Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૮ મે,
( ૧૪૯) * ૨ જે પ્રાસાદ મત્તવાર ( અથવા કક્ષાસન ) સહિત હોય અથવા પ્રાસાદને જેટલે વિસ્તાર હોય તે વિસ્તાર અથવા વ્યાસના અર્ધ ભાગને ઉદય કરી છાદ્ય વાળવું. એટલે તે “માડ ભેદ પ્રાસાદ થાય, તથા ત્રીજે પાણી, નામને ભેદ છે તે એવી રીતે કે –
૩ પ્રાસાદના ભદ્રાની ચિકિઓ માટે કરી ઢાંકેલી હોય તથા તેની મધ્યની ભૂમિને વ્યાસ હોય તે વ્યાસ જેટલેજ ઉદય કરી માથે ઈંગ કરવું, અથવા મધ્ય ભૂમિના વ્યાસ કરતાં સવામણું ઊંચું શું કરવું પણ તે શુગનું
૫ એવું હોવું જોઈએ કે જાણે વિના ખિલેલા કમળની કળી હોય એવી આકૃતિનું શું કરવું. એ ત્રીજે “ડ” ભેદ છે, તથા એ “શેખર નામનો ભેદ છે તે એવી રીતે કે --
૪ શેખર એટલે ઉપર બતાવેલા ત્રીજા ભેદવાળા પ્રાસાદને માથે જે શંગ કરવાનું કહ્યું છે તેવું શેખર પ્રાસાદ ઉપર કરવું નહિ પણ તેવા શૃંગના ઠેકાણે જેવું દેખરિ ઉપર શિખર હેય-એવી આકૃતિનું રિકવું એટલે તે ચેાથે ભેદ “શેખર” થાય છે. ૧૫
૩ષતિ. राजगृहछंदचतुष्टयंस्यात्तथैवघंटाकलशेनयुक्तं ।। writવથસિંહબાસાતેવિપદેવદિત છે ? |
અર્થ–રાજાઓના પ્રાસાદના પ્રથમના કલેકમાં ચાર પ્રકારના છંદભેદ બતાવ્યા છે, તે છેદભેદમાં 'ઘંટા અને કળસ સહિત પ્રાસાદ છદ ભેદ હોવા જોઈએ અને ત્યાર પછી પાંચમે “તુગાર નામને છંદ ભેદ છે તે એવી રીતે કે —
૫ પ્રાસાદને લાગેલા ભદ્ર પાસે “તવંગ” ( ભદ્ર પાસે જે ખો નીકળે છે તેનું નામ તવંગ છે ) નીકળેલા હોય છે, તે તવંગો ઉપર ઘંટાઓ અને કળસે હોય તે તેવા પ્રાસાદનું નામ “તુગાર” ભેદ પ્રાસાદ કહેવાય, અને છ “સિંહકર્ણ નામને ભેદ છે તે એવી રીતે કે – - ૬ પ્રાસાદનો ભદ્રના ખૂણાઓને ગેળ કરવા એટલે એવી રીતે કે, પ્રાસાદના જે ભદ્રા હોય તે ભાના મથાળે ખૂણાઓને ગેળ કરવા તેનું નામ
૧ ટીપ. ઘંટા, કળસ, તવંગ, વગેરે દેદઅક્ષામાં અાવે છે તે શિખર બેદમાં છે, તે સ્પષ્ટ સમજવા માટે લખતાં આ ગ્રંથના વિસ્તાર જેટલે બલકે તેથી પણ વધારે વિખેર એક સિતાર થાય તેથી લખતા નથી પણ આપણા જ્ઞાતા , માતા અને શ્રીશરાજમાન, બાર અને રાજવગેરે ગ્રંથમાં ઘણા વિસ્તાર બતાવ્યો છે પણ એ વાત બતાવવાને આ પ્રસંગ નથી.