________________
ધમધ-ચંથમાળા ૩૬ઃ લાડુ નગરના દરવાજામાંથી બહાર નીકળી શક્યું નહિ. એટલે તેણે એ લાડૂ ધૂર્તને આપતાં જણાવ્યું કે “આ લાડુ એ છે કે જે નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે તેવું નથી.” - પેલે ધૂર્ત શેરને માથે સવાશેર મળેલે જાણીને ચાટ પડી ગયા અને ત્યાંથી ચૂપચાપ ચાલતે થયે.
કાગડાની સંખ્યા. એક રાજાએ પિતાના મંત્રીને પૂછયું કે આ વીણતટ (બેનાતટ) નગરમાં કાગડાઓની સંખ્યા કેટલી હશે? મંત્રી
ત્પત્તિકી બુદ્ધિવાળે હતું, એટલે તેણે તપ્ત જ જવાબ આપે કે “સાઠ હજાર.”
રાજાએ પૂછ્યું: “જે એથી ઓછા થાય તે?” મંત્રીએ કહ્યું: “કેઈ કામ પ્રસંગે બહાર ગયેલા સમજવા.' ત્યારે રાજાએ ફરીને પૂછયું અને જે વધારે થાય છે?”
મંત્રીએ ઠંડા કલેજે જવાબ આપ્યો “તે બીજા મહેમાન તરીકે આવેલા સમજવા.”
એ સાંભળી રાજા ચૂપ થઈ ગયે અને તેની બુદ્ધિની પ્રશંસા કરવા લાગે.
વેનચિકી બુદ્ધિ.
બે શિ. એક સિદ્ધપુત્ર પાસે બે શિષ્ય નિમિત્તશાસ્ત્રને અભ્યાસ કરતા હતા. તેમાં પહેલો શિષ્ય ગુરુની ભક્તિ ખૂબ જ કરતે