Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 54
________________ (૪૮) , રાજધ. જેટલે વખત આયુષ્યને તેટલો જ વખત જ ઉપાધિને રાખે મનુષ્યવનું સફળ થવું કયારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એવો નિશ્ચય કર જોઈએ. અને સફળપણ માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. આ * ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી છવને બંધન થયું છે, એ મહા લક્ષ રાખી તેવી, મિથ્યા વાસમા કેમ ટળે, એ માટે વિચાર કરવાને પરિચય રાખશે; f= : : : B.!! . ; ! છે ! '' , '; // જાણતા હે તેનું વિસ્મરણ કરજે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. પણ આ કાળમાં તે જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યુગ છે;–અને તે એકે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિમરણ કરવું ! ! ' . ' 3 '; 15 ડ [ પ રે 1 તત્ર વો મોહક : વ. હરમનુપરત 0 1 | " “તેને મેહ છે? અને તેને શોક છે? કે જે સર્વત્ર એકત્વ [પરમાત્મસ્વરૂપ ] ને જ જુએ છે.” , વાસ્તવિક સુખ જેની દ્રષ્ટિમાં આવ્યું હેત; તે જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું એક્ષસ્થાન ઉર્વલોકમાં હેત નહીં, પણ આ જગત જ મિક્ષ હેત. જ્ઞાનીને સર્વત્ર મેક્ષ છે, આ વાત જે કે યથાર્થ છે, તે પણ જયાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે, એવું જગત વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ.' Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146