________________
ત્રીજી :
: હે ઃ
સાચુ અને માઢુ
હાય ? અને જો તેને પુત્ર હાય તે તે વાંઝણી કહેવાય શી રીતે ?
આ વળી જેની હસ્તી જ ન હેાય તે કોઇ પણ ક્રિયા કરે જ કેવી રીતે ? મૂરું નાસ્તિ જીતઃ ચાલા? જ્યાં મૂળ જ નથી, ત્યાં ડાળીની વાત કેવી ?
૪ તેથી “ વાંઝણીનો પુત્ર રાજ નદીએ નાવા જાય છે ’ એમ કહેવું ખાટુ' છે.
કેટલીક વાર સાચા-ખાટાનો નિણ્ય કરતાં પહેલાં બુદ્ધિને વિવેક અને નિર્ણયની એક હારમાળામાંથી પસાર થવું પડે છે. જેમકે ‘ તરણા ઓથે ડૂંગર રે, ડૂંગર કોઈ દેખે નહિ !' એ કથન પરીક્ષા માટે રજૂ થયું છે, તેા બુદ્ધિ નીચે મુજબ વિચાર કરવા લાગશેઃ—
વિવેક-તરણું ઘણું જ નાનુ હાય છે અને ડૂંગર ઘણેા માટા હાય છે,
નિય—તેથી તરણાની એથે ડૂંગર છુપાય તે ખની શકે નહિ. વિવેક-ડૂંગર એક સ્થૂલ વસ્તુને સહુ કોઇ દેખી શકે છે, સિવાય કે અંધ,
નિર્ણય–તેથી ‘ ડુંગર કોઈ દેખે નહિ ’ એમ કહેવુ પણ ખાટુ' છે.
વિવેક–પરંતુ એક ભક્તકવિ ખાટુ' મેલે નહિ, કારણ કે તે પ્રામાણિક ડાય છે.