Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ ધર્મબોધનંથમાળા : ૮ : : પુષ ૬ આ રૂપીઆની કિનારી એકધારી છે, જ્યારે આ રૂપીઆની કિનારી એકધારી નથી. જ તેથી આ રૂપીઓ સાચે છે અને આ રૂપીઓ ખે છે. - આ વિચારણામાં અ, બ, ૬ વિગેરે વિવેક છે અને એ નિર્ણય છે. ૨ “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી.” એવું કથન પરીક્ષા માટે રજૂ થાય છે, એટલે બુદ્ધિ પિતાનું કાર્ય શરૂ કરે છેઃ આ ચીભડું બહુ બહુ તે હાથ લાંબું હોય છે. દેશવિશેષથી કદાચ દેઢ હાથ લાંબું પણ હેઈ શકે પરંતુ તેથી મેટું ચીભડું કઈ પણ વખતે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. આ વળી બાર હાથ લાંબી વસ્તુની અંદર તેર હાથ લાંબી વસ્તુ સમાઈ શકે નહિ એ નિશ્ચિત છે. થા તેથી “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી” એ કથન બેઠું છે. - અહીં જ અને આ વિવેક છે અને એ નિર્ણય છે. ૩. “વાંઝણનો પુત્ર રેજ નદીએ નાવા જાય છે એવું કથન પરીક્ષા માટે રજૂ થતાં બુદ્ધિનું કાર્ય શરૂ થાય છે, તે વિચારવા લાગે છે કે જ વાંઝણી એટલે પુત્ર વિનાની, તેને પુત્ર કેમ કરીને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104