Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૭ )
રાજવલ્લભ
અર્થ :-નગરના રક્ષણ માટે સંગ્રામમાં મુકવાનાં યંત્રો એવાં હોવાં જોઇએ કે--જળ, અગ્નિ અને વાયુવડે ચલાવી શકાય એવાં યાને માંસ અને મદિરાનું અળિદાન આપવુ. કે જેથી રાજાના જય થાય. ૨૧
शार्दूलविक्रीडित्. हस्ता अष्ठच भैरवेन व करैचंद्रो दशा को भवेत् । रुद्रैर्भीमगजोपिभास्करकरैर्युग्मंतु विश्वैः शिखी || प्रोक्तोसौयमदंड एवमनुभिस्तिथ्थामहाभरैवः । વોશરનિર્મિતાશ્ર્વતમરહેવાસુરમરવાઃ ॥ ૨૨ ||
અથ દેવા અને અસુરાના સંગ્રામ વખતે આઠ પ્રકારના ભૈરવયા મહાદેવે રચેલા છે, તે યત્રોમાંથી જે યંત્રની લખાઇ આઠ (૮) હાથ હોય તેનુ “ભૈરવ” નામ છે, તથા જે યંત્રની લંબાઇ નવ (૯) હાથની હોય તે ચંદ્ર” નામ યંત્ર કહેવાય તથા દશ (૧૦) હાથ લંબાઈ હોય તે “અર્ક,” અગિયાર (૧૧) હાથ લંબાઇ હેાય તે “લીમગજ” ખાર હાથ (૧૨) લખાઈ હોય તે યુગ્મ” પ” તેર હાથ (૧૩) લાંબા હોય તે “શિખિ” ચાદ (૧૪) હાથ લખાઈ હોય તે યમદંડ,’” અને જે યંત્રની લંબાઈ ૫દર (૧૫) હાથની હોય તે યંત્રનુ નામ “મહાભૈરવ”નામા કહેવાય, એ રીતે આઠ ભૈરવ યત્રો જાણવા. ૨૨ यंत्रेचाष्टक रेष्टहस्त फणिनीसूर्यां गुला विस्तरे स्तंभोमर्कटिकाचपंजरमतः षत्रित्रिहस्ताः क्रमात् ॥ यष्ट्या पृष्ठविभागतोपिरदनैस्तुल्योष्टमात्रांगुलैः प्रोक्ताकुंडलवेलणी बहिरतोमध्यादशीत्यंगुलैः ॥२३॥
) જેઇએ
અર્થ:—આઠ હાથના યત્રને આડે હાથની કૃણિની ( ગે પણ તે કૃણિનીના વિસ્તાર ( ગાણુના ચાડાની પહેાળાઇ ) ખાર આંશુળના કરવા, તથા બે સ્તંભાએ વચ્ચે છ હાથની પહોળાઇ રાખવી, તથા ત્રણ હાથની મર્કટિકા (માંકડી) કરવી, તથા ત્રણ હાથનું પાંજરું કરવું, તથા યંત્રના પાછળના ભાગે મંત્રીશ (૩૨) આંગુળની યષ્ટી કરવી ને તે યિષેની જાડાઇ તથા પાહાળાઇ આ આંગુળ સમ કરવી અને તેવા યંત્રને જે કુંડળ વેણી રાખવામાં આવે ત એશી (૮૦) આંગુળ બહાર નીકળતી રાખવી. ૨૩
કુંવપ્રા. यष्ट्यांमर्कटिकांविदध्यात् । लोहस्यकीलेनचचर्मणाच ॥ यंत्रप्रकुर्यादृदकाष्टकस्य । तन्यात्तथायोतिकयासमेतं ॥ २४ ॥
: