Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૨૦† }
રાજવતા.
અંકને નવે ભાગતાં લખ્યાંક જે આવે તેટલા માસની તે ગ્રહની અતર્દશા જાણુવી; નવે ભાગતાં શેષ જે અક રહેલે! હાય તે અકને ત્રીશે ગુણતાં જે અ આવે તે અકને નવે ભાગતાં લખ્યાંક જે આવે તે માસ ઉપર તે પ્રથમ અંતર્દ શાના માસ ઉપર તેટલા દિવસની અંતર્દશા જાણવી; અને એ બીજી વખત નવે ભાગતાં શેષ જે રહે તેને સાઠે (૬૦) ગુણતાં જે અક આવે તે અ‘કને ફરી નવે ભાગતાં લખ્યાંક જે આવે તે અક જેટલી અંતર્દશાની ઘડી જાણુવી; અને ઘડીએ જે આવેલી હાય તેમાં શેષ જે રહે તેને વળી સાઠે ગુણતાં જે અક આવે તે અકને વળી નવે ભાગતાં લખ્યાંક જે આવે તેટલી પળ જા ળવી. એ રીતે ગ્રહેાની મહાદશા મધ્યે અંતર્દશા જાણવી. ૩૩
वसन्ततिलका.
कणगणेशघन चामरतुच्छझीदबाणौठकारफढभद्रणकारदंडाः । थं मोहरौधन यकारसकारयुग्मवाताच सौख्य फलदानवचंद्रवर्णाः ३४
૧
૩ ४ ૫ ૬ 19
5 6 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
અર્થઃ—કે, ૨, શ, ઘ, ન, ચ, છે, એ, દ, મ, ડૈ, -, ઢ, ણુ, ડૅ,
1.
૧૯ ૧૯ ૨૦ * ૨૨ ૨૩
11
થ, ભ, હું, ૨, ધે, ય, ૫,
સ, એ સકાર ( મૂર્ધન્ય અને દહતી )
૨૪
વ, અને
૨૫
તે. એટલા અક્ષરમાં એગણીસ અક્ષરા સુખફળ આપનાર છે. ૩૪
उपजाति.
ङखौ च जौष्टपला इमेष्टौ ते वर्ण कानोशुभदा भवन्ति ॥ स्वरोहितुर्यस्त्वथपंचमकारात्रयं सप्तनवांत्यपूर्वाः || ३५ ॥
અર્થ:—‹, ખ, ચ, જ, બ, ટ, ૫, લ, એ આઠ અક્ષર શુભ નથી; તેમજ ચેાથે અને પાંચસેા સ્વર (ઈં, ઉ, ) તથા આકારાદિ ત્રણ સ્વર ( આ, આ, અં. ) તથા સાતમે “ ” નવમા લૂ ’ અને છેલ્લેા “ અઃ ''
66
,,
એટલા સ્વરે પણ શુભ નથી. ૩૫
खशौविषंरोगदरिद्रपातथाजडत्वं मरणंचनाशम् | बंधंदकारोघडभाश्चवर्णाः सर्वेषु कार्येष्वपिनिष्फलाः स्युः ॥ ३६ ॥
* તકારાંત અને કકારદિ એ મળી પચીસ (રપ) અક્ષરા બતાવ્યા છે તેમાંથી ( ૧૯ ) આગણીશ અક્ષરા શુભ ફળ આપનાર છે અને છ અક્ષરા અશુભ ફળ આપનાર છે.