SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૪) રાજધ. (૧૩૧) આત્માર્થિનું કર્તવ્ય. ઈદ્રિયનિગ્રહના અભ્યાસ પૂર્વક સત અને સત્સમાગમ નિરંતર-ઉપાસ યોગ્ય છે. ક્ષીણમેહપર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. (૧૩૨) સતપુરૂષાર્થતા. જે જ્ઞાની પુરૂષને દેહાભિમાન ટળ્યું છે, તેને કંઈ કરવું રહ્યું નથી; એમ છે તે પણ તેમને સર્વસંગપરિત્ય ગાદે સકુરૂષાર્થતા પરમ પુરૂષે ઉપકા ભૂત કહી છે. વર્ષ ૩૩ મું. (૧૩) સેવના સ્વાધ્યાય. હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેશ અનંતનું, ભાજન છું કરૂણુળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ ? નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉર માહિ; આપણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગને, નથી સસેવા જોગ; કેવળ અપરણતા નથી, નથી આશ્રય અનુગ પામર,શું કરી શકું,’ એ નથી વિવેક; ચરણ, શરણુ, ધીરજ નથી, મરણ સુધીની છે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy