Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 316
________________ ( ૨૦† } રાજવતા. અંકને નવે ભાગતાં લખ્યાંક જે આવે તેટલા માસની તે ગ્રહની અતર્દશા જાણુવી; નવે ભાગતાં શેષ જે અક રહેલે! હાય તે અકને ત્રીશે ગુણતાં જે અ આવે તે અકને નવે ભાગતાં લખ્યાંક જે આવે તે માસ ઉપર તે પ્રથમ અંતર્દ શાના માસ ઉપર તેટલા દિવસની અંતર્દશા જાણવી; અને એ બીજી વખત નવે ભાગતાં શેષ જે રહે તેને સાઠે (૬૦) ગુણતાં જે અક આવે તે અ‘કને ફરી નવે ભાગતાં લખ્યાંક જે આવે તે અક જેટલી અંતર્દશાની ઘડી જાણુવી; અને ઘડીએ જે આવેલી હાય તેમાં શેષ જે રહે તેને વળી સાઠે ગુણતાં જે અક આવે તે અકને વળી નવે ભાગતાં લખ્યાંક જે આવે તેટલી પળ જા ળવી. એ રીતે ગ્રહેાની મહાદશા મધ્યે અંતર્દશા જાણવી. ૩૩ वसन्ततिलका. कणगणेशघन चामरतुच्छझीदबाणौठकारफढभद्रणकारदंडाः । थं मोहरौधन यकारसकारयुग्मवाताच सौख्य फलदानवचंद्रवर्णाः ३४ ૧ ૩ ४ ૫ ૬ 19 5 6 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ અર્થઃ—કે, ૨, શ, ઘ, ન, ચ, છે, એ, દ, મ, ડૈ, -, ઢ, ણુ, ડૅ, 1. ૧૯ ૧૯ ૨૦ * ૨૨ ૨૩ 11 થ, ભ, હું, ૨, ધે, ય, ૫, સ, એ સકાર ( મૂર્ધન્ય અને દહતી ) ૨૪ વ, અને ૨૫ તે. એટલા અક્ષરમાં એગણીસ અક્ષરા સુખફળ આપનાર છે. ૩૪ उपजाति. ङखौ च जौष्टपला इमेष्टौ ते वर्ण कानोशुभदा भवन्ति ॥ स्वरोहितुर्यस्त्वथपंचमकारात्रयं सप्तनवांत्यपूर्वाः || ३५ ॥ અર્થ:—‹, ખ, ચ, જ, બ, ટ, ૫, લ, એ આઠ અક્ષર શુભ નથી; તેમજ ચેાથે અને પાંચસેા સ્વર (ઈં, ઉ, ) તથા આકારાદિ ત્રણ સ્વર ( આ, આ, અં. ) તથા સાતમે “ ” નવમા લૂ ’ અને છેલ્લેા “ અઃ '' 66 ,, એટલા સ્વરે પણ શુભ નથી. ૩૫ खशौविषंरोगदरिद्रपातथाजडत्वं मरणंचनाशम् | बंधंदकारोघडभाश्चवर्णाः सर्वेषु कार्येष्वपिनिष्फलाः स्युः ॥ ३६ ॥ * તકારાંત અને કકારદિ એ મળી પચીસ (રપ) અક્ષરા બતાવ્યા છે તેમાંથી ( ૧૯ ) આગણીશ અક્ષરા શુભ ફળ આપનાર છે અને છ અક્ષરા અશુભ ફળ આપનાર છે.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350