Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 14
________________ ત્રીજી : : હે ઃ સાચુ અને માઢુ હાય ? અને જો તેને પુત્ર હાય તે તે વાંઝણી કહેવાય શી રીતે ? આ વળી જેની હસ્તી જ ન હેાય તે કોઇ પણ ક્રિયા કરે જ કેવી રીતે ? મૂરું નાસ્તિ જીતઃ ચાલા? જ્યાં મૂળ જ નથી, ત્યાં ડાળીની વાત કેવી ? ૪ તેથી “ વાંઝણીનો પુત્ર રાજ નદીએ નાવા જાય છે ’ એમ કહેવું ખાટુ' છે. કેટલીક વાર સાચા-ખાટાનો નિણ્ય કરતાં પહેલાં બુદ્ધિને વિવેક અને નિર્ણયની એક હારમાળામાંથી પસાર થવું પડે છે. જેમકે ‘ તરણા ઓથે ડૂંગર રે, ડૂંગર કોઈ દેખે નહિ !' એ કથન પરીક્ષા માટે રજૂ થયું છે, તેા બુદ્ધિ નીચે મુજબ વિચાર કરવા લાગશેઃ— વિવેક-તરણું ઘણું જ નાનુ હાય છે અને ડૂંગર ઘણેા માટા હાય છે, નિય—તેથી તરણાની એથે ડૂંગર છુપાય તે ખની શકે નહિ. વિવેક-ડૂંગર એક સ્થૂલ વસ્તુને સહુ કોઇ દેખી શકે છે, સિવાય કે અંધ, નિર્ણય–તેથી ‘ ડુંગર કોઈ દેખે નહિ ’ એમ કહેવુ પણ ખાટુ' છે. વિવેક–પરંતુ એક ભક્તકવિ ખાટુ' મેલે નહિ, કારણ કે તે પ્રામાણિક ડાય છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104