Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 307
________________ અધ્યાય ૧૧ મે. ( ૧૭ ) प्रसिद्धनामादिमवर्णमात्रा । यामात्रिकासागमनेचयुद्धे ॥ तथैववर्णाःस्वरएवचिंत्यः । सर्वत्र कार्येस्वरराजएषः ॥ १६ ॥ અર્થ–પ્રસિદ્ધ એવું જે નામ મળ્યું હોય તે નામના આવને અક્ષર છે તે અક્ષરને માત્રા કહેવાય છે, એ માત્રિકા છે તે પ્રયાણ તથા યુદ્ધ વિષે અક્ષર અને સ્વરવિચાર જરુર કરે; કારણકે, સર્વ કાર્યમાં સ્વર છે તે રાજા છે. ૧૬ बालःकुमारस्तरुणोथवृद्धो। मृत्युःस्वराःपंचकमग्रवर्णात् ॥ तिर्यक्कमेणापिविचिंतनीयाः। सर्वत्रसंग्रामविधौविशेषात् ॥१७॥ હવે સ્વરે ગણવાની રીત એવી છે કે— અર્થ –પ્રથમની ઓળથી આડી એળે અનુક્રમે સ્વરે ગણવા તે એળમાંથી પ્રથમ ઓળના “અ” સ્વરનું નામ “બાલ” છે; બીજી ઓળનાઈ સ્વરનું નામ “કુમાર” છે; ત્રીજી ઓળના “ઉ” સ્વરનું નામ “તરુણ છે; ચેથી ઓળના “એ” સ્વરનું નામ “વૃદ્ધ’ છે અને પાંચમી ઓળના પ્રથમના કઠાના “ઉ” સ્વરનું નામ “મૃત્યુ” છે. એ પાંચે સ્વરે સર્વ કાર્યોમાં વિચાર વાના છે, પણ સંગ્રામના કામમાં તે વિશેષે કરી વિચારવાનું છે. ૧૭ बालोनराणांकृरुतेऽल्पलाभमधुकुमारस्तरुणःसमग्रं ॥ हानिंतुवृद्धोमरणंमृतिश्च । युद्धोद्यमेबालमृतीनशस्तौ ॥ १८ ॥ અર્થ–બબાલ સ્વર જે હોય તો તે છે લાભ કરે; “કુમાર” સ્વર હોય તે તે અર્ધ લાભ કરે; “તરુણ” સ્વર હોય તે તે પૂર્ણ લાભ કરે વૃદ્ધ” સ્વર હોય તે તે હાનિ કરે, અને મૃત્યુ સ્વર હોય તે તે મરણ કરે; માટે યુદ્ધ પ્રસંગે બાળ અને મૃત્યુ, એ બે સ્વરે સારા નથી. ૧૮ ૩પજ્ઞાતિ. नंदादिपंचस्वपिबालकाद्याः स्वरास्तथामानवशाद्भवंति ॥ दिवानिशोरुद्रमिताश्चर्चित्याः पृच्छाविवाहादिषुजन्मकाले ॥ १९॥ અર્થનંદાદિ પાંચ તિથિઓની ઓળમાં બાળાદિ પાંચ સ્વરો અનુકમે જાણવા, ને તે દિવસમાં અથવા રાત્રીવિષે અગિયાર કઢાઓમાં રહેલા છે; તે વિવાહાદિક તથા જન્મકાળમાં પ્રશ્ન થયેલું હોય તે વખતે વિચારવા. ૧૯

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350