Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૪ ધો.
अन्नाद्यैर्धृततोय तैललवणैः काष्टैस्तृणाद्यैस्तथा यंत्रोपस्करबाणशस्त्रसुभटैः संपूरयेद्भूपतिः || ३ ||
અર્થઃ—એવા કિલ્લાએ ચાર પ્રકારના છે, તેમાં પ્રથમ ભૂમિ દુર્ગ, જે જળ દુર્ગ, ત્રીજો ગિરિદુર્ગ અને ચાથે! ગજ્જુર દુર્ગ છે. એ ચાર કિલ્લામાં ત્રીજો જે કે પર્વતના મસ્તક ઉપર હોય તે સર્વ કિલ્લાઓથી શ્રેષ્ઠ છે. કેમકે, તેવા દુર્ગમાં શત્રુ સહેલાઇથી પ્રવેશ કરી શકે નહિ.
( ૫ )
ઉપર અતાવેલા કિલ્લાઓમાં અન્ન, ઘી, પાણી, તેલ, લવણુ ( મીઠું ) ખળતણ, ઘાસ અને સંગ્રામની સામગ્રીના “યંત્રો, ” ઉપસ્કર ખણુ, શસ્ત્ર અને યુદ્ધ પ્રસગે ઉત્તમ પ્રકારે શત્રુ સામે લડીાણનાર એવા યેદ્ધાએ ઈત્યા દિ પૂર્ણ રીતે રાજાએ કિલ્લામાં રાખવાની તજવીજ રાખવી જોઇયે. ૩
૧ ભૂમિદુર્ગા એટલે જમીન ઉપર કિલ્લા હોય તે.
૨ જળદુર્ગા એટલે જેની ચારે તરફ પાણી હાય તે. જેમ, દ્વારકાં, લંકા વગેરે.
૭ ગિરિદુર્ગ એટલે પર્વતના મસ્તક ઉપર હાય તે. જેમ, ભૂજ, ચીડ, કુંભલમેર અજમેર, જયપુરના નારગઢ અને જૈધપુર વગેરેના કિલ્લા છે તે,
જ ગુજ્રર એટલે પર્વતો વચ્ચે હેય તે. જેમ, ઇડર વગેરે ઠેકાણે છે તે.
આઠ સુધી કાઠી રાખવામાં
↑ યત્ર એટલે તેપા અને અવાજ બીજા અનેક પ્રકારના જે કે, બળ વિના કળવર્ડ કાર્ય થાય તે, ઉપકર એટલું યામાં ભરવાની સામગ્રીમાં દારુ, ગાળા અને ખીજાં જાતાં અનેક સાધને હોય તે. + છાણુ એટલે તીરનુ નામ છે પણ બીજા પ્રકારનું ખાણું ડ્રાય છે તેન અગ્ન્યાસ્ત્ર કહે છે. તે ખાણાના ઉપયોગ હાલના વખતમાં થતા નથી પણ ગયા થોડા વર્ષો ઉપર ગે!સાંઇ લાકે બાણ ચલાવી જાણુતા હતા, તે ભાણે! લેાનાં થાય છે. તેની લબા એક ગજ સુધી હાય છે. તેમાં એકથી તે સાત આવે છે, અને તેમાં દારુ ભરી ભાડભુન્ત લેાક! પુવા ખાંડવાની દ્વિકુળી રાખે છે, તેવી ઢિકુળીવડે ખાંડવામાં આવે છે. તે બાણુ શત્રુની સેના સામે મુકતાં પ્યાદાને, ઘેાડેસ્વારને, 'ટના સ્વારને અને હાથીના સ્વારને મારવા હેય તે જમીનથી ચાર આંગળ, એક વેત અર્ધ હાથ, અને ગજ સુધી અનુક્રમે ઉંચુ રાખી, તે બાણુને એક તરફ લાકડી આંધી પછી ખાણુને ચલાવવામાં આવે છે તે વ ગેરવાકક હેાય તે તે બાણુ ઉલટી રીતે ગતિ તરની ફેાજમાં જઇ પડે; તે સેનાના પણ તે બાણુ ચક્રાકારે
હાય છે. તથા મેં તરવારા બાંધવામાં આવે છે. ખત મજબુત મનુષ્યો હાવાં જોઇએ. અગર કરી જે તરફથી મુકવામાં આવ્યું હોય તેજ સહાર કરી નાખે. તેજ રીતે શત્રુની સેનામાં કામ કરે છે, તાં જ્યારે એક ટ્રાફીમાંથી દારુ છૂટી રહે છે ત્યારે તે નીચે લાકા તેને ઉપાડી લેવા જાય છે. એટલામાં ભીજી કાડીમાં પાછું તેજ રીતે કામ શરુ કરે છે. એટલે તમામ લોકો તેને
પડી જાય છે, એટલે અગ્નિના પ્રવેશ થયે તુરત ચમકારી અવાજ સાંભ્