Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 33
________________ ધર્મ ભયગ્રંથમાળા : ૨૮ : - પુષ્પ પ્રથમ વિદ્વાને કહ્યું: ‘ આ સુંદરીની સુવાસથી મઘમઘતી કાયાને ચંદનનું વૃક્ષ જાણીને કેશકલાપરૂપી મહાન મણિધરે તેના આશ્રય કર્યો છે. ખીજા વિદ્વાને કહ્યું: ૬ આ મૃગનયનાના નયનાને જોઈને જ હરણા જંગલમાં ચાલ્યા ગયા છે. " ત્રીજા વિદ્વાને કહ્યું: શરમાવે છે. ’ 6 આ સુંદરીના કપાલ કમલને પણુ : ચાથા વિદ્વાને કહ્યું: વીણાનું વાદન કરતી આ નવયોવના સમસ્ત જગતના ત્રિવિધ તાપનુ સંહરણુ કરી રહી છે. ’ પાંચમા વિદ્વાને કહ્યું: “ નેત્રાને નવપદ્ધવિત કરનારી આ રમણી રંભા, ઉર્વશી કે મેનકાની યાદ તાજી કરાવે છે.’ છઠ્ઠા વિદ્વાને કહ્યું: ‘આ સુંદરીની ઉત્તમ વજ્રવિભૂષા એમ સૂચવે છે કે તે કોઇ પૃથ્વીપતિની પુત્રી છે. ’ < સાતમા વિદ્વાને કહ્યું: આ ચિત્રમાં સુંદરીના સ્વરૂપે કલાદેવી સાક્ષાત્ વિરાજે છે. ’ આઠમા વિદ્વાને કહ્યું: ‘ અક્ષય કીર્તિને આપનારું આ ચિત્ર ભૂમિપતિના ભવનના ભવ્ય શણુગાર છે. ’ વિદ્વાનોના આ પ્રકારનાં મનોહર વર્ણના સાંભળીને તે રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેણે માટી રકમ આપીને તે ચિત્ર ખરીી લીધું. તાત્પય કે જે ચિત્ર એક રીતે વિચાર કરતાં ખામીવાળું

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104