________________
સુખ જોઈતું હોય તે શું કરવું? सुखार्थ सर्वभूतानां, मताः सर्वाः प्रवृत्तयः ।
सुखं नास्ति विना धर्म, तस्मात् धर्मपरो भवेत् ॥ અથ–સર્વ પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિઓ સુખને માટે જ માનેલી છે, પરંતુ ધમ વિના સુખ મળતું નથી, તેથી ધમ કરવામાં જ તત્પર થવું જોઈએ.
તાત્વિક પ્રકાશ મેળવ હોય તે શું કરવું? निःसङ्गो निर्ममः शान्तो, निरीहः संयमे रतः ।
यदा योगी भवेदन्तः, तत्त्वमुद्भासते तदा ॥ અથ–જયારે ગ સ સંગ રહિત, મમતા રહિત, શાંત ઈચ્છા રહિત અને સંયમને વિશે રાગી થાય છે ત્યારે તેના અંતઃકરણમાં તવને પ્રકાશ થાય છે.