Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ઉપર જણાવેલા ચતુ થી યાદિ સુધીના અઢાર પ્રત્યયોને ક્રિયાતિપત્તિ સંજ્ઞા થાય છે. II૧૬.
त्रीणि त्रीण्यन्ययुष्मदस्मदि ३।३।१७॥
વર્તમાના સતી પશ્ચમી ... વગેરે દશ વિભક્તિના ત્રણ ત્રણ પ્રત્યયો ક્રમશઃ અન્ય પદાર્થ (યુષ્મદ્ - અસ્મથી ભિન્ન પદનો અર્થ) યુખ પદાર્થ અને અમ્મદ્ પદાર્થ વાચ્ય હોય ત્યારે થાય છે. આશય એ છે કે ધાત્વર્થ ફેલાત્મક અને વ્યાપારાતક ક્રિયાના આશ્રય-અનુક્રમે વર્ષ અને છત્ત નું અભિધાન જ્યારે તિવું વગેરે વર્તમાનાર વિભક્તિથી કરાતું હોય છે ત્યારે તે તે વર્ક અથવા 7 પદાર્થ ઉપર જણાવ્યા મુજબ અન્ય પદાર્થ; મુખદ્ પદાર્થ કે ઉસ્મર્ પદાર્થ હોય તો અનુક્રમે વર્તમાન સતી વગેરે વિભતિના ત્રણ - ત્રણ પ્રત્યયો થાય છે.
स पचति; तौ पचतः; ते पचन्ति । भने पचंते पचेते पचन्ते म पच् ધાત્વર્થ વિફર્થાત્યનુકૂલ વ્યાપારાશ્રય કર્તા સ્વરૂપ - અન્યપદાર્થનું અભિયાન હોવાથી પવું ધાતુને વર્તમાના વિભતિના પરમૈપદ અને આત્મપદના આદ્ય ત્રણ પ્રત્યયો આ સૂત્રની સહાયથી થાય છે. આવી જ રીતે ત્વ પતિ, યુવા પથા, પૂર્વ વિથ | અને પર; પગે; પર્વે અહીં તાદૃશ પવૂ ધાત્વર્થ વ્યાપારાશ્રય જીત્ત સ્વરૂપ પુખદ્ પદાર્થનું અભિયાન હોવાથી પ ધાતુને વર્તમાના વિભતિના પરસ્મપદના અને આત્મપદના મધ્યમાંના ત્રણ પ્રત્યયો આ સૂત્રની સહાયથી થાય છે. તેમજ મહં પવાર, બાવા પીવડ; વયં પરમઃ | અને પવેપરીવહે, વામદે, અહીં તાદૃશ ધાત્વર્થ વ્યાપારાશ્રય કgઈ સ્વરૂપ મુદ્દે પદાર્થનું અભિધાન હોવાથી વુિં ધાતુને વર્તમાના વિભતિના પરમૈપદના અને આત્મપદના અન્ય ત્રણ પ્રત્યયો આ સૂત્રની સહાયથી થાય છે. આવી જ રીતે સ
વે; તી તે, તે પ્રયુ: ..... ઈત્યાદિ સ્થળે સપ્તમી વગેરે સર્વ વિભક્તિના ગીઘ મધ્યમ અને અન્ય ત્રણ - ત્રણ પ્રત્યયો પણ તે તે
૧૪