Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 13
________________ અપ્રતિમા ધારી, પ્રમાદી, અપ્રમાદી, ચૌદપૂવ, દશપૂવર, નવ પૂવર, ક્રમશઃ એકપૂવી, બાર અંગના જ્ઞાનવાળા, અગીયાર અંગના જ્ઞાનવાળા, ક્રમશ: અષ્ટ પ્રવચનમાતા પૂરતા જ્ઞાનવાળા મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, વિદ્યાચારણ, જધાચારણ તપસ્વી, ગલાન, નવદીક્ષિત, સામાન્ય સાધુ આદિ સર્વને સમાવેશ સાધુપદમાં છે. અરિંહત અને સિદ્ધ એ બને સિદ્ધકૃતકૃત્ય બનેલા છે; જ્યારે આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુઓ મોક્ષમાર્ગના સાધક છે, એ ત્રણેને પિતાની મેક્ષ સાધના ઉપરાંત પિતાના અનુયાયી અને આશ્રિત શ્રમણવર્ગની સાધના અને આરાધનાની જવાબદારી ઉપાડવાની છે. આ પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે જે આચાર્ય અને ઉપાધ્યાય પોતાની જવાબદારી ઉઠાવે છે, તેમને ત્રીજે ભવે મોક્ષ મળવાની તક મળે છે. એક વસ્તુ વિચારવાની છે. આ “ઓળી” માં જે આરાધના છે તે કેની છે ? કેઈએક અરિહંતને, કેઈએક સિદ્ધને, કેઈએક આચાર્યને, કેઈએક ઉપાધ્યાયને કે કેઈએક સાધુને ઉદેશી આ આરાધના નથી. આ આરાધના તે તે જુદા જુદા વર્ગના સમૂહની અર્થાત્ સમષ્ટિની આરાધના છે. આ કારણે આ “ઓળીની આરાધનાની ઉત્કૃષ્ટતા છે. . આચાર્યશ્રીએ જે રીતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદનું વિવરણ કર્યું છે, તે રીતે આપી શકવાનું મારું ગજું નથી; માત્ર યત્કિંચિત પૂરતી સંક્ષેપ સમજૂતી આપી છે અને તે પરથી વાચકને કાંઈ અભિરૂચિ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 326