Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૨૪)
રાજયલ, ઉપર બતાવેલા દમાં સૂર્ય સંબંધી દેષ ઉત્પન્ન થયેલ હોય તે તે ક્ષેત્રપાળને દોષ જાણક ચંદ્ર સંબંધી દેષ આવે તે આકાશદેવીને દેશ જાણુ; મંગળસંબંધી દેષ આવે તો તે શાકિનીને દેષ જાણો; બુધ સંબંધી દોષ આવે તો તે ભૂતને દેષ જાણ; બ્રહસ્પતિ સંબંધી દોષ આવે તે તે દેવનો દેષ જાણ; શુક્ર સંબંધી દેષ આવે તે તે જળરથાનને દેષ જાણ અને શનૈશ્ચર સંબંધી દોષ આવે છે તે પિતૃ અથવા પૂર્વજ ષ જાણુ. ૨૯
વરાતિ. योगीश्वरीगणपतिकमलांचनत्वा । श्रीमातृकाक्षरमयंशकुनंप्रवच्मि ॥ विद्याचतुर्दशमयीपरमाहिमाया ॥
यादिस्वराक्षरपदादिकचित्स्वरूपा ॥ ३० ॥ અર્થ–ગીશ્વરી, ગણપતિ અને લક્ષ્મીને હું નમસ્કાર કરી હવે માતૃકા અક્ષરરૂપ શકુન શાસ્ત્ર કહિશ; તે માતૃકા અક્ષર ચિદ વિદ્યારુપ ઉત્કૃષ્ટ માયારુપ જે આદર છે, તેને વિષે રહેલા સ્વરો, અક્ષરે અને પદ ઈત્યાદિ સર્વે ચૈતન્યરૂપ છે. ૩૦
द्रुतविलवित.
अ,म,र,ए,गुरुषंढयुगै इ,ऊ, । शुभफलाश्चविसर्गसमन्विताः उ,ऋ,ल,ई,नशुभाःप्रणवात्त्रयांशकुनतोखिलकार्यद"आ"तथा॥३१॥
અર્થ “અ” મ” “ર” અને “એ” બે પંઢ એવા જે ગુરુ “ ” એ સહિત “ઐ” હસવ “ઇ” અને દીર્ઘ “ઊ એટલા શુભ ફળ આ* કોવેનાંવાવાઝામ્રિકાછિત છે.
सव्येनकोष्टविन्यस्तफले नफलनिर्णयः ॥१॥ અર્થ:-–ઓગણપચાસ (૪૯) કાઠાઓ કરી તે કેહાઓમાં સવ્ય અથવા સંહાર માર્ગે આકારાદિ સ્વર અને કકારાદિ અક્ષરો ભરવા અને તે ભરેલા અક્ષરે ઉપર પ્રશ્ન પૂછવા આવનારના હાથે ફળ મુકાવવું. તે પછી જેવું કે જે અક્ષરો ઉપર ફળ મૂક્યું હોય તે અક્ષરથી ફળ સમજવું. અર્થાત ઉપર બતાવેલા એકત્રીશમાં કોકમાં જે અક્ષરો અને સ્વર સારા ખોટા બતાવ્યા છે તે અઢારા ધ્યાનમાં રાખી, મૂકેલા ફળ નીચેનો અક્ષર જોઈ સારું અથવા માડું ફલ જાળવું ?