Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૮ મે,
(૧૪૭ ) हर्म्यस्योदयकविभज्यनवधाकुंभीभवेद्भागतः पादोनंभरणंशिरश्चकथितंपट्टःसपादोभवेत् ॥ स्तंभ-पंचपदोनभागउदितोकोणाष्टवृत्तस्तथा भागाधंनजयंतिकानिगदितासातंत्रकस्योपरि ॥ ११ ॥
અર્થ-હવેલીને ( રાજઘરના) ઉદયન-કરી અને તે નવ ભાગોમાંથી એક ભાગની કક્કી કરવી; પણ ભાગનું ભલું કરવું; પણ ભાગનું અરવું; સવા ભાગને યાદ વખ, સાચાંચ ભલ્મને રિકરે અને તે સ્તભાને અણસ અથવા ગોલ કર, પાટડાને પિોણો ભાગ સાદો રાખી ઉપરના અર્ધ ભાગમાં તંત્રક અથવા તાંતર કરે અને તે તંત્રક ઉપર 'જયંતિકા કરવી. ૧૧
भुजंगप्रयात. गृहस्योदयंदिग्विभागैर्विभज्यदिभागेनकक्षासनवेदिकास्यात् ।। त्रिभागेनतकंठकोनिम्नमेवंगृहस्योदयार्द्धनपीठंनृपाणां ॥१२॥
અર્થઘરના ઉદયના દશ ભાગે કરી તેમાંથી ત્રણ ભાગોની વેદી કરવી, તથા બે ભાગોનું કલાસન કરવું અને તે કક્ષાસનને કંઠ ત્રીજા ભાગે નમેલે કરવો. એ રીતે ઘરના ઉદયના અર્ધ ભાગે રાજાઓને બેસવાની પીઠ થાય.
૩પનાતિ. उत्तानपट्टोनृपमंदिरेसौहस्तेचहस्तेद्रियवोन्नतःस्यात् ।। पाषाणतःसौख्यकरोनृपाणांधनक्षयंसेपिकरोतिगेहे ॥ १६ ॥
અર્થ – રાજાના પ્રાસાદ વિષેના પાટડા ઉપરની છાટ રાખવાની રીત એવી 1 જયંતિકા એટલે હડી. ૨ છાટ એટલે છાત અથવા પાથરણ; જેમ પાટિયાં પાથરી મેડી જવાય છે તેમ.
સાધારણ લોકોના ઘરમાં પથ્થરની છાટ નાખવાથી ધનને નાશ થવાનો દેવ બતાવ્યા છે પણ ગ્રંથકત્તને હેતુ એવો છે કે સાધારના ઘરમાં પત્થરની છાટો નાખવે ખર્ચ ઘણું થાય છે તેથી ધનનો બચાવ કરવા માટે એમ કહ્યું છે, અગર એમ ન હોય તો અમે રાશિત માહિતી જાતિના લોકોમાં અનેક દેશોનાં નામે બતાવ્યાં છે તેમાંથી જે દેશમાં લાકડાની છાત નથી પણું ફક્ત પત્થરનું કામ થાય છે ત્યાં છાટ પણ પત્થરની જ હોવી જોઈએ. પણ જે દેશના જે ઘરમાં સવ કામ લાકડાનું હોય ત્યાં તે પત્થરની છાટ નાખવી નહિ કેમકે, લાકડું અને પથર એ બેની ઘડાઈ વગેરે કામનું ખરચ ગણવામાં આવે તે પત્થરનું ખરચ વધશે, આ બાબતનો વધારે તપાસ કરતાં માગધી ભાષામાં ગાથાભઠ વાસુ જ નામના ગ્રંથમાં તેને કાકુર કહે કે—