SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ભયગ્રંથમાળા : ૨૮ : - પુષ્પ પ્રથમ વિદ્વાને કહ્યું: ‘ આ સુંદરીની સુવાસથી મઘમઘતી કાયાને ચંદનનું વૃક્ષ જાણીને કેશકલાપરૂપી મહાન મણિધરે તેના આશ્રય કર્યો છે. ખીજા વિદ્વાને કહ્યું: ૬ આ મૃગનયનાના નયનાને જોઈને જ હરણા જંગલમાં ચાલ્યા ગયા છે. " ત્રીજા વિદ્વાને કહ્યું: શરમાવે છે. ’ 6 આ સુંદરીના કપાલ કમલને પણુ : ચાથા વિદ્વાને કહ્યું: વીણાનું વાદન કરતી આ નવયોવના સમસ્ત જગતના ત્રિવિધ તાપનુ સંહરણુ કરી રહી છે. ’ પાંચમા વિદ્વાને કહ્યું: “ નેત્રાને નવપદ્ધવિત કરનારી આ રમણી રંભા, ઉર્વશી કે મેનકાની યાદ તાજી કરાવે છે.’ છઠ્ઠા વિદ્વાને કહ્યું: ‘આ સુંદરીની ઉત્તમ વજ્રવિભૂષા એમ સૂચવે છે કે તે કોઇ પૃથ્વીપતિની પુત્રી છે. ’ < સાતમા વિદ્વાને કહ્યું: આ ચિત્રમાં સુંદરીના સ્વરૂપે કલાદેવી સાક્ષાત્ વિરાજે છે. ’ આઠમા વિદ્વાને કહ્યું: ‘ અક્ષય કીર્તિને આપનારું આ ચિત્ર ભૂમિપતિના ભવનના ભવ્ય શણુગાર છે. ’ વિદ્વાનોના આ પ્રકારનાં મનોહર વર્ણના સાંભળીને તે રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેણે માટી રકમ આપીને તે ચિત્ર ખરીી લીધું. તાત્પય કે જે ચિત્ર એક રીતે વિચાર કરતાં ખામીવાળું
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy