Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧ લે.
( ૧૫ )
(સરષ)ના લાકડાની ખુંટીયા ઘાલવી અને શૂદ્ર જાતિનું ઘર કરવુ હોય તે તે જમીનમાં +કકુભના લાકડાની ખુટીયા ઘાલવી કહી છે. એ રીતે ચારે દિશાની ચારે ખુટીયા ઘાલ્યા પછી તેને દોરી બાંધવી, પણ બ્રાહ્મણનું ઘર હાય તા દર્ભની ( ડાભની) દોરી આંધવી તથા ક્ષાત્રનુ ઘર હોય તે મુ'જની, તથા વૈશ્યનું ઘર હોય તેા કાશ અથવા કાસડાની અને શૂદ્રનું ઘર હોય તે તે ખુટિયાને શણુ અથવા શ્રેણની દોરી બાંધવી જોઇએ. વળી, ઘરનો આરંભ
+ કકુંભ નામના વૃક્ષ વિષે શિલ્પશસ્ત્રિયાના બે મતે છે તેમાંથી કાઇ કહે છે કે, કુકુભ એટલે બેહેડાના ઝાડનું નામ છે, અને બીજા મતમાં કકુલ એટલે સાદડ અથવા સાદળ નામ છે, આ બાબતને તપાસ કરવા માટે અમે “ગરશ, ”તથા નિગરનાકર” તથા “અ” તથા હેમચંદ્રાચાકૃત ભિધામ ચિતામાંણ” તથા મુખ્તસ્તેમમહુનિધિકાશ” તથા “ રાખ્તરનાક અને મહીપકૃત અનેકાકા” ઇત્યાદિ ાંતાં કકુભ એટલે અર્જુન વૃક્ષનુ નામ છે, જેની છાલ ઉપર સંતાઇ હાય છે તે અર્જુન વૃક્ષનું બીજું નામ સાઘ્ય આપેલું છે જેને ગુર્જરરાષ્ટ્રમાં “સાદળ” કહે છે. એ સાદળ અથવા સાદડ નામ ખરૂ માલુમ પડે છે કારણ કે, ” ને “લ” થઈ જાય છે. માટે શિલ્પિયેટના ખીજા મતને કેટલાક ગ્રંથો મળતા છે.
૧ ચાર જાતિ માટે ચાર પ્રકારનું સૂત્ર બતાવ્યું છે. પણ એજ ગ્રંથકાર મંડને પાતાના રચેલા વાસ્તુમડનમાં કહ્યું છે કે–સર્વ જાતિઓને કપાસ અથવા નું સૂત્ર હેાય તે ચાલે તેમજ ચાર જાતિએ માટે જુદી જુદી જાતિના વૃક્ષની ખુટિયા જમીનમાં ઘાલવાનુ કહ્યું છે પણ તેનું માપ આપ્યું નથી. અને વાસ્તુમડન વિષે કહ્યું છે કે-વિપ્રને પીપળાની મંત્રીશ ગળ લાંખી અને તે ચાર હ્રાંસાની ખુટિયા સ્નેઇએ તથા ક્ષત્રિને અઠ્યાવીશ આંગલ ખેરની આડે હાંસની તથા વૈશ્યને સર્પની ચાવીશ આંગલ સાલ હ્રાંસની અને શૂદ્રને સાદળની વીશ આંગળ લાંખી અને ગેાળ ખુટિયા એઇએ.
आ कोठाओ कहाड्या छे ते घर करवानी भूमि छे एम मानो.
પૂ.
મિ.
**11*'
ઉત્તર
વાય.
પ. વર્ગના પાંચ અક્ષર. પ
શ. વર્ગના ચાર અક્ષર. ૪
ત. વર્ગના પાંચ અક્ષર. પ
. વર્ગના પાંચ. કે. વર્ગના પાંચ અક્ષર પ. અક્ષર. ૧
આ મધ્ય દિશામાં ૫. વર્ગના ચાર ૪
એ. વર્ગના ચાર અક્ષર. ૪
પશ્ચિમ.
ચ. વર્ગના પાંચ અક્ષર. ૫
2. વના પાંચ
અક્ષર. ૫
•im??
નૈઋત