Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૯૪).
રાજવલ્લભતથા વાયુને સંચાર આવો જોઈએ નહિ, તથા જે ઘરની છાયા બીજા અંથવા ત્રીજા પહેરે ઘરની પાસેના કૂવામાં ઉતરે તે તે ઘર શ્રેષ્ઠ કહેવાય નહિ. ૩૦
૩Yગતિ. नैकोलघुमिदिशाविभागमध्योदिषट्दारुनवर्णगेहे ॥ स्तंभासनहीनमपिक्षयाययदाधिकंरोगकरंतदास्यात् ॥३१॥
અર્થ:–ઘરની ડાબી તરફ એક અલિંદ હેય તે સારે નહિ તેમજ ઘર અથવા શાળામાં એક પાટડે તેમજ એક સ્તંભ હોય તે તે પણ સારે નહિ અને ભીના પ્રમાણુથી કભી ઓછી હેય તે તે ક્ષય કરે તેમજ પ્રમાણથી વ
રાદ્ગવિહિત. स्तंभोष्टास्रसुवृत्तभद्रसहितोरूपेणचालंकृतः युक्तःपल्लवकैस्तथाभरणकंयत्पल्लवेनावृतं ॥ कुंभीभद्रयुताकुमारसहितंशीर्षतथाकिन्नराः पत्रंचेतिगृहेनशोभनमिदंप्रासादकेशस्यते ॥ ३२ ॥
અર્થ—અછાસ અથવા આઠ હસવા સ્તંભ, વૃત અથવા ગેળ સ્તંભ, ભદ્ર સહિત સ્તંભ, મૂત્તિથી અલંકૃત અથવા મૂત્તિઓ કોતરેલી હોય એ સ્તંભ, પલ્લવ અથવા પાંદડાં કેરેલાં હોય એ સ્તંભ અથવા સાંભના ભરણામાં પāવ કતરેલાં હોય એ સ્તંભ, કુંભમાં ભદ્ર હોય તે, તેમજ શરામાં કીચકહેય એવો સ્તંભ,જેમાં કિન્નર કેતલા હોય, તેમજ ખંભમાં પત્ર કતરેલાં હાય, એ વગેરે બાબતેવાળે સ્તંભ ઘરવિસા નહિપણુપ્રાસાદવિ છેચ્છે છે. ૩ર.
૧ ભદ્ર એટલે જે ખંભામાં ચઢતા ઉતરતા ખાંચા હોય તે.
૨ કીચક એટલે સ્તંભાના મથાળે અને શરા ભરણું નીચે એક તરફ અથવા ચારે તરફ એક પ્રકારની બેડેાળી કૃતિઓ બનાવવામાં આવે છે, તેનાં મોટાં પેટ જાણે ભાખા કારણે નીકળેલાં હોય તેવાં રપ કીચકનાં છે. વિરાટ રાજાના સાળા કીચકને ખંભાના શરા નીચે ભીમે દાબવાથી તેવું રપ થયું છે.
૩ કિન્નર એટલે ગાંધેનું નામ છે. જે વાદિ વગાડતા હોય અથવા સાદા રૂપે હોય છે તે.
૪ માસાયણિક નામે રાજાના મહેલ એ બન્નેનું નામ પ્રાસાદ છે, તેવા પ્રાસાદમાં એવા ખંભાઓ હેય તે દેશ નથી પણ સાધારણ લોકોના ઘરોમાં તેવા સ્તભા જોઈએ નહિ એમ શિકારીએ કહ્યું છે,