Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 142
________________ (૧૪૪) રાજધ. (૧૩૧) આત્માર્થિનું કર્તવ્ય. ઈદ્રિયનિગ્રહના અભ્યાસ પૂર્વક સત અને સત્સમાગમ નિરંતર-ઉપાસ યોગ્ય છે. ક્ષીણમેહપર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. (૧૩૨) સતપુરૂષાર્થતા. જે જ્ઞાની પુરૂષને દેહાભિમાન ટળ્યું છે, તેને કંઈ કરવું રહ્યું નથી; એમ છે તે પણ તેમને સર્વસંગપરિત્ય ગાદે સકુરૂષાર્થતા પરમ પુરૂષે ઉપકા ભૂત કહી છે. વર્ષ ૩૩ મું. (૧૩) સેવના સ્વાધ્યાય. હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેશ અનંતનું, ભાજન છું કરૂણુળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ ? નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉર માહિ; આપણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગને, નથી સસેવા જોગ; કેવળ અપરણતા નથી, નથી આશ્રય અનુગ પામર,શું કરી શકું,’ એ નથી વિવેક; ચરણ, શરણુ, ધીરજ નથી, મરણ સુધીની છે. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146