Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
શજલ્લલ,
( ૧૭૬). કરે તથા ઘરને વિષે કટ–કટ શબ્દ થાય [ લાકડાઓમાં તથા કમાડ વગેરેમાં ] તથા ઘર' કરે અથવા ધ્રુજે તે પણ ધનને નાશ કરે. ૧૯ प्राकारदेवभवनेनृपमंदिरेचचैत्येध्वजादिषुयदाऽभुतमेवदृष्टं ॥ इत्यादिकंसुदृढमेवपतत्पऽकस्मात्तद्भपतेर्भयकरंग्रहणांग्रहोत्य।।२०॥
અર્થ–પ્રાકાર વિષે (કિલ્લામાં), દેવમંદિર વિશે, રાજમંદિર વિષે, દેવવૃક્ષ વિશે (દેવની પેઠે જે પૂજાતું હોય તે ઝાડપીપળા આદિ) અને વાળ વિષે, એટલામાંથી કોઈ પણ ઠેકાણે કાંઈ આશ્ચર્ય જેવામાં આવે અથવા એટલા ઠેકાણામાંથી કઈ પણ ઠેકાણેથી (એવાં ઠેકાણું મજબુત છતાં) કાંઈ પણ અકસ્માત વસ્તુ પડે તે તે વસ્તુ રાજાને ભયકર્તા છે અને તેજ અકસ્માતુ ઘરમાં થાય તે તે ઘરધણીને ભયકર્તા છે એમ સમજવું. ૨૦ स्थानेषपूर्वविहितेष्वपितोरणेच । द्वारगृहभवतिचेत्मधुवामलूरौ ॥ स्थूणाकपाटदृढकोष्टकभंगएव । भूमेर्विदारइतिमृत्युकवदंति॥२१॥
અર્થ–પૂર્વે કહેલા સ્થાનકે વિષે, (એકવીસમા લોકમાં) તથા તેરણ વિષે, તથા દ્વારવિષે, અને ઘરવિષે મધપુડે થાય અથવા રાફડો થાય, તેમજ સ્તંભે, કમાડ અથવા મજુ, (દ્વારની શાખ સાથે રહેલા હોય છે તે) એટલી વસ્તુ મજબુત છતાં તેમાંથી કઈ પણ વસ્તુ અકસ્માત ભાગે તથા પૃથ્વી ફાટે તે તે સ્થાનના માલિકનું મૃત્યુ કરે. ૨૧
૩પગતિ. द्वारेगृहस्यापिविशेडुजंग ।स्तदाविनाशंकुरुतगहिण्याः॥ तत्रैवदुर्गाप्रकरोतिनीडं । स्टत्युलूकोऽपिविनाशहेतुः ॥ २२ ॥
અર્થ – ઘરના દ્વારમાં સર્પ પ્રવેશ કરે તે સ્ત્રીને નાશ કરે તથા ઘરના દ્વારમાં દેવચકલી માળે કરે છે તેથી ઘરના સ્વામીનો નાશ થાય અને ઘર ઉપર બેસી ઘવડ બોલે તે તેથી પણ ઘરના માલિકને નાશ થાય. ૨૨
વસંતતિ . रोगायतैलघृतभक्तवसादिधारा । दुःखंभवेद्गृहपतेर्यदिरक्तधारा ॥ वादित्रगीतनिनदोभवनेष्वकस्मात्।संजायतेयदितदाकथयत्यसौख्यं - ૧ ધરતીકંપ થતું હોય તે વખત ઘર કરે તે નહિ પણ સ્વભાવિકપણે કંપતું હોય તે તે હાનિ કરી છે.
૨ દ્વારના ભાગમાંથી કોઈ પણ દેકાણે પેસે,