Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૬ કે.
( ૧૦૭ )
વધારીએ તો તે “વધેમા ” ઘર થાય, કૂર ઘરના મુખ આગળ એક અહિંદ વધારીએ તો તે “કરાળ” ઘર થાય, ધનદ ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ તે તે “સુનાભ” ઘર થાય, આકદ ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ તે તે “વાંક્ષ” ઘર થાય, વિજયનામા ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ તો તે સમૃધ” નામનું ઘર થાય, એ રીતે - ખ્યાદિ આઠ ઘરે થાય છે.
હવે પ્રવાદિ જે સોળ ઘર છે તેમાં પદારૂ હોય નહિ તેમ છતાં એજ ધુવાદિ ઘરમાં એક એક ષારૂ નાખવામાં આવે છે તેથી તે સુંદરાદિ સોળ
૩ ડ ા ડ ડ આ રૂપમાં આઘના ગુરુ પછી લઘુ આવ્યો છે. એ ઠેકાણે અલિંદ ઉ.
ત્પન્ન થયે, એ રીતમાં કઈ દિશામાં અલિંદ આવ્યો તે સમજાણું તે હશેજ પણ ફરી કહું છું કે, ચાર ગુને પ્રસ્તારમાં ચાર ગુરુનાં ચાર ચિન્હો છે, તે ગુરુ નીચે લઘુ આવે અથવા મળે કે અંત્યે લધુ આવે તેપણ ચિહે તે ચાર જ રહેશે; પણ રૂપ બદલવાથી વસ્તુ જુદી થાય છે. જેમકે, ગુરૂ સ્થાને ભિત અને લઘુ સ્થાને અલિંદ. એ ચાર
પને ચાર દિશા માને, તેમાં આઘથી પૂર્વ, પછી દક્ષિણ, પછી ૫શ્ચિમ અને છેલ્લી ઉત્તર જાણવી, એવા અનુક્રમથી જુ-ત્રીજા રૂપના આઘના ગુરૂ પછી લઇ આવ્યો છે એટલે આદ્યને ગુરૂ પૂર્વ અને પછીને લઘુ છે તે દક્ષિણ છે માટે જે ઘરની દક્ષિણે એક અલિંદ હેય
તે જય ઘર અથવા છંદ થાય. ૪. ડ ડ આ ચોથા રૂપમાં આ બે લધુ છે એટલે તે નંદ ઘર થાય છે તે નંદને
પૂર્વ અને દક્ષિણે એ બે દિશાએ બે અલિંદ છે. ૫ ડ ડ ડ આ ૫માં ત્રીજી પશ્ચિમ દિશાએ અલિંદ છે તેથી તે ઘરનું નામ ખર છે (પાંચમું. ૬. ડ | ડ આ છઠ્ઠા રૂપમાં પૂર્વે અલિંદ છે અને બીજો પશ્ચિમદિશાએ છે તેથી તે કાંત છંદ છે. ૭ ડ ડ આરુપમાંદ ક્ષિણ અને પશ્ચિમ બે દિશાએ બે અલિંદે છે તેમને રમનામછે. ૮ | ડ આરુપમાં પૂર્વ દક્ષિણ અને પશ્ચિમએત્રણે દિશાએઅલંદે છે તેથી તેનું સુવતૃનામ છે. ૯ ડ ડ ડ | આરૂપમાં થીઉત્તર દિશામાં એક અલિદ હોવાથી તે દુમુખ છેદ અથવાઘ છે. ૧૦ | ડ ડ | આ ૫માં પ્રથમ પૂર્વ અને ચેથી ઉત્તરદિશાએ અલિંદ છે તેથી તેનું નામરધર છે. ૧૧ ડ | ડ : આ૫માં દક્ષિણ અને ઉત્તર એ બે અલિંદે છે તેથી તેનું નામ વિપક્ષ ધર છે. ૧૨. . . | આ સ્પમાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તરએત્રણ તરફ અલિંદે છે તેથી ધનદ નામાઘર થયું. ૧૩ ડ ડ ! ! આ રૂપમાં પશ્ચિમ અનેઉત્તર એ બે તરફ બે અલિંદે હોવાથી તે ક્ષય નામનું ઘરથયું. ૧૪ | ડ . આ રૂપમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરે અલિંદ છે તેથી તેનું નામ આનંદ છે. ૧૫ ડ | | આ સ્પમાં દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ ત્રણ તરફમાં અલિદે હોવાથી તેનું
નામ વૈફળ છે. ” ૧૬! ! આચારે લઘુરુપ છેતેથીચારે દિશાએઅલિંદેહેવાથીતેન્દઅથવાધરનું વિજયનામ છે.