Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
રાજવલ્લભ
षष्ट्या साधुयोंगुलैर्निगदितोवेदांगुलेनाधिकः श्रीवत्सस्त्वहिलादएवचमनोहारीद्विसप्तांगुलः ॥
( ૧૫૪ )
रागाब्ध्यंऽगुलिकै स्तुवाजिविजयोऽशीत्यातथावैभवः शांताख्यस्तुयुगाष्टमात्रउदयेमानं हरेः सप्तधा ॥ २७ ॥ અર્થ:--જે ઘેાડા સાઠ (૬૦) આંગુળ ઉચા હૈાય તે “ સાધુ ’” નામા ઘેાડા કહેવાય; (૬૪) ચાસ આંગુળ ઊંચા હોય તે “શ્રીવત્સ” કહેવાય; (૬૮) અડસઠ આંગુળ ઊંચા હોય તે “અહિલાદ” કહેવાય; (૭૨) મહેાતેર આંશુળ ઊ’ચે! હાય તે “મનાહારી” કહેવાય;(૭૬)છેતેર આંગુળ ઊંચા હોય તે“વિજય” કહેવાય; (૮૦) એશી આંશુળ ઊંચા હોય તે “ વૈભવ ’ કહેવાય અને જે ઘેાડા (૮૪) ચેારાશી આંગુળ ઊંચા હોય તે “શાન્ત” નામા ઘેાડા કહેવાય એ રીતે ઘોડાની ઊંચાઈના (૭) સાત પ્રકાર કહ્યા છે. ર૭
હવે તારણના ઉદ્દય માટે રાજવલ્લભમાં વિસ્તાર સાથે બતાવ્યું નથી પણ ખાતિ ગ્રંથના અનુસાર સમજાય છે કે તારજીના પણ ત્રણજ પ્રકાર હેાવા જોઇએ તે એવી રીતે કે--જ્યેક માનના તારણને ઉદય સાત હાથના; મધ્યમ માનના તારણના ઉદય સામાજી હાથના અને નિષ્ટ માનના તારણુંના ઉદય સાડાપાંચ હાથના થાય. એ રીતે ત્રણુ પ્રકાર સમજવાના છે જીએ
-
सप्तहस्तोच्छ्रितं कार्यं । उदयपक्षस्तंभकं
તોરા મારતાંત | ઉત્તરસંમાનું ॥ ૨૨ ॥
}
અર્થ:-—શાળાના ઊય સાત હાથના કરવા તેમજ પક્ષસ્ત ંભના ઉદય પણુ સાત થના કરવા તથા તારણના હૃદય પણ છેવટ સાત હાથ સુધી કરવા અને એ તારણુ પક્ષસ્તંભાઓને લગાડવુ.
તારણના ઉદય છેવટ સાત હાથના બતાવ્યેા છે તેથી સમજાય છે કે તેના પણું શાળાની રીતે ત્રણજ ભેદો હેવા જોઇએ એટલુંજ નહિ પણ “સમાં વિશે કહે છે કેઃ--- दशरत्निसमुच्छ्रायमष्टादशच विस्तृतं ॥ AMBL
અઃ—ઘેાડાની શાળાના ઉદય દશરત્નીના ( મુડી વાળેલો હાથ અથવા મુંડ હાથ ) કરવા અને તે શાળાના વિસ્તાર અઢાર રનિના કરવા.
એ રીતે ચાર ભાજદેવ કહે છે તેમાં સમજવાનુ` છે કે રાજવલ્લભમાં હાથ લા છે તેને ગજ સમજવાનુ છે અને આરતિ કહેવામાં આવ્યું છે તે મુંડા હાથ એટલે પુ ણાગજ ગણવામાં આવે તેથી સાડાસાત હાથ થાય છે. માટે રાજવલ્લભમાં બ્લેક માનના ઉદય અશ્વશાળાના સાડાપાંચ હાથના કહ્યા છે પણ સમરાંગણ સાથે મેળવતાં સાડા સાત હાથ ઉદય થાય છે એટલે બે હાથના બણુ અને તેના ઉપર સાડાપાંચ હાથને જ્યેષ્ઠ માનની શાળાના ઉદય થાય એટલે સાડાસાત હાથ અરાબર થાય છે.
"
૧ આ રાજવલ્લભમાં જે ધેાડાનુ “ સાધુ ” નામ બતાવ્યું છે તેજ ધોડાનુ
#
ન્તિમાં સુદર નામ બતાવ્યું છે.