Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text ________________
અધ્યાય ૧૦ મે.
वसंततिलका.
वृत्तस्ययः परिधिरब्धिविभागकन्नो व्यासम्यचैक्य फलमुक्तमिदं हितज्ज्ञैः दैव्यै पृथुत्वयणिगते चयदैक्यमस्मात् पंचांगुलान्यपहरेत्करतः फलंस्यात् ॥ ५ ॥
૧
અર્થઃ—વૃત્તની પરિધિને વૃત્તના વિસ્તાર સાથે ગુણતાં જે ગુણાકાર આવે તે ગુણાકારને ચારે ભાગતાં જે ભાગાકાર આવે તે ક્ષેત્રફળ જાણવુ',
દાખલા.
( ૧ ) એક ગાળ સ્તંભના વ્યાસ ૨૮ આંગળ છે તે તેના પરિધ કેટલે ?
૨૮x૨=૮૪
આંગળ. જવાબ ૮૮ પરિધ.
૨૨:૭=>>
( ૨ ) એક ગેાળાકાર મંડપને વ્યાસ ૭૫ ગજ થયા તે તેને પરિધ કેટલા ?
૩૫૪૩=૧ ૫
૩૫૭=૧૨૦
( ૩ ) કાઇ નૃત્તના વ્યાસ ૬૩ ગુજ છે તે તેના પરિધ કેટલા ?
૩X૩=૧૮૯
}૩+9=1&z
જવાબ ૧૯૮ ગજ પરિધ
( ૪ ) ધારેા કે પૃથ્વીના વ્યાસ ૭૯૫૯ મૈલ હેય તા તેના પરિધ કેટલા ?
૮૯૫X૩=૨૩૮૭૭
૭૫૯+s=5 ૧૧૩૭
જવાબ ૨૫૦૧૪ મેલ પરિધ ઉપરના દાખલાએ શ્લોક ૪ ની ટીપ પ્રમાણે ગણેલા છે.
( ૫ ) એક નૃત્તના વ્યાસ ૭ ગજ ને પરિધ ૨૨ ગજ હાય તો તેનુ ક્ષેત્રફળ કેટલુ' ? ૭. ર= રૂા. ૨૨:૨=૧૧, ૧૧૪૩ગા=૭૮૫ જવાબ ૩૮૫ ચારસ ગજ ક્ષેત્રફળ. ( ૬ ) ઉપરના દાખલાની ખાતની પહેાળાઇ કેટલી બેએ ? ૩૮૫ ચારસ ગજ ક્ષેબળને ૨૨ ગજ પરિચે ભાગ્યા તા ૧૫ ગજ આવ્યા. જવાબ. ૧૫ પાણામે ગજ પહેાળાઈ
જવાબ ૧૧૦ ગજ પરિય
( ૧૭ )
( ૭ ) એક ગાળ દેવાલયના વ્યાસ ૧૪ ગજ ને પરિધ ૪૪ ગજ હોય તે તેનુ ક્ષે ત્રફળ કેટલું ? તથા તેના પાયાની પહેાળાઇ કેટલી નાખેલી હશે?
૧૪:૨=૧
• ૨x૭=૧૫૪ ૧૫૪:૪૪-૩ની
૪૪૨-૨૨
જવાબ ૧૫૪ ચે. ગ. ક્ષેત્રફળ,
૩૫ ગજ પહેાળાઇ.
૧ વળી ક્ષેત્રફળ કાઢવાની રીત એવી છે કે,
વ્યાસ×પરિધ
*=ગળનું ક્ષેત્રફળ આવે.
Loading... Page Navigation 1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350