Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૪ થા.
( ૭ )
પ્રતિભદ્ર સહિત હોય તા તે કુંડનું નામ “નંદ કહેવાય અને જે કુંડના મધ્ય ભાગમાં ભિટ્ટ હોય તે કુંડનું નામ પરિઘ કહેવાય. ૩૧ कराष्टतोहस्तशतप्रमाणं । द्वारेचतुर्भिः सहितानिकुर्यात् ॥ मध्येगवाक्षाश्वदिशोविभागे । कोणेचतुष्क्यस्त्वपिपद्यशालाः ३२
અર્થ:—આઠ હાથથી માંડી સા ( ૧૦૦ ) હાથ અથવા સેા ગજ સુધીના કુંડ કરવા, અને તેને ચાર દ્વારા કરવાં ( ચારે તરફથી ઉતરવા માટે ). તે દ્વારામાં દિશાઓના ભાગમાં ગોખલા કરવા; તેમજ કુંડના ખુણાઓમાં ચાંકિયા તથા પટ્ટશાળાઓ કરવી. ૩૨
शार्दूलविक्रीडित,
गंगाद्यारवयो हरेश्वदशकं रुद्रादशैकाधिकाः दुर्गाभैरवमातृका गणपतिर्वह्नेस्त्रिकंचंडिका || दुर्वासा मुनिनारदस्तुसकलाद्वारावतीलीलिका । लोकाःपंच पितामहादिविबुधाः स्युर्मध्यभिट्टेसदा ॥ ३३ ॥
અર્થઃ—કુંડમાં રહેલા ભિટ્ટ વિષે ગંગા આદિ નદીની પ્રતિમાએ કરવી, તથા બાર સૂર્યની ખાર પ્રતિમા, તથા વિષ્ણુના દશે અવતારોની દશ પ્રતિમા, તથા અગિયાર રુદ્રની, તથા દુર્ગાની, ભૈરવની, સાળ મા તૃકાઓની, ગણપતિની, ત્રણ અગ્નિની, ચંડિકાની, દુર્વાસા મુનિની, નારદની દ્વારકાની લીલા અને બ્રહ્માદિ પાંચ લેાકપાળની પ્રતિમાઓનું સ્થાપન કરવુ. ૩૩ उपजाति.
`तस्योर्द्धतः श्रीधरमंडपस्य । संदर्शनात् पूर्णफलंचकाश्याः || નાનાચગંગાઇ નથપુછ્યું ! તેમનેવિધિવત ધોરા
*ભિટ્ટ એટલે એક પ્રકારના થર છે તે ભિટ્ટમાં ગેાખલા આવે છે તેમાં મુિ સ્થાપન કરવી.
૧ પાંચ લોકપાલ એટલ-દ્ર, યમ, વસ્તુ, કથ્થર અને બ્રહ્મા.
२ तस्योर्द्धतः श्रीधर माडमस्य.
तस्योर्द्धतः श्रीवरमाडकस्य.
તિપાનાંતર !
ઉપરના છેલ્લા શ્લોકમાં ગામ અથવા નગરના પ્રમાણના ળમા ભાગની ભૂમિમાં રાખ્ત નું મકાન કરવાનું કહ્યું છે તે એવી રીતે કે, ગામ અથવા નગર જેટલા વિસ્તારમાં હોય તેટલા વિસ્તારનુ` ક્ષેત્રફળ કહ્રાડતાં જે આવે તે ક્ષેત્રફળના શાળમા ભાગમાં અથવા અશમાં રાખવું ઘર કરવા માટેની જનીન ધવી જોઈએ જેમકે:---૧૬