________________
ટ)
રાજધ,
સત્સંગ એજ મેક્ષનું પરમ સાધન છે. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતું નથી. સદ્ધર્મને ઘણું કરીને પજ રહે તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યા છે, સદ્ધર્મને જગ પુરૂષ વિના હોય નહીં, કારણ કે “અસતમાં “સત’ હેતું નથી. ઘણું કરીને પુરૂષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે ત્યારે, સદ્ધર્મપ સમાધિ મુમુક્ષુ પુરૂષને ક્યાંથી પ્રાપ્ત હેયી અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી, ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે? ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચય૫ પિતાને માને છે; જેને પ્રગટ અનુભવે પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલે જીવ અનાર્યરૂપે પિતાને દૃઢ માને છે, અને આર્યવને વિષે. મતિ કરતું નથી. માટે મોટા પુરૂષોએ અને તેને લઇને અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એજ મેક્ષનું પરમ સાધન છે. '': 14.' , , ! ', ' , " : {" '
આ પતાની યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરૂષને સંગ તે સત્સંગ કહ્યા છે. મેટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું કઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મેટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરુપસ્થિતિનું કારણું કઈ થઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું ? તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે, તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાનું મેક્ષ તે સંપુરૂષ છે. મોક્ષે ગયા છે એવા (અહં તાદિક) પુરૂષનું ચિંતન ઘણુ કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરૂષને નિશ્ચય થશે અને જેગ્યતાના કારણે જીવે સમ્યકત્વ પામે છે.'
: ', ' ,
Scanned by CamScanner