Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 330
________________ (૨૦) રાજલ્લભ, उपजाति. कार्यसदाशान्तिकपौष्टिकंच, कन्याविवाहक्षगणेसपुष्ये ॥ तौतथाश्विभशुक्रवारे, बुधेवजीवेफलदंप्रदिष्टम् ॥ ३१ ॥ અર્થ—વિવાહના નક્ષત્રમાં તેમજ પુષ્ય, શ્રવણ, હસ્ત, અને અશ્વિની, એ ચાર નક્ષેત્રમાં તથા શુક્રવાર, બુધવાર અને ગુરૂવાર, એ ત્રણ વારને દિવસે શાનિક તથા પિણિક કર્મ કરવાથી (ગ્રહશાનિતક કર્મ) ફળદાયિક થાય છે, માટે તે શાન્તિક તથા પણિક કર્મ સર્વ શુભ કાર્યોમાં કરવું. ૩૧ ફરિશ્રી ગામે પશુ પંદર કોરિણારાજ TA 'હૈ

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350