- તે અને તું રાંધો છો. આવી જ રીતે સ વં વાર્દ ર પવાને; અહીં કન્યાવિ ત્રણે પદાર્થનું અભિધાન હોવાથી સૌથી પર એવા સ્મત્ પદાર્થને આશ્રયીને જ આ સૂત્રની સહાયથી વર્તમાના વિભતિનો પરસ્મપદનો અન્ય [ પ્રત્યય થાય છે. અર્થ- તે, તું અને હું રાંધીએ છીએ.
અહીં યાદ રાખવું જોઈએ કે પુખદ્ પદાર્થનું અભિધાન હોય તો વર્તમાનાદિ દરેક વિભતિના મધ્યમ પ્રત્યયનું જે વિધાન છે તે મુદ્દે પદના સમ્બન્ધમાં જ છે. તેથી યુબર્થ મવદ્ નામના પ્રયોગ વખતે અન્ય પદાર્થને આશ્રયીને જ તિવારિ પ્રત્યયો યથાપ્રાપ્ત થાય છે...... ઈત્યાદિ બૃહત્તિથી જાણી લેવું . ll૧૭ના
૧૫