Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 59
________________ ધ મધ-ગ્રંથમાળા : ૫૪ : : પુષ્પ 6 તેથી મ પાડી હતી. ' ત્રીજાએ કહ્યું કે · મેં ચાથાની બૂમ સાંભળી હતી, તેથી બૂમ પાડી હતી. ' એમ બધા બીજાનુ નામ લેવા મડ્યા, હવે જે માણસે ખરેખર બૂમ પાડી હતી, તે તેા ઘરની બહાર જ નીકળ્યેા ન હતા, કારણ કે ચારના ખ્યાલ માત્રથી તે હેબતાઇ ગયા હતા. આ સંચાગમાં પહેલી બૂમ કેણે પાડી હતી ?' તેના પત્તો ક્યાંથી લાગે ? એટલે બધા માણુસા ધીમે ધીમે વિખરાઇ ગયા ને ફ્રી નિદ્રાને ખાળે પડયા. તાત્પર્ય કે—એક વાત ઘણા જણાએ કહેવા છતાં તે ખાટી હતી. કેટલાએક માણસા એમ માને છે કે ‘ ઘણા માણુસા કરતાં હાય તે જ સાચું' પરંતુ એ માન્યતા પણ ભૂલભરેલી છે. સંભવ છે કે ઘણા માણુસાનું કરવું પણ ખાટું હોય. આ વાતની પ્રતીતિ નીચેનાં દૃષ્ટાંતા વિચારવાથી થઇ શકશે. વાનરોનુ ટાળુ રાજાના કુંવરાએ વાનરાનું એક ટળું પાળ્યું હતું. તેને તે સારું સારું ખવડાવતા, નવડાવતા-ધાવડાવતા, રમાડતા અને કૂદાવતા. આથી બધા વાનરોને ત્યાં ખૂબ જ ગમી ગયું હતુ. હવે તે જ ઠેકાણે ઘેટાનું એક નાનું ટોળું પાળવામાં આવ્યું હતુ, જે નાના રાજકુમારેશને સવારી કરવા માટે ઉપયોગી હતું. આ ઘેટામાં એક ઘેટા વકરેલા હતા. તે રાજ રાજાના રસેાડામાં પેસી જતા અને જે દેખે તે ખાઇ જતેા. આથી રસોઇયાને તેના પર બહુ ક્રોધ આવતા અને હાથમાં લાકડું,

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104