Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૬ )
રાજવલ્લભ.
शार्दूलविक्रीडित उच्छ्रायार्द्धविनिर्गतं शरयुगांशेनाधिकंशस्यते छाप समानकं सुखकरं नाशायनिम्नोन्नतं ॥ तत्काकस्यचपक्षवच्चकुमुदाभं सौप कालापक प्रालंचंच करालकंहिविबुधैः प्रौतंचतत्वविधं ॥ ३५ ॥ અર્થ:-ઘર :---ઘરના કરાના જેટલા ઉદય હોય તેટલા ઉદયના અર્ધ ભાગ ગણી કરાની ટોચમાં ઉમેરતાં જેટલી ઉચાઇ થાય તેટલા ઉચા ઘરનોકરો કરવા. કદાચ ઘરની ઊંચાઇ વધારે બતાવવી હોય અર્થાત્ છાપરાના ઢાળ વધારે રાખવા હાય તો જે કરાના ઉદયના અર્ધ ભાગ કરાની ટોચમાં અમારી ટોચ પૂરી કરવામાં આવી હાય તે ટોચમાં મૂળ કરાના એક ચતુાશ એક પચમાંશ વળી ટોચમાં અબારી ટોચનો ઉદય કરવા, તથા ઘરના છા પરાને ઢાળ કરવામાં આવે તે ઢાળ પાટડા અથવા છાપરાના દોરિયાના ખરેશઅર રાખવા પણુ પાટડાથી નીચા કે ઊંચા ઢાળ રાખવા નિહ. વળી એ છાપરાં ઢાંકવાના છ પ્રકારો કહ્યા છે તે એવી રીતે કેઃ—
અથવા
૧ એક પ્રકાર એવા છે કે, કાગડાની પાંખના રૂપે છાપરાના ભાગ ઢાંકવા. ( થાડા ઢાળ)
૨ બીજો પ્રકાર કમળની પાંખડીની તરફના વધારે ઢાળેા, )
આકૃતિરૂપે છાપરૂં ઢાંકવુ. (મને
૩ ત્રીજો પ્રકાર સૂપડાની આકૃતિ રૂપે વધારે ઢાળવાળુ એકઢાળિયુ’ છાપરૂ હાય એ ત્રણ પ્રકારનાં છાપરાંના ઢાળ અને ઢાંકવાનુ કહ્યુ છે તે ચારશીખધ સમજવાનું છે.
૪ ચેાથે પ્રકાર છાપરા ઉપર નળીયાં છાએલાં હાય તે.
૫ પાંચમો પ્રકાર ચૂનાગચ્છિ અથવા ધાબાબધ ઘર હેય તે. ૬ છઠ્ઠા પ્રકાર જે ઘર પથ્થરવડે ઢાંકેલ હોય તે
અચાત્ ઘરઉપરને છાત પથ્થરઅધ હોય તે રીતે ઘર ઢાંકવાના છ પ્રકારો કહ્યા છે. ૩૫
૧ મેડી વિનાનુ ઘર હેાય તેમ તેના મેડી મથાળાના ભાગ સુધીના આખા કા ભરી
તેમાંથી અધ ભાગ કરાની ટાચમાં મેળવવા પણ મેડીબધ
ઘર હોય તે મેડી મથાળાથી
ભાગ ગણી કરાની ટોચમાં અમ જાણવું. પ્રથમ ધાના ઉદયની ખરી ગતિ નીચેના ઉદયથી
) તે રતિ યાદ રાખ ૫મેડીના ઉય બારમા અશ
ઉપર ચાલેલા કુરાના ભાગ ગણાય છે; ત્યાં સુધીના અર્ધ અમારી ટ્રાય કરવી. કરાના ભાગ દાંતા છુટતાં પહેલાંના હૃદય માટે કહ્યુ છે. હું ગામા દ્રાકમાં થી આ પ્રસંગે ઉપયોગી થાય છે. વળી