Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
તે રાજ્ઞવલ્કમ, તે અધ્યાય ૧૧ મો.
उपजाति. नंदातिथि षट्प्रतिपच्चरुद्रा । द्विद्वादशीसप्तमिकाचभद्रा ॥ जयातृतीयाष्टमिकाचविश्वा । रिक्ताचतुर्थीनवमीचभूता ॥ १॥ ' અર્થ—છઠ, પડવે અને અગિયારશ, એ ત્રણ તિથિઓને નંદાતિથિ જાણવી, બીજ, બારશ અને સાતમ, એ ત્રણ ભદ્રાતિથિ જાણવી, ત્રીજ, આઠમ અને તેરશ, એ ત્રણ જયતિથિ જાણવી, અને એથ, નવમી ને ચાદશ, એ ત્રણ રિક્તાતિથિ છે એમ જાણવું. ૧ प्रोक्तापूर्णापंचदिपौर्णमासीशुक्रनंदाराजपुत्रेचभद्रा ॥ . पृथ्वीपुत्रेसिद्धिदावैजयास्यान्मदेरिक्तादेवपूज्येचपूर्णा ।। २ ॥
અર્થ–પાંચમ, દશમ અને પૂર્ણિમા, એ ત્રણ પૂર્ણતિથિ જાણવી, અને હવે ઉપર કહેલી તિથિ અને વારના વેગથી સિદ્ધિયોગ થાય છે તે કહે છે; તે એવી રીતે કે–
- શુકવાર અને નંદાતિથિ, બુધવાર અને ભદ્રાતિથિ; મંગળવાર અને જયતિથિ; શનીવાર અને રિક્તાતિથિ, ગુરૂવાર અને પૂર્ણતિથિ. એટલા જ બ્રિજણ-૨
एकादशीजीवदिनेचषष्टी । भौमेत्रयोदश्यपिशुक्रवारे ॥ सूर्येनवैकाष्टमिकाश्चसिद्धाश्चंद्रद्वितीयादशमीनवम्यः ॥३॥
અર્થ–એકાદશીના દિવસે ગુરૂવાર હોય છઠને દિવસે મંગળવાર હોય; તેરશના દિવસે શુકવાર હોય; નવમી, એકમ અને આઠમ, એ ત્રણ તિથિઓમાંથી ગમે તે તિથિના દિવસે રવિવાર હોય; બીજ, દશમ અને નવમી એ ત્રણ તિથિઓમાંથી ગમે તે તિથિના દિવસે સોમવાર હોય તે તે રાષ્ટ્રિ ચોગ જાણ. ૩