Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 343
________________ અધ્યાય ૧૪ , ( ૨૩૩) અર્થ–પ્રયાણ વખતે ઘવડ, સસલું, ખર, શિયાળ, ગાય, ઘેડ, સારસ, પિપટ અને કાગડે. એટલાં ડાબી તરફ બેલે તે તે સારાં છે; પણ કપિંજળ અને ગણપતિ એ બે જમણે તરફ બોલે તે સારા અને પ્રવેશ વખત એ બે ડાબી તરફ બોલે તે સારી છે. વળી ઉપર કહ્યું છે કે પ્રયાણ વખતે ડાબી તરફ બોલે તે સારાં (કાગડો અંતે અને ઘવડ આદ્ય છે એટલાં જનાવરે) પણ પ્રવેશ વખતે તે બધે અને તીતર વિના બીજા બધાંય જમણાં બેલે તે સારી છે એમ સમજવું. ર૭ श्रेष्ठाःप्रदक्षिणगताविषमाःप्रयाणे एणावयांसिनकुलानखिषुत्वपीह ।। सार्थेनृणांशकुनइष्टकरःस्वरोत्थो વાવાતિતારમતિ પ્રતા . ૨૮ | અર્થ–પ્રયાણ સમયે હરણ, પક્ષીઓ અને નખવાળાં જનાવરોમાં ન કુળ એટલાં સંખ્યામાં વિષમ હોય તે પણ પ્રદક્ષિણા કરી જાય છે તે સારાં છે; તેમજ પ્રયાણ કરનારની સંખ્યા વધારે હોય તેમાંથી કઈ પ્રયાણ કરવાનું પ્રશ્ન કરે, તે વખત સૂર્યનું ઘર ચાલતું હોય (નાસિકાના ડાબા છિદ્રમાંથી પવન ચાલતું હોય ) તે તે સારું છે. વળી એ ઘણા જણાઓ પ્રયાણ કરતી વખતે ઉપર કહેલાં પક્ષી, હરણ, કે નકુળની તારગતિ થાય છે તે પણ સારી છે એમ સમજવું. ૨૮ उपजाति. ક્ષિા પૂર્વશિપિલ્ય: शून्यंतथेष्टागमनंचसिद्धिं ॥ वृष्ठिसुखंस्त्रीहरणविदध्यु धनंशुभंवक्रमतोर्थलाभं ॥ २९ ॥ અર્થ–પ્રચાણ વખતે પૂર્વ દિશામાં કીડીઓ દેખવામાં આવે તે ધારેલા કાર્યની નિષ્ફળતા થાય, અગ્નિકેણે દેખવામાં આવે તે કાર્યની સિદ્ધિ કરી સુખે પાછો ઘેર આવે, દક્ષિણ દિશામાં દેખવામાં આવે તે કાર્યની સિદ્ધિ થાય, નૈત કોણે દેખવામાં આવે તે વૃદ્ધિ થાય, પશ્ચિમ દિશાએ ૧ બપો. ૨ તીતર. ૩ નિળિયે.

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350