________________
હંમબાધગ્રંથમાળા
: ૪૨ :
કાર્મિકી મુદ્ધિ ચાર અને ખેડૂત.
.
એક નગરમાં કાઇક ચારે રાત્રિના સમયે પૈસાદારના ઘરમાં અષ્ટદલ કમલના આકારનું ખાતર પાડીને ચારી કરી. સવારે લેાકેા ભેગા થયા અને તે ખાતરના આકાર જોઈને કહેવા લાગ્યા કે આ ચાર ઘણા જ હોશિયાર જણાય છે, નહિ તે આવું અષ્ટદલ કમલના આકારનું ખાતર કેમ પાડી શકે ? જ્યાં પ્રાણનું જોખમ હાય ત્યાં આવી કલા અતાવવી એ ખરેખર ઘણુ મુશ્કેલ છે. ’
એ વખતે, ખભે ખાયા અને દાંતા લઈને ઊભેલા એક ખેડૂત ખત્રી ઊઠયે કે ઃ રાતવિસના અભ્યાસથી તેમ મની શકે છે, માટે એમાં નવાઈ પામવા જેવું કાંઇ નથી. ’
હવે ભેગા થયેલા લેાકેામાં ચારી કરનારા ચાર પણ સારાં કપડાં પહેરીને ઊભા હતા અને લેાકેાના મુખેથી પેાતાના કાર્યની પ્રશંસા સાંભળીને ખૂબ ફૂલાતા હતા, ત્યાં રંગમાં ભંગ પાડનારા આ શબ્દો સાંભળીને તેને ઘણા જ ગુસ્સા આવી ગયા. તેથી ખેડૂતની પાછળ પાછળ તે એના ખેતરે પહોંચ્યા અને ત્યાં ખેડૂતની ગરદન પકડીને ઓલ્યા કે - તને જાનથી મારીશ, ’ ખેડૂતે કહ્યું': ' પણ કાંઇ વાંક કે ગુના ? મને જાનથી શા માટે મારવા છે? ’
6
ચારે કહ્યું: ‘તુ કાઇનાં વખાણુ સાંભળી શકતા નથી અને ખરેખર પ્રશંસા કરવા યાગ્ય કામની પણ નિંદા કરે છે.