________________
(૩૬)
રાજાય.
ભાવે કરીને સહેવુ, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલુ ખેદદાયક અને ગમે તેટલુ રાત્ર છતાં, જે દુ:ખ અનંતકાળથી અનતિવાર સહન કરવુ પડયુ તે દુઃખ રહ્યુ તે માત્ર અજ્ઞાનાદિક કર્મથી. એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે.
૨. હવે જ્ઞાનપ્રાપ્તિનાં સાધના વિષે કષ્ટ વિચાર કરીએ. અપૂર્ણ
પૌપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતુ ઘન થતુ નથી; એ માટે થઇને છ
પર્યાપ્તિયુકત જે દેહ, તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એવા દેહ તે એક ઉશે કે, માનવદેહ પામેલા અનેક આત્મા
ઉત્તરમાં
માનવદેહ છે. ક્યા સ્થળે પ્રશ્ન આપણે માની શકીશું કે જે સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે, તેમનાં એ છે તા તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી ! એના ઉ પવિત્ર વચનામૃતની તેને શ્રુતિ નહીં હાય. શ્રુતિ વિના ધરસ સ્કાર થ
સ
ની;
અના
જો સંસ્કાર નથી, તેા પછી શ્રદ્ધા યાંથી હાય? અને જ્યાં એ એકકે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હાય? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને તેની શ્રેઢી એ પણ મામા પણ સાધનરૂપ છે. અક્મભૂમિ કે કેવળ ભૂમિમાં સર્વજ્ઞવચનામૃત મળતાં નથી તે પછી, માનવદેહ 'શુ ઉપયેાગના ? એ માટે થઇને આ ભૂમિ કે જે કર્મભૂમિ છે, તે પણ એક સાધનરૂપ છે. તત્ત્વની શ્રદ્ધા ઉપજવા અને ખાધ થવા માટે નિથ ગુરૂની આવશ્યકતા છે. દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાલી છે, તે કુળમાં થયેલા જન્મ પણ આત્મજ્ઞાનપ્રાપ્તિની હાનીરૂપજ છે; કારણ ધર્મ મતભેદ એ અતિ છે. પર પરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલુ જે દર્શન તે જ સત્ય છે, એવી વાત દુ:ખદાયક છે, એ માટે ભલુ
ભાવના બધાય છે; એથી કરીને પ તંત્ર આમ સાર્થક છે. આ સઘળી પ્રાપ્ય
કુળ પ્રાપ્ત થવું એ
જ્ઞાનપ્રાપ્તિમાં ગળી ચ તેમાં સપુષ્પ એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઇત્યાદિ ઉત્તમ સાધના છે. એ દ્વિતીય સાધનભેદ કા.
કરવા માંટે
૩. જો સાધન છે, તે તેને અનુકુળ દેશકાળ છે કે કેમ એ ત્રીજા ભેદના વિચાર કરીએ. ભારતમાં મહાવિદેહ પ૦ કમભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશભાવે અનુકૂલ છે. જિજ્ઞાસુ ભવ્ય, તમે સધળા આ કાળે ભારતમાં છે; માટે ભારત દેશ અનુકૂળ છે. કાળભાવ પ્રમાણે મતિ અને શ્રત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂલતા છે, કારણુ આ દુ;સમ પંચમ
Scanned by CamScanner