________________
(૪૮)
,
રાજધ. જેટલે વખત આયુષ્યને તેટલો જ વખત જ ઉપાધિને રાખે મનુષ્યવનું સફળ થવું કયારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એવો નિશ્ચય કર જોઈએ. અને સફળપણ માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. આ
* ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી છવને બંધન થયું છે, એ મહા લક્ષ રાખી તેવી, મિથ્યા વાસમા કેમ ટળે, એ માટે વિચાર કરવાને પરિચય રાખશે; f= : : : B.!! . ; ! છે ! '' , '; //
જાણતા હે તેનું વિસ્મરણ કરજે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. પણ આ કાળમાં તે જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યુગ છે;–અને તે એકે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિમરણ કરવું ! ! ' . ' 3 '; 15 ડ [ પ રે
1 તત્ર વો મોહક : વ. હરમનુપરત 0 1 | " “તેને મેહ છે? અને તેને શોક છે? કે જે સર્વત્ર એકત્વ
[પરમાત્મસ્વરૂપ ] ને જ જુએ છે.” , વાસ્તવિક સુખ જેની દ્રષ્ટિમાં આવ્યું હેત; તે જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું એક્ષસ્થાન ઉર્વલોકમાં હેત નહીં, પણ આ જગત જ મિક્ષ હેત. જ્ઞાનીને સર્વત્ર મેક્ષ છે, આ વાત જે કે યથાર્થ છે, તે પણ જયાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે, એવું જગત વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ.'
Scanned by CamScanner