Page #1
--------------------------------------------------------------------------
________________
ન “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ પરથી ઉત્પન્ન કરેલ
R-st
રાજબોધ. ર-2
તે કેવી સેવા
જેણે આત્માને જાણે તેણે સર્વ જાણ્યું.'
શ્રી નિગ્રંથ પ્રવચન.
સંગ્રહકર્તા. મનસુખલાલ રવજીભાઈ મહેતા,
ઝવેરીબજાર, મુંબઈ
.બીજી આવૃત્તિ, નકલ ૫,૦૦૦,
સંવત ૧૮, , ,
સન ૧૮૧૩,
Scanned by CamScanner
Page #2
--------------------------------------------------------------------------
________________
નોંધ.
આ “રાજબોધ નામક ગ્રંથે પ્રથમ મુંબઈ નિવાસી મી. લખમશી હીરજી ઐશરી બી. એ. એલ. એલ. બી. તથા ડેકટર પુનશી હિરજી ઐશરી, એલ. એમ. એન્ડ એસ. એમણે છપાવી સાર્વજનિક લાભ અથે મફત વહેચે હતે.
આ ભાઈઓના અનુકરણીય પગલાનું અનુકરણ કરી આ પ્રત અમદાવાદ નિવાસી ભાઈ ચુનીલાલ લલુભાઈએ પિતાની પુત્રી બહેન ચંપા બહેનને અલ્પ વયે દેહત્યાગ થયે તેના સ્મરણાર્થે તૈયાર કરાવી છે. બહેન ચંપા બહેનને સંબંધ અમદાવાદ નિવાસી રેંકટર પોપટલાલ લલુભાઈની સાથે થયું હતું. તેને જન્મ સંવત્ ૧૯૪૨ ના ચૈત્ર વદ ૧૧ ને રોજ થયે હતું. અને દેહ-. ત્યાગ સંવત ૧૯૯૭ ના જે સુદ ૧૧ ને રોજ થયે હતો. આટલી નાની વયે એક પ્રિય પુત્રીને વિયોગ થતાં જે નેહરષ્ટિએ ખેદ થવો જોઈએ તે આવા વૈરાગ્ય નિમિત્ત કારણોમાં ફેરવવાનું ભાઈ ચુનીલાલનું પગલું બીજાઓને અનુકરણીય થઈ પડવું જોઈએ. આ પુસ્તક નીચેને સરનામે લખવાથી મળી શકશે.
શા. ચુનીલાલ લલુભાઈ વકીલ,
ફત્તાશાહની પિળ,
અમદાવાદ,
પ્રજાબંધુ પ્રી. વકસ...અમદાવાદ.
Scanned by CamScanner
Page #3
--------------------------------------------------------------------------
________________
આમુખ. “ The more I consider his lifo nnd luis writings, the more I consider him to have been the best Indian of his times. Indeed
I put him much higher than Tolstoy in religious perception. Both - Kavi and Tolstoy have lived as they havo preached.”
Mr. M. K. Gandhi. જેમ જેમ હું તેઓના જીવનને અને તેઓના લખાણનો વિશેષ વિચાર કરું છું, તેમ તેમ મારી વિશેષ પ્રતીતિ થાય છે કે તેઓ એમના સમયના સર્વોત્કૃષ્ટ હિંદી હતા. ખરેખર, હું તેઓને સ્ટેય કરતાં ધાર્મિક સ્વાનુભવ–આત્માનુભવ–માં વિશેષ ગણું છું. કવિ અને ડ્રાય બન્નેએ જેવા પ્રકારને તેઓએ ઉપદેશ આપે છે તે પ્રમાણેનું જ ચારિત્ર પાળ્યું છે.”
મી. એમ. કે. ગાંધી. - કાઉન્ટ ઢોસ્ટેય નામના રેશ્યન ફિલસુફનું નામ જંગ...સિદ્ધ છે. તેઓ એક સમર્થ રાજદ્વારી હોવા છતાં ધર્મ સંબંધીના વિષયમાં પણ એક તત્ત્વજ્ઞાની તરીકેની કીતિ સંપ્રાપ્ત કરી શક્યા હતા, એવી તેઓની ધર્મ વિચાર શોધક બુદ્ધિ હતી. તેના વિચારે પશ્ચિમ ભણુના સંસ્કાર કરતાં પૂર્વભણુના સંસ્કારોને વિશેષ મળતા આવે છે. આ સમર્થ રશ્યન ફિલસુફની સરખામણી કવિના બિરૂદથી પ્રખ્યાત થએલ સ્વર્ગીય શ્રીમાન રાજચંદ્રની સાથે હાલમાં કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં એશ્યાટિકનાં હિતને માટે અનેક સંકટ ભોગવી આજે સુધરેલી ગણાતી પૃથ્વી ઉપર શ્રીયુત મેહનઘસ કરમચંદ ગાંધી, બેરીસ્ટર–એટ–લૌએ પિતાનું નામ અમર કર્યું છે. શ્રીયુત ગાંધીને શ્રીમાન રાજચંદ્રની સાથે જાતિ
સમાગમ થયો હતો. શ્રીયુત ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં આવેલ તેંટાલ દેશના . હિંદીઓ પ્રત્યે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેઓએ ઉપર્યુક્ત સરખામણીશ્રીમામ્ રાજચંદ્રની અને કાઉન્ટ ઢોલોની-કરી છે.
જે રશ્યન તત્વજ્ઞ આખી સુધરેલી દુનિયામાં પોતાના જ્ઞાન ભંડળમાટે કીર્તિ સંપ્રાપ્ત કરી શક્યા છે તેની સરખામણીમાં ધાર્મિક સ્વાનુભવમાં શ્રીમાન રાજચંદ્ર વિરોષ આગળ વધી જાય છે એમ શ્રીયુત ગાંધીને અભિપ્રાય પ્રત્યેકે પ્રત્યેક હિંદિીને એક અત્યંત અભિમાન ઉત્પન્ન કર્યા વિના રહે તેમ નથી.
શ્રીમાન રાજચંદ્રનું નામ જૈન સમાજમાં એટલું બધું પ્રસિદ્ધ છે કે, તેઓને માટે વિશેષ માહિતી આપવાની જરુર નથી, છતાં તેના જીવનને સંક્ષિપ્ત ખ્યાલ અન્યત્ર આપ્યો છે. અલાહબાદમાં નીકળતા જાણીતા એંગ્લો ઇન્ડયન પત્ર પાયોનીયર” શ્રીમાન રાજચંદ્રના દત્સગ સમયે એક સ્થંભ લેખ લખી આજે પણ હિંદમાં કેવા પુરૂષો ઉત્પન્ન થાય છે તે બતાવવાના હેતુએ તે લેખને “આજના હિંદીએ” (Indians of Tc-day) નામનું મથાળું આપ્યું હતું,
Scanned by CamScanner
Page #4
--------------------------------------------------------------------------
________________
અમેરિકામાં જઈ જૈન વિષયક જ્ઞાનને પ્રચાર કરવા માટે જાણીતા થયેલા સ્વર્ગસ્થ વીચંદ રાઘવજી ગાંધીએ ચિકાગો શહેરમાં એક વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાનમાં તેઓએ પૂર્વના સમયમાં જૈનમાર્ગમાં કેવી અસાધારણ શક્તિઓના પુરૂનું ઉત્પન્ન થવું થતું હતું તે બતાવવા માટે આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનું ઉદાહરણ આપ્યું હતું; અને હાલના સમયમાં પણ જૈન માર્ગ પોતાને વિષે તેવા : પ્રકાર ની શક્તિઓ ધરાવનારા પુરૂષે ઉત્પન્ન કરવાનો ગર્વ લઈ શકે છે એમ બતાવવા માટે શ્રીમાન રાજચંદ્રની અસાધારણ શક્તિઓનું વિવેચન કરી બતાવ્યું હતું.
સ્વર્ગસ્થ વીરચંદ ગાંધી જેવા બાહોશ પુષે અમેરિકામાં જઈ પિતાના | માર્ચને વિષે જે પુરૂષની પ્રત્યક્ષતા બતાવવામાં ગર્વ ધર્યો હતો, તેમજ શ્રીયુત મેહનદાસ ગાંધી જેવા સમર્થ આત્મભોગ આપનાર વિદ્વાન રાજ્યકારીએ જે પુરૂષનું અનુકરણ કરવા માટે આફ્રિકામાં બેઠાં હિંદીઓને ઉપદેશ આપવામાં પોતાનું કર્તવ્ય વિચાર્યું છે તે પુરૂષનાં વચનને ડેક સંગ્રહ પ્રકટ કરવાનું મને ઉચિત લાગ્યું છે.
* આજની અને પ વર્ષ ઉપરની હિંદની સ્થિતિમાં આકાશ પાતાળ એટલે ભેિદ પડી ગયું છે. પસ્તાળાશ વર્ષ ઉપર ધાર્મિક, સામાજીક, અને રાજપ્રકરણી સ્થિતિ
જે દશા ભગવતી હતી, અને આજે ભગવે છે તેમાં સામાન્યમાં સામાન્ય અવલકનારને ન કહી શકાય એવો ભેદ દૃષ્ટિગોચર થાય છે. હિંદની સર્વ સામાન્ય સ્થિતિ આજેથી ૫ વર્ષ ઉપર આ રીતે, જે દશા ભગવતી હતી તેના પરિણામમાં જેન માર્ગની સ્થિતિને વિચાર, જે બરાબર કરવામાં આવે, તો જણાય કે, તે સમયે જન ભાગની સ્થિતિની દશા ઘણું જ મંદ હતી. જે સમયે આવી સ્થિતિ વતી હતી તે સમયે અત્યારે જાહેર રીતે સ્વીકારાએલાં અસાધારણ શક્તિના આ પુરૂષનું જન્મવું જેના ભાગમાં થયું હતું. - મહાન અંગ્રેજ લેખક મીટબર્ક કહે છે કે, દુનિયા ૫૦ વર્ષ પાછળ છે. આ લેખકને કહેવાનો અભિપ્રાય એવા પ્રકારનું છે કે, દુનિયાએ આજે જે વાત વસ્તુતઃ
સમજવી જોઈએ, તે પચાસ વર્ષ પછી સમજતી થાય છે. શ્રીમાન રાજચંદ્ર * જ્યારે સમાજે સન્મુખ આવ્યા ત્યારે જૈન સમાજની સ્થિતિ અનેક પ્રકારના મ
તમતાંતરમાં મશગુલ હતી. લોકોને એવું મનાવવામાં આવ્યું હતું કે પોતે જે. કુ. વળમાં જન્મ્યા હોઇએ તે કુળના સંપ્રદાયના ધર્મ વિચારે ગમે તેવા હોય પરંતુ તેને વળગી રહેવામાં જ કલ્યાણ છે. આ ઈલાકાની તરફમાં જૈનના બે મુખ્ય ગચ્છમાં
અનેક અલ્પ અલ્પ બાબતમાં વિખવાદ ચાલ્યા કરતો હતો. સંવત ૧૯૪૩ ની ? સાલ કે જે સાલની લગભગના વર્ષો “સમકિત સાર” અને “સમકિત શબ્દાર” રૂપી લેશોનાં સ્થાન હતાં, ત્યારે માત્ર અઢાર વર્ષની વયે શ્રીમાન રાજચંદ્ર જૈન , માર્ગની દશાનું નીચે પ્રમાણે અવલોકન કરી શક્યા હતા –
“જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદા ગ્રથી જે જાળ માંડી બેઠા છે, મહાવીર ભગવાનના ભJથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું
Scanned by CamScanner
Page #5
--------------------------------------------------------------------------
________________
માત્ર દિયાભાવપર રાચતા રહ્યા જેનું પરિણામ દૃષ્ટિગોચર છે. અંગ્રેજોના શોધમાં
આવેલી પૃથ્વિની વસતિ લગભગ દોઢ અબજની ગણાઇ છે, તેમાં સર્વ ગની - મળીને જૈન પ્રબ માત્ર વીસ લાખ (છેલ્લા વસતિ પત્રક પ્રમાણે લગભગ ૧૩લા
ખની લગભગ છે એ પ્રબ તે પ્રમાણે પાસની છે. એમાંથી હું ધારું છું કે, નવ તત્વને પઠન રૂપે બે હજાર પુરૂ પણ માંડ જાણતા હશે; મનન અને વિચાર
પૂર્વ નાણુનારા તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરૂ પણ નહીં હશે; | ક્યારે આવી સ્થિતિ તત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી
પડયા છે. સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુમ તત્વ પ્રમાદ સ્થિતિમાં આવી પડયું છે. - તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગધેલાં મહાન શાસે એકત્ર કરવા, પડેલા ગુચ્છનાં મતમતાંતરને ટાળવા તેમજ ધમ વિદ્યાને પ્રફુલ્લિત કરવાની અવશ્ય છે એમ દશાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢથએલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રજન નથી ત્યાં સુધી શાસનની પણ ઉન્નતિ નથી. વાડામાં બેસી રહેવા કરતાં મતમતાંતર હજી એમ કરવું ઉચિત છે. હું ઇચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ, જેનાંતર ગચ્છ મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્ય મંડલનું લક્ષ આવે અને મમત્વ જાઓ.” * આ વિચાર સંવત્ ૧૯૪૩ ની સાલમાં સમાજ સમક્ષ મુક્યા હતા. આ સમય એ હતો કે, જ્યારે સમાજને લક્ષ બહુધા મતમતાંતરનાં રક્ષણ કરવામાં, અને શુષ્ક ક્રિયાઓમાં કલ્યાણું માની લેવામાં આવતું હતું. જ્ઞાન, આત્મજ્ઞાન કે તત્વજ્ઞાનનો લિલ જ લગભગ આવરણ પામી ન હતા. જ્યારે શ્રીમાન રાજચંટે સમાજને પિતાનું જીવન કર્તવ્ય આત્મત્ર સંબંધે શું છે તે જાહેર કર્યું ત્યારે સમાજને તે વાત પર કહ્યા તેમ મી. અના કહેવા પ્રમાણે ન સમજઇ પણ, હવે તે વાત ઉપર લક્ષ્મ જતા ય છે, એ જોઇ સંતોષ થાય છે. ' ', જનને વિષે મુખ્ય બે શાખાઓ છે. શ્વેતાંબર અને દિગંબર. લગભગ બે હબાર વર્ષ થયાં તેઓની વચ્ચે અભિપ્રાય ભેદ એ થઈ ગયે હતો કે કેમ જાણે તેઓ એબીબના પ્રતિપક્ષીઓ હોય. શ્રીમાન રાજચંદ્ર આ બે શાખાઓના સંબંધમાં આ પ્રમાણે અભિપ્રાય ધારણ કર્યો હતે. . “શરીરાદિ બળ ઘટવાથી સવ મનુષ્યથી માત્ર દિગમ્બર વૃત્તિએ વર્નને ચારિત્રને નિવાહ ન થઈ શકે તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક કવેતામ્બરપણેથી - વર્તમાનકાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા થગ્ય નથી. તેમ જ વસ્ત્રને આગ્રહ કરી દિગમ્બર વૃત્તિને એકાંતે નિષેધ કરી વક્રમૂદિ દશરથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તાવ્ય નથી. દિગમ્બરપણુ
અને કતાઍરપણું દેશ, કાળ, અધિકારીને ઉપકારના હેતુ છે, એટલે જ્યાં • જ્ઞાનીએ જેમ ઉપદેર્યું તેમ પ્રવર્તાતાં આત્માર્થ જ છે.”
શ્રીમાન રાજચંદ્રના આ વિચારો સંવત્ ૧૫૩ માં લખાયા છે; અને ત્યારબાદ જ જનના સર્વ સમુદાયમાં મતમતાંતર થળી અવિભક્ત જૈન સ્થિતિ લાવવાનો : ઘો પરિશ્રમ ચાલી રહ્યો છે.
Scanned by CamScanner
Page #6
--------------------------------------------------------------------------
________________
: “જ્ઞાનીઓને સ્વસંપ્રદાય મોહ હોઈ શકે જ નહીં. તેઓને વસ્તુસ્થિતિ પ્રાપ્ત
કરવાનો જ સતત લક્ષ્ય રહ્યા કરે છે; તેઓના ચિત્તમાં જૈન, વેદાંત, સાંખ્ય કે • ગમે તે દેશનને પક્ષપાત હેતે જ નથી, તેઓની સ્થિરતા માત્ર તત્ત્વની યથા(ા પ્રત્યે જ હોય છે. એકવીશ વર્ષની વયે એટલે સંવત ૧૮૪૫ માં તેઓના - નીચેના લખાએલા વિચારે તેઓને ધમઆદશ બતાવે છે : : - “મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરૂષે મેક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે .. પામ્યા છે, તે તે સઘળા સત્પરૂ એક જ માથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે અને ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી; ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી; માન્યામાન્ય નથી; તે સ: રળ માગે છે, તે સમાધિ માગ તે છે, તથા તે સ્થિર માર્ગ છે; અને સ્વાભાવિક - શાંતિ સ્વરૂપે છે. સર્વ.કાળે માર્ગનું હોવાપણું છે. માગના મમને પામ્યા વિના - ઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનને પામતા નથી, અને ભવિષ્યકાળે
પામશે નહીં. શ્રી જિને સહસ્ત્ર ક્રિયાઓ અને સહસ્ત્ર. ઉપદેશોએ એક જ માગ " આપવા માટે કહ્યાં છે; ને તે માગ ને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તે તે સફળ છે, અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને તે ઉપદેશ ગ્રહણ થાય તો તે સો નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે; જે વાટેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાત ગમે - ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યુગમાં જ્યારે પમાશે ત્યારે પવિત્ર, શાશ્વત સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે, તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય. સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટકયા છે, તથા અટકશે, અને અટક્યા હતા. કઈ પણ ધમ સંબંધી મતભેદ છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક થશે એજ માર્ગ સંશોધન કરવાનું છે. વિશેષ
શું કહેવું છે. તે માર્ગ આત્મામાં રહ્યું છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ–નિગ્રંથ આત્મા' જ્યારે યોગ્યતા ગણી જે આત્મત્વ અપશે-ઉદય આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે,
ત્યારે જ તેની વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કેઈ મોક્ષ . પામ્યા નથી, વિચારીને જેણે મતભેદને ટાળે તે અંતર્વત્તિને પામી ક્રમેકરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે, અને પામશે.”
પ્રોફેસર બ. ક. ઠાકોરે શ્રીમાનના વિચારોનું અવલોકન કર્યા બાદ એવા અભિપ્રાયને નિશ્ચય કર્યો હતો કે શ્રીમાન રાજચંદ્ર એક જન્મવિરાગી (Born ascetic) હતા. તેઓની બાલચથી જ તેઓને વિષે વૈરાગ્ય હતા. તેઓની આ ભજ્ઞાનની કઈ ભૂમિએ સ્થિરતા હશે તેને વિચાર કરવાને માટે તેઓશ્રીના વિચારેના મનનની નિયમાં જરૂર છે.
આજ જડવાદના જમાનામાં આત્મવાદની પ્રતીતિ માંથી ઓછી થતી જાય છે. - જેઓ શ્રીમાન રાજચંદ્રને તેઓની દશાને તેના વિચારને અને તેઓના જ્ઞાન, દશન, ચારિત્રને અવલોકશે તેમને આત્માની પ્રતીતિ સહેજે થયા વિના નહીં જ રહે
-
Scanned by CamScanner
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન રાજચંદ્રના વિચારને સંગ્રહ ૭૦૦ પૃષ્ટને એક ભવ્ય ગ્રંથના આ કારે પ્રજા સન્મુખ કયારને રજુ થયેલ છેઆ સંગ્રહમાં તેઓના તત્ત્વજ્ઞાન સં. બધીના નિર્ણયે, તેઓની આત્યંતર દશાનાં અવલોકન, અને અનેક પરમાથી આ સંબંધીના વિષય છે. તત્વજ્ઞાન કે સિદ્ધાંતજ્ઞાન જેવાં કઠણ વિષયોના અધિકાઆ રીઓ માટે તે ગ્રંથનું અવલોકન યુગ્ય છે.
- શ્રીમાન રાજચંદ્રના વિચારોના ઉપયુંક્ત ૭૦૦ પૃષ્ઠના સંગ્રહમાંથી ઉપદેશ ભાગમાંથી કેટલીક ચુંટણુઓ ( Selections ) કરી આ પુસ્તકને “રાજબોધ” ના નામથી પ્રકટ કર્યું છે, અર્થાત્ શ્રીમાન રાજેચઢે કરેલા બોધ વિભા
ના સંગ્રહનું નામ રાજબધ” આપ્યું છે: - આ રાજબધ” માં આવેલાં વિચારોને માટે અભિપ્રાય આપવાની કયાં જરૂર છે. 2. જે પુરૂષે આત્માનુભવથી વિચારે બતાવ્યા છે તે પુરૂષના વિચારના સંબંધમાં બાહ્યદ્રષ્ટિ શે અભિપ્રાય આપે ? એને સંબંધમાં વિશેષ નહી કહેતાં - શ્રીયુત મોહનદાસ ગાંધીના શબ્દોમાં જ, તે વિચારોથી કેટલી શાંતિ મળે છે તે
જણાવવું બસ થઈ પડશે. “તેઓનાં આ પુસ્તકો મેં વાંચ્યાં છે, અને તેણે મને - સર્વહૃષ્ટ શાંતિ આપી છે.”
આ ગ્રથમાંના વિચારો એક જન મહાનુભાવના હોવા છતાં તે કોઈ પણ દશમના અનુયાયી વાંચતાં વિચારતાં એમ જે અનુભવી શકશે કે, તે વિચારે - કોઈ પણ સંપ્રદાયના મમત્વને માટેના નથી પરંતુ આત્મતૃપ્રાપ્તિ માટેના છે. તેથી આ મકાણે જ થઈ શકવાનું જ્ઞાનીની દૃષ્ટિ સદેવ એક જ વસ્તુની
પ્રાપ્તિ માટે હેાય છે, અને તે વસ્તુ તે આત્મસ્વરૂપ છે. શ્રીમાન રાજચંદ્રને * આખ્યત્ર લક્ષ-પરમ મનેર–શું હતો તે સુજ્ઞ વાચક આ પુસ્તકના અંતમાં આપેલ કાવ્યપરથી જોઇ શકશે.
: શ્રીમાન રાજચંદ્રનું જીવન આધ્યાત્મિક હોઇ તેઓનું આલેખન શી રીતે કરવું ? તેઓની દશા તેના જ શબ્દોમાં કહેવી યોગ્ય થઈ પડશે
ધ રે દિવસ આ અહો,
જાગી રે શાંતિ અપૂર્વ રે; , , , , , દશ વર્ષે રે ધારા ઉલસી, - મટો ઉદય કર્મનો ગર્વ છે. '
ધન્ય ઓગણસેં ને એકત્રીસે, . [ આ અપૂર્વ અનુસાર, ઓગણસેં ને બેતાળીસું,
અદ્ભુત વૈરાગ્ય ધાર રે.
ધય૦
Scanned by CamScanner
Page #8
--------------------------------------------------------------------------
________________
ઓગણીસે' ને સુડતાલીસે', સમતિ શુદ્ધ પ્રકાશ્યુ
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યુ ત્યાં આવ્યા રે ઉદય કારમા, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે;
જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે ર્ચ રે.
વધતું એમજ ચાલિયું,
હવે દીસે ક્ષીણ કાંઇ રે;
ક્રમે કરીને તે જશે,
એમ ભાસે મન માંહિ રે
યથા હેતુ જે ચિત્તના,
સત્ય ધર્મના ઉદ્ધાર રે;
થશે અવશ્ય આ દેહથી,
એમ થયા નિરધાર રે. આવી અપૂર્વ વૃત્તિ અહા, થશે અપ્રમત ચેાગ ૨;
કેવળ લગભગ ભૂમિકા,
શિને દેહ વિયેાગ રે.
અવસ્ય કર્મનો ભાગ છે, ભાગવવા અવશેષ તેથી દેહ એકજ ધારીને, નમું સ્વરૂપ સ્વદેરા રે.
ધન્યવ
ધન્ય
ધન્ય
ધન્ય
ન્ય
ધન્ય
..
વાંચનાર વર્ગને આ આખું' પુસ્તક સાદ્યુત વાંચવા, વિચારવા અને મનન કરવા વિનંતિ છે. અને તેથી તેઓને અવશ્ય આત્માનă થશે એવી મારી ખાત્રી છે. ‘ રાજબાધ ’ નામ રાખવામાં શિવાજી મહારાજ પ્રત્યે કરેલા રામદાસ સ્વા મીના ઉપદેશ ગ્રંથનું નામ “ દામેાધ ” રાખેલું છે તેનું અનુકરણ કર્યું છે. હું. આશા રાખું' છું કે, આ પુસ્તક જે જે મહેના, ભાઇ પાસે જો તે તેને સદુપયોગ કરો, અને અન્ય જીવાને પણ તેને લાભ મળે તેવી બ્યવસ્થા કરરો. આ પુસ્તક તૈયાર કરવામાં સ્વ. ભાઈ ગાવીધ્રુજી ઉત્સાહ હતા.
મૂળજી મેપાણીના બહુ
Scanned by CamScanner
Page #9
--------------------------------------------------------------------------
________________
રાજોધ. વર્ષ ૧૬ મુ.
અનુપ્રેક્ષા વિચાર.
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જ્વળ આત્માઓને સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. આહ્રષ્ટિથી જ્યાં સુધી ઉજવળ આત્મા સ ંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા કવચિત્ દુલ્હલ છે; તાપણુ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં એ કથનનુ પ્રમાણ કેવળ સુલભ છે એ નિઃસશય છે.
એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સધળાં પ્રાણીઓ, માવિયા, અને દેવ દાનવિયા એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યાગમાં ગુંથાયાં રહે છે; પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેએ વિશ્રમ પામે છે, તે સ ંસારમાં નાના પ્રકારનાં સુખને આરેાપ કરે છે. અતિ અવ લેાકનથી એમ સિદ્ધ છે કે તે આરેપ વૃથા છે, એ આરેપને અનારાપ કરવા વાળા વિરલા માનવિયે વિવેકના પ્રકાશવડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. જે સુખ ભયવાળાં છે તે સુખ, સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભાગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમજ પરિણામે મહા તાપ, અનંત શાક, અને અનંત ભય છે, તે વસ્તુનુ સુખ તે માત્ર નામનુ સુખ છેવા નથી જ. આમ હાવાથી તેની અનુરક્તતા વિવેકી કરતા નધી. સંસારનાં પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણુ, સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેના ત્યાગ કરીને યાગમાં પરમાનંદ માની સત્ય મનઃ વીરતાથી અન્ય પામર આત્માને ભતૃહિર ઉપદેશે છે કેઃ—
ભેાગે રાગભય, કુલે સ્મ્રુતિભય, વિત્તે માને દૈન્યલય, મકે રિપુભય, રૂપે
નૃપાશ્ચાદ્ભય, તરૂણ્યા ભય;
Scanned by CamScanner
Page #10
--------------------------------------------------------------------------
________________
(૨)
રાજોધ.
શાસ્ત્ર વાદભય, ગુણૅ અલભય, કાર્ય કૃતાંતાક્ર્મય, સવ" વસ્તુ ભાન્વિત ભુવિ નૃણાં, વૈરાગ્યમેવાભય
ભાવાર્થે :—જગતને વિષે ભાગમાં રાગને ભય છે; કુળને પડવાના ભય છે; લક્ષ્મીમાં રાજાનેા ભય છે; ભાનમાં દીનતાનેા ભય છે; બળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીનેા ભય છે; શાસ્ત્રમાં વાદના ભય છે; ગુણમાં ખળ ભય છે; અને કાયાપર કાળના ભય છેઃ એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે. !!!
મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજ્વળ આત્મા સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્ત્વજ્ઞાનનુ દહન કરવા ભર્તૃહરિએ સકળ તત્ત્વવેત્તાના સિદ્ધાંતરહસ્યરુપ અને સ્વાનુભવીસ ંસારશેાકનું તાદ્દશ્ય ચિત્ર આપ્યુ છે. એણે જે જે વસ્તુઓપર ભયની છાયા પ્રદર્શિત કરી છે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઇ છે. સંસારનુ સર્વાંત્તમ સાહિત્ય જે ભાગ તે તે રાગનુ ધામ ; મનુષ્ય ઉંચ કુળથી સુખ માને તેવુ છે ત્યાં પડતીને ભય દેખાડયા; સંસારચક્રમાં વ્યવહારને '' ચલાવવાને ઈંડરૂપ લક્ષ્મી તે રાજા પ્રત્યાક્રિકના ભયથી ભરેલી છે; કાઇ પણ કૃત્ય કરી યશેકીર્ત્તિથી માન પામવું કે માનવુ એમ સંસારના પામર જીવાની અભિલાષા છે તે ત્યાં મહા દીનતા તે કાંગાયતના ભય છે; બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તે ત્યાં શત્રુને ભય રહ્યા છે; રૂપ કાંતિ એ ભાગીને મેાહિની રૂપ છે તે ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિર ંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગુ'થી કાઢેલી શાસ્રજાળ-તેમાં વિવાદના ભય ૫રહ્યા છે; કાઇ પણ સાંસારિક સુખને ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખળ મનુષ્યની નિદાને લીધે લયાન્વિત છે; જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા, તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનેાહર પણ ચપળ સાહિત્ય ભયથી ભર્યાં છે. વિવેકથી વિચારતાં જયાં ભય છે ત્યાં કેવળ શાકજ છે, જ્યાં શાક હાય ત્યાં સુખના અભાવ છે; અને જ્યાં સુખના અભાવ રહ્યા છે ત્યાં તેના તિરસ્કાર કરવા થેાચિત છે.
યેાગીંદ્ર ભર્તૃહરિ એકજ એમ કહી ગયા છે તેમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણુ સમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભતૃહિર સમાન, અને ભર્તૃહરિથી
Scanned by CamScanner
Page #11
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૬ મું.
(૩) કનિષ્ટ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એ કોઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્ત્વજ્ઞાનીઓનું ઉપજવું થયું નથી. એ તત્ત્વવેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શેકરૂપ ગણાવી છે; એ એમના અગાધ 'વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીક, શંકર, મૈતમ, પાતંજલી, કપિલ, અને યુવરાજ શુધેદને પિતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્ય છે તેનું રહસ્ય, નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે.
“ અહે લેકે ! સંસારરુપી સમુદ્ર અનંત અને અપાર છે. એને પાર પામવા પુરૂષાર્થને ઉપયોગ કરો ! ઉપયોગ કરો !!”
એમ ઉપદેશવામાં એમને હેતુ પ્રત્યેક પ્રાણીઓને શેકમુક્ત કરવાનો હતો. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવરનાં વચન સર્વ સ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શકિપ તેમજ દુઃખપ્રદ છે. અહ, ભવ્ય લેકે! એમાં માધુરી મોહિની ન આણતાં એથી નિવૃત્ત થાઓ! નિવૃત્ત થાઓ !
મહાવીરને એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. એનાં - સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે ; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણિ કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્ય લક્ષ્મી, અને મહા પ્રતાપી સ્વજન પરિવારને સમૂહ છતાં તેના મોહને ઉતારી દઈ જ્ઞાનદર્શનયોગપરાયણ થઈ એણે જે અભૂતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં, આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તવાભિલાષીને મુખકમળથી મહાવીર કહેવરાવે છે કે:
અવે અસાસયંમિ સંસારંભિદુખપઉરાએ
કિનામદુર્થાતકસ્મય જેણાહંદુગઈ નાછેડ્યા. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ? એ ગાથામાં - એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છે. - અધવે અસાસંયમિ–આ મહદ્ તત્ત્વજ્ઞાનપ્રાસાદિભૂત વચને પ્રવૃત્તિમુક્ત યોગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ‘ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીઓ તેને ત્યાગ કરે છે; એ
Scanned by CamScanner
Page #12
--------------------------------------------------------------------------
________________
(૪)
રાજધ, તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમકાર છે. એ અતિ મેધાવિ અને પુરુષાર્થની
સ્કુરણ કરી મહા યોગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્વજ્ઞાનીઓની જમણું નથી, પરંતુ એ સઘળા તત્વજ્ઞાનીઓ કે તત્ત્વજ્ઞાનચંદની સેળે કળાઓથી પૂર્ણ હોતા નથી; આ જ કારણથી સર્વર મહાવીરનાં વચન તત્વજ્ઞાનને માટે જે પ્રમાણે આપે છે તે મહબૂત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તિર્યકરો થયા છે તેમણે નિસ્પૃહતાથી ઉપદેશ આપીને જમતાહિતીની પદવી પ્રાપ્ત કરી છે.
સંસારમાં જે એકાંત અને અનંત ભરપૂર તાપ છે તે ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુનને વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન એનું સેવન કરવું; લેભ. ક્રોધ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શિક, અજ્ઞાન, મિયા એ સઘળાને ત્યાગ કરે. આમ સર્વદર્શનનો સાર સામાન્ય રીતે છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે.
પ્રભુ ભજે, નીતિ સજો, પર પરેપકાર » ખરે! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કેઈએ કેઈ પ્રકારની અને કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદ્દેશે તો સમતુલ દસ થાય તેવું છે; પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવાન તે સિદાર્થ રાજાને પુત્ર પ્રથમ પદવીને ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષ પૂર્વે જણાવ્યા છે તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સશે મંગળમયરૂપે બેધવામાં એ રાજપુત્ર વધી ગયો છે. એ માટે એને અનંત ધન્યવાદ છાજે છે!
એ સઘળા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રોજન વા શું પરિણામ એને નિવેડે હવે લઈએ. સઘળા ઉપદેશકે એમ કહેતા આવ્યા છે કે એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયોજન દુઃખની નિવૃત્તિ. એજ માટે સવે દર્શનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. સૂત્રમાં દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચોવીશમી ગાથાના ત્રીજ ચરણમાં કહ્યું છે કે
Scanned by CamScanner
Page #13
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૬ મું. ' નિવ્વાણ સેઢા જહ સવ્યધમ્મા
બધાય ધર્મમાં મુકિતને એક કહી છે. ' સારાંશે મુક્તિ એટલે સંસારના શોકથી મુકત થવું. પરિણામમાં જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમસુખ અને પરમાનંદતે અખંડ નિવાસ છે, જન્મ મરણની વિટંબનાને અભાવ છે, શોકનો ને દુઃખને ક્ષય છે, એવા એ વિજ્ઞાન વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. : આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈએ કે તે અનંત શેક અને અનંત દુ:ખની નિવૃત્તિ, એના એ જ સાંસારિક વિષયથી નથી. રધિરથી રુધિરને ડાઘ જાતે નથી; પણ જળથી તેને અભાવ છે; તેમ મૃગારથી વા શૃંગારમિશ્રિતધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગજળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે. અને એ જ માટે વીતરાગનાં વચનોમાં અતુત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષયને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદીધ્યાસન કરી હે માનવ! આત્માને ઉજવળ કરી
અનિત્ય ભાવના. વિદ્યુતલક્ષ્મી પ્રભુતાપતંગ, આયુષ્ય તે તો જળના તરંગ;
પુરંદરીચાપ અનંગરંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ! છેલક્ષ્મી વિજળી જેવી છે. વિજળીનો ઝબકારો જેમ થઈને એલિવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગ રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડા કાળ રહી હાથમાંથી જ રહે છે. આયુષ્ય પાણીનાં મોજા જેવું છે. પાણીને હિલોળે આવ્યું કે ગયે, તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતા ઇદના ઘનુષ્ય જેવા છે. જેમ ઇન્દ્રધનુષ્ય વિષકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ વિનામાં કામના વિકાર ફળિભૂત થઈ જરા વયમાં જતા રહે છે. ટુંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓને સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય કે એ સઘળાં ચપળ અને
Scanned by CamScanner
Page #14
--------------------------------------------------------------------------
________________
(૬)
રાજધ. વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્યવસ્તુને પ્રાપ્ત કર!
પામર પ્રાણીઓ સંસારના સ્વમવતુ સુખસમુદાયને મહાનંદપ માની બેઠા છે. તત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ મિથ્યા જાય છે. પામર ભવ્ય સંસારમાં સુખ માની બેસે છે અને ભોગવ્યા તુલ્ય ગણે છે; પણ તે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નની એક વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી, અને ચપળ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મયને શોધે છે.
અશરણ ભાવના. . સર્વને ધર્મ સુશણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી - અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈન બાંહા ન્હાશે. - સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિરyડતાથી બેધે ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ્ય, આરાધ. તું કેવળ અનાથપે છે તે સનાથ થઈશ. એના વિના ભવાટવિભ્રમણમાં તારી બાંહ્ય કોઈ સહાનાર નથી. સંસારના જે આત્માઓ માયિક સુખને કે અવદર્શનને શરણુ૫ માને તે અધોગતિ પામે, તેમ જ સવ અનાથ રહે. * * *
* - આ આપણે આત્મા જ દુઃખની ભરેલી વૈતરણું કરનાર છે; આપણે આત્મા જ ક્રૂર શાલ્મલીવક્ષના દુ:ખને ઉપજાવનાર છે; આપણો આત્મા જ મનવાંચ્છિત વસ્તુ રૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયના સુખને ઉપજાવનાર છે; આપણે આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણે આત્મા જ કર્મ કરનાર છે; આપણો આત્મા જ તે કર્મને ટાળનાર છે; આપણે આત્મા જ દુઃખે પાર્જન કરનાર છે; આપણે આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણે આભા જ મિત્ર ને આપણે આત્મા જ વૈરી છે. આપણે આત્મા કનિષ્ટ આચારે સ્થિત અને આપણે આત્મા જ નિર્મળ આચાર સ્થિત રહ્યા છે, *
*
* સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાને ત્યાગ કરી સત્ય શરણ
Scanned by CamScanner
Page #15
--------------------------------------------------------------------------
________________
(૭)
વર્ષ ૧૬ મું. ૫ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવ. અંતે એ જ મુકિતના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે! સનાથ થવા પુરુષાર્થ કરે એ જ શ્રેય છે!
એકત્વ ભાવના, - શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કઈ અન્ય લઈ ન શકાય;
એ ભગવે એક સ્વ આત્મ પતે, એકવ એથી નય સુજ્ઞ ગતે. - શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિકના જે ઉપદ્રવ થાય છે તે, સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કેઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પિતાને આત્મા પિતે જ ભોગવે છે; એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી; તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકે આપણે આત્મા જ ભગવે છે; એ એકલો • આવે છે, એકલો જાય છે, એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરૂષો એકત્વને નિરંતર શોધે છે. * * *
દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તો પણ, એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળવા અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરૂષ પરમત્કૃષ્ટ છે. આત્મા સંગાતે યુદ્ધ ઉચિત છે, બહિર યુદ્ધનું શું પ્રયોજન છે ? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચ ઇંદ્રિયોને, ક્રોધને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દેહિલાં છે. જેણે મને ગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. - મહિને મહિને જે દશ લાખ ગાયનાં દાન દે તે પણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમગ્રહણ તે પરમ શ્રેયનું કારણ છે. ગાયોનું દાન નથી કરતે પરંતુ જે પુરુષ સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે.
બાલ અવિવેકી ગમે તેવા ઉગ્ર તપ કરે, પરંતુ મૃતધર્મસમ્યફ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સેળ કળા જેવી કેમ ગણાય!
મેરુ પર્વત જેવા કદાચિત સેના પાનાં અસંખ્ય પર્વત હોય તો પણ લાભી મનુષ્યની તૃષ્ણ છીપતી નથી. કિંચિત માત્ર તે સંતેષ પામતે નથી.
Scanned by CamScanner
Page #16
--------------------------------------------------------------------------
________________
(૮)
- રાજધ. તૃષ્ણ આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લે.ભી મનુષ્યની તૃષ્ણ ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ટતા છે, માટે સતિષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષ આચરે છે.
કામગ છે તે શલ સરીખા છે, કામગ છે તે વિષ સરીખા છે, કામગ છે તે સપના તુલ્ય છે; જેની વાંછનાથી છવ નરકાદિક અર્ધગતિને વિષે જાય છે. તેમજ કેપે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે. માયાએ કરીને સગતિનો વિનાશ હોય છે. લાભ થકી આ બેંક પરલેકને ભય હોય છે.
, અન્યત્વ ભાવના.
. '' ના મારાં તન રૂ૫ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, 1} : | ના મારો ભૂત સ્નેહિ સ્વજન કે, ને ગેત્ર કે રાત ના; 3* 1 ના મારાં ધન ધામ યૌવન ધરે, એ મેહઅજ્ઞાવના,
રે રે! જીવ વિચાર એમજ સદા, અન્યત્વદા ભાવના, - આ શરીર તે મારું નથી, આ ૫ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારાં નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ વન તે મારું નથી; અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાને છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાને વિચાર કર, વિચાર કર.
અશુચિ ભાવના : ખાણું મૂત્રને મળની, રેગ જરાનું નિવાસનું ધામ;, કાયા એવી ગર્ણને, માન ત્યજીને કર સાર્થક આમ.
મળ ને મૂત્રની ખાણુરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણું હે ચૈતન્ય! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર ! '
Scanned by CamScanner
Page #17
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૬ મું. - રક્તપિત જેવા સદૈવ લોહી પરથી ગગતા મહા રોગની ઉત્પત્તિ જે કાયામાં છે; પળમાં વણસી જવાનો જેને સ્વભાવ છે; જેનાં પ્રત્યેક રોમે " પિણા બબ્બે રોગને નિવાસ છે; તેવાં સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી સવા પાંચ કરોડ રોગને તે ભંડાર છે (એમ વિવેકથી સિદ્ધ છે.) ; અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રેગ જે કાયામાં દેખાવ દે છે; મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, ૫ અને લેમ્બથી જેનું બંધારણ ટક્યું છે; ત્વચાથી માત્ર જેની મનહરતા છે; તે કાયાને મેહ, ખરે! વિભ્રમ જ છે. તે કાયામાં અહે પામર! તું શું મહે છે? એ કિંચિત્ સ્તુતિપાત્ર નથી.
આમ છતાં પણ આગળ ઉપર મનુષ્ય દેહને સર્વ દેહત્તમ કહેવું પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામ માત્ર વ્યાખ્યાન આપ્યું છે.
તે આત્માના શુભ કર્મને જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્ય દેહ પામે, - મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે એણ,
એક નાકવાળા દેહને અધીશ્વર એમ નથી. પણ એને મર્મ જુદે જ છે; જે એમ અવિવેક દેખાડીએ તે પછી વાનરને મનુષ્ય ગણવામાં છે દોષ?
એ બિચારાએ તે એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે; પણ નહીં. મનુષ્ય, ત્વનો મર્મ આમ છે. વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે તેજ મનુષ્ય, બાકી બધાંય એ શિવાયનાં તે દિપાદરૂપે પશુજ છે. મેધાવિ પુરુષ નિરંતર એ માનવત્વને આમજ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુકિતના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની કે ઉત્તમતા છે. તે પણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે તે દેહ કેવળ અશુચિ| મય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.
સંસાર ભાવના નિવૃત્તિ બંધ, અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ને મિત્રતા! અનંત દુ:ખ નામ સખ્ય પ્રેમ ત્યાં-વિચિત્રતા!! ઉધાડ ન્યાય નેત્રને નિહાળ રે! નિહાળ તું, નિવૃત્તિ શિવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું,
Scanned by CamScanner
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૦)
રાજધ. જેમા એકાંત અને અનંત સુખના તરંગ ઉછળે છે તેવાં શીલાનને માત્ર નામના દુખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે. અને કેવળ અનંત દુ:ખય એવાં જે જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારે પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્ર છે! અહ ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ- રે! નિહાળ!!! નિહાળીને શીઘ્રમેય નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કરી અને મિથ્યા કામભેગની પ્રવૃત્તિને બાળી દે!
- ભેગ-વિષફળ–કિંપાકવૃક્ષના ફળની ઉપમાથી યુકત છે. ભગવ્યા પછી કડવા વિપાકને આપે છે. દેવ દુઃખોત્પતિનાં કારણરૂપ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે. અશુચિથી ઉત્પન્ન થયું છે. જીવને એ અશાશ્વત વાસ છે, અનંત દુઃખને હેતુ છે. રોગ, જરા, અને કલેશાદિકનું એ શરીર ભજન છે.
બાળપણે છાંડવું છે કે વૃદ્ધપણે, એ જેને નિયમ નથી એ શરીર, પાણીના ફીણના બુબુદા જેવું છે. એવા શરીરને વિષે સ્નેહ કેમ એગ્ય હેય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ, જવર, વગેરે વ્યાધિને તેમજ જરા મરણને વિષે ગ્રહાવું રહ્યું છે.
જન્મનું દુઃખ, જરાનું દુખ, રોગનું દુઃખ, ભરણુનું દુઃખ—કેવળ દુઃખના હેતુ–સંસારને વિષે છે. ભૂમિ-ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બાંધવ. એ સકળને છાંડી માત્ર કલેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે, જેમ કિંપાકરક્ષના ફળનું પરિણામ સુખદાયક નથી; એમ ભેગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કેઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્ન જળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષુધા તષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય; જન્મરાદિકની પીડ પામે. પ્રવાસમાં પ્રવર્તતાં જે પુરૂષ અન્નજળાદિક લે તે પુરૂષ ક્ષુધા તૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મ આચરનાર
Scanned by CamScanner
Page #19
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૬ મું.
(૧૧) પુરૂષ પરભવ પ્રત્યે પ્રવર્તતાં સુખને પામે; અલ્પ કર્મ રહિત હય, અશાતા વેદની રહિત હેય.
ચારિત્ર પાળાં બહુ દુર્લભ છે, ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે. યતાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રમાં સમભાવ રાખ પડે છે, સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે, અથવા સર્વ જંગતું ઉપર સરખો ભાવ રાખવું પડે છે, એવું એ પ્રાણાતિપાત વિરતિ પ્રથમ વ્રત યાવત જીવતાં સુધી પાળતાં દુર્લભ, તે પાળવું પડે છે. સંયતિને સદૈવ કાળ અપ્રમાદપણથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શેધનાને અર્થે એક સળીનું પણ અદત્તથી વર્જવું, નિર્વઘ અને દેષ રહિત ભિક્ષાનું આ ચવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભોગના, સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું. તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન, ધાન્ય, દાસના સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભ કેવળ ત્યાગ, એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંસ્થતિને ધારણ કરવું અતિ અતિ વિકટ છે. રાત્રિ ભોજનનું વર્જન, ધૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું તે અતિ દુષ્કર છે. આ
સંયતિના ગુણને મહા સમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમને ભાર વહન કર અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દેહિલું છે; તેમ વનવયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિત જવું જેમ દુર્લભ છે; તેમ વનવય વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરે દુર્લભ છે; તેમ સંયમ-ગુણ-સમુદ્ર તરે વનમાં મહા દુર્લભ છે. વેળુને કવળ જેમ નિરસ છે; તેમ સંયમ પણ નિરસ છે. ખડગ ધારા પર ચાલવું જેમ વિકટ છે; તેમ તપ આચરે મહા વિકટ છે. જેમ સપ એકાંત દૃષ્ટિથી ચાલે છે; તેમ ચારિત્રમાં ઈર્યા સંમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. જેમ કાના જવ ચાવવા દુર્લભ છે; તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શીખા પીવી દુર્લભ છે; વૈવનને
Scanned by CamScanner
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪)
રાજધ. પિતાનાં બાંધેલાં શુભાશુભ કર્મો વડે. કર્મો વડે આખો સંસાર ભમ પડે છે. પરભવ નહીં માનનાર પિતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તે આપણી આ વાત એ પણ માન્ય રાખે.
માનવદેહ. આ સંસાર બહુ દુઃખથી ભરેલું છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પૂજન કરે છે. મેક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મેક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ તિર્યંચ કે નરક
એ એકે ગતિથી મેલ નથી, માત્ર માનવદેહથી મોક્ષ છે. છે ત્યારે તમે પૂછશે કે સઘળાં માનવિયને મેક્ષ કેમ થતું નથી?
એને ઉત્તર પણ હું કહી દઉં છું. જેઓ માનવપણું સમજે છે, તેઓ સંસારશોકને તરી જાય છે. માનવષણું વિદ્વાને એને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય અને તેઓ તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સતધર્મનું સેવન કરીને અનુપમ મેક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને એક નાક એ જેને હોય તેને મનુષ્ય કહેવું એમ આપણે સમજવું નહીં; જે એમ સમજીએ તે પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ, એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પુંછડું પણ છે; ત્યારે શું એને મહા મનુષ્ય કહે? નહીં. માનવ૫ણું સમજે તે જ માનવ કહેવાય.
* શાનીઓ કહે છે કે એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકે પણ માનવપણને સમજવાથી મોક્ષને પામ્યાં. મનુષ્યમાં જે શકિત વધારે છે તે શકિત વડે કરીને મદ
ન્મત હાથી જેવા પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શકિત વડે જે તેઓ પિનાનાં મનરુપી હાથીને વશ કરી લે તે કેટલું કલ્યાણ થાય! .
કોઈ પણ અન્ય દેહમાં સદવિવેકને ઉદય થતો નથી અને મેક્ષના
Scanned by CamScanner
Page #21
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૭ મું.
(૧૫) રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતું નથી. એથી આપણને મળેલ એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે અવને છે કેટલાક મૂર્ણો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં, મળેલ માનવદેહ વૃથા ગુમાવે છે, અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણુવ; બાકી તે વાનરરૂપ જ છે. આ મતની પળ આપણે નિશ્ચય જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું.
સતદેવતત્વ. . ત્રણ તો આપણે અવશ્ય જાણવાં જોઈએ. જ્યાં સુધી તે તો - સંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તો તે સતદેવ, સતધર્મ, સદ્ગુરુ છે આ પાઠમાં સતદેવસ્વરુપ વિષે કંઈક કહું છું.
જેઓને કૈવલ્યજ્ઞાન અને કૈવલ્ય દર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહાગ્રતાપપધ્યાન વડે વિશેધન કરીને જેઓ બાળી નાંખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજવળ એવું શું ધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવર્તિ–રાજાધિરાજ કે રાજપુત્ર છતાં તેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેને ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નિરાગીવ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપને લય કરે છે; સંસારમાં મુખ્યતા ભેગવતાં જ્ઞાનાવરણી, દર્શનાવરણ, માહિતી અને અંતરાય એ ચાર કર્મ ભસ્મિભૂત કરી જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મના મૂળને જેઓ બાળી નાખે છે કેવળ મેહજનિત કર્મને ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; કર્મગ્રીષ્મથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બેધબીજને મેધધારા જેવી વાણીથી વૈરાગ્યપૂર્વક ઉપદેશ કરે છે, કોઈ પણ સમયે કિ ચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસને સ્વમાંશ પણ જેને રહ્યા નથી; કર્મદળ ક્ષય કર્યો પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છવસ્થતા ગણી
ઉપદેશક કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, - જુગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા, અને
Scanned by CamScanner
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૬)
રાજાય.
કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ રવરુપથી વિરાજમાન, અને મહા ઉદ્દાતકર ખાર ગુણા જેમાં પ્રગટે છે; જન્મ, મરણુ અને અનત સંસાર જેનેા ગયા છે; તે સન્દેવ નિગ્રંથ આગમમાં કથા છે. એ દોષ રહિત શુદ્ધ આત્મસ્વરુપને પામેલા હેાવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દોષમાના એક પણ દોષ હેાય ત્યાં સદેવનું સ્વરુપ નથી. આ પરમ તત્ત્વ ઉત્તમ સૂત્રેાથી વિષેશ જાણવું અવશ્યનું છે.
સદ્ધર્મતત્ત્વ.
અનાદિ કાળથી કમઁજાળનાં બંધનેથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમય માત્ર પણ તેને ખરૂ સુખ નથી. એ અધાતિ સેવ્યા કરે છે; અને અધાતિમાં પડતાં આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનુ નામ ધર્મ કહેવાય છે. એ ધર્મતત્ત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય એ છે: ૧. વ્યવહારધ; ૨. નિશ્ચયધર્મ.
૩. સ્વદયા,
વ્યવહારધર્મીમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતા તે પણ દયાની રક્ષા વાસ્તે છે. યાના આઠ ભેદ છે. ૧. દ્રવ્યદયા, ૨. ભાવદયા, ૪. પરદયા, પ. સ્વરૂપદયા, ૬. અનુઅ ધયા, ૭. વ્યવહારદયા, અને ૮. નિશ્ચયયા, ૧. દ્રવ્યયા કાઇ પણ કામ કરવુ તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવુ તે દ્રવ્યયા.
૨ ભાવયા—ખીજા જીવને દુર્ગતિએ જતા દેખીને અનુક પાબુદ્ધિથી ઉપદેશ આપવે તે ભાવધ્યા.
૩. સ્વયા—આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગૃહાયા છે, તત્ત્વ પામતા નથી, જિનાજ્ઞા પાળી સકતા નથી, એમ ચિંતવી ધર્માંમાં પ્રવેશ કરવા તે સ્વધ્યા.
૪, પરયા——છંકાય જીવની રક્ષા કરવી તે પરદયા.
૫. સ્વરુપદયા——સૂક્ષ્મ વિવેકથી સ્વરુપ-વિચારણા તે સ્વરૂપદા.
૬. અનુબંધદયા—ગુરુ કે શિક્ષક શિષ્યને કડવાં કથનથી ઉપદેશ આપે
Scanned by CamScanner
Page #23
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૭ મું.
(૧૭) ઇ, પરદયા-છકાય જીવની રક્ષા કરવી તે પરયા. ૫. સ્વપદયા–સમ વિવેકથી સ્વરૂપ-વિચારણું તે સ્વરૂપદયા. ૬. અનુબંધદયા–ગુરૂ કે શિક્ષક શિષ્યને કડવાં થનથી ઉપદેશ આપે
ખવામાં તો અયોગ્ય લાગે છે; પરંતુ પરિણામે કરૂણાનું કારણ છે, એનું નામ અનુબંધદયા.
૭. વ્યવહારદયા–ઉપગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ વ્યવહારદયા, *
. ૮. નિશ્ચયદયા–શુદ્ધ સાધ્ય ઉપગમાં એકતા ભાવ અને અભેદ ઉપયોગ તે નિશ્ચયદયા. ' , ,
, એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહે છે. એમાં સર્વ જીવનું સુખ, સતિષ, અભયદાન એ સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય છે, - બીજે નિશ્ચયધર્મ-પિતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખો, આ સંસાર તે મારો નથી, એ વગેરે નિશ્ચયધર્મનું સ્વરૂપ છે. ' જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે, ત્યાં દવા નથી અને દયા નથી ત્યાં ધર્મ નથી. અહંત ભગવાનનાં કહેલા ધર્મતોથી સર્વ પ્રાણી અભય થાય છે.
? સદ્દગતવાર
, જેમ સંસારમાં પડવા માટે વ્યવહારનીતિ શીખવાનું પ્રયોજન છે, તેમ ધમતવ અને ધર્મનીતિમાં પ્રવેશ કરવાનું પરભવને માટે પ્રયજન છે. જેમ તે વ્યવહારનીતિ સદાચારી શિક્ષકથી ઉત્તમ મળી શકે છે, તેમ પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરૂથી મળી શકે છે. વ્યવહારનીતિના શિક્ષક અને ધર્મનીતિના શિક્ષકમાં બહુ ભેદ છે. એક જેમ બીલોરી કાચનો કટકો તેમ વ્યવહાર શિક્ષક અને જેમ અમૂલ્ય કૌસ્તુભ તેમ આત્મધર્મ શિક્ષક છે. કે " ગુરૂ ત્રણ પ્રકારના કહેવાય છે. ૧. કાષ્ટ સ્વરૂપ, ૨, કાગળસ્વરૂપ. ૩. - પથ્થર સ્વરૂપ. કાષ્ટસ્વ૫ ગુરૂ સર્વોત્તમ છે, કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ટ
Scanned by CamScanner
Page #24
--------------------------------------------------------------------------
________________
(૧૮)
રાજધ.
સ્વરૂપી ગુરૂજ તરે છે અને તારી શકે છે. ૨. કાગળસ્વરૂપ ગુરૂ એ મધ્યમ છે. તે સંસાર સમુદ્રને પિતે તરી શકે નહીં પરંતુ કંઇ પુણ્ય ઉપાર્જન કરી શકે. ૩, પથ્થરસ્વરૂપ તે પોતે બુડે અને પરને પણ બુડાડેકાષ્ટ
સ્વરૂપ ગુરૂ માત્ર જિનેશ્વર ભગવાનના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરૂ રહ્યા તે કર્માવરણની વૃદ્ધિ કરનાર છેઆપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરૂ જે ઉત્તમ હોય તે તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે તત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ, એ સઘળું ઉત્તમ ગુરૂ વિના મળી શકે નહી; ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે એવા ગુરૂના લક્ષણ કયાં કયાં? તે કહું છુ. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે અને બીજાને બધે, કંચન કામિનીથી સર્વભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, ક્ષાંત, દાંત, નિરારંભી અને છતેંદ્રિય હેય, સિદ્ધાંતિજ્ઞાનમાં નિમન હેય, ધર્મ માટે થઈ ને માત્ર શરીરને નિર્વાહ કરતા હોય, નિગ્રંથપંથ પાળતાં કાયર ન હોય,સળીમાત્ર પણ અદત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિયે ત્યાગ્યા હોય, કામાં તેઓને કાષ્ટસ્વરૂપ સદ્દગુરૂ જાણવા. 1
ખરી મહત્તા કેટલાક લક્ષીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન કુટુંબ થી મહત્તા મળે છે એમ માને છે, કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે, પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્થો છે, એઓ જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહતા નથી, પણ લઘતા છે. લક્ષ્મીથી સારા સારા ખાન, પાન, માન, અનુચરોપર અજ્ઞા, વૈભવ એ સઘળું મળે છે. અને એ મહત્તા, એમ તમે માનતા હશે પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અને પાપવડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા, અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલણ પણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવો પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું
Scanned by CamScanner
Page #25
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૭ મું.
છે છે. પુત્રી કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે પણ અનેક પકારનાં પાપ અને ઉપાધિ વેઠવાં પડે છે; છતાં એથી આપણું મંગળ છે ચાય છે? અધિકારથી પરતંત્રતા કે અમલમદ આવે છે. અને એથી જયસ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવાં પડે છે, કે થાય છે; કહે ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી
પણ લઘુતા છે ,
. . આત્માની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, પરે૫કાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઈ. એ તો કમ મહત્તા છે. આમ છતાં લક્ષ્મીથી શાણું પુરૂષો દાન દે છે, ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. એક પરણેલી સ્ત્રીમાં માત્ર વૃતિ રોકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુવે છે. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસાર ભાર આપી પોતે ધિર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણુ વડે આચરણ કરી, રાજ પ્રજા બંનેનું હિત કરી, ધર્મનીતિને પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક મહતા પમાય ખરી. છતાં એ મહત્તા ચેકસ નથી. મરણુભય માથે રહયો છે; ધારણા ધરી રહે છે; યોજેલી યોજના કે વિવેક વખતે હૃદયમાંથી જતાં રહે એ સંસારમેહ છે. એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે, તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે !
. .
. '
* ii. ; }' ચાર ગતિ. , જીવ સાતવેદનીય, અસાતા વેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભેગવવા આ સંસારવનમાં ચાર ગતિને વિષે ભમ્યા કરે છે, તે એ ચાર ગતિ ખચિત જિણવી જોઈએ.
૧. નરકગૃતિ-મહારંભ, મદીરાપાન, માંસભક્ષણ, ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર છ અર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ સાતા, વિશ્રામ કે સુખ
*
*
*
Scanned by CamScanner
Page #26
--------------------------------------------------------------------------
________________
- રાજધ.
નથી; મહા અંધકાર વ્યાપ્ત છે; અંગછેદન સહન કરવું પડે છે; અગ્નિમાં બળવું પડે છે; અને છરપલાની ધાર જેવું જલ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને ત્યાં પ્રાણીભૂતે સાંકડ, અસાતા અને વિવિલાટ સહન કરવો પડે છે. આવાં જે દુઃખ તેને કેવલજ્ઞાનીઓ પણ કહી શકતા નથી; અહો!! તે દુખ અનંતિવાર આ આત્માએ ભોગવ્યાં છે. /
૨. તિર્યંચગતિ–લ, જુઠ, પ્રપંચ ઈત્યાદિકે કરીને જીવ સિંહ, વાઘ. હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભુખ, તરસ, તાપ, વિધ, બંધન, તાડન, ભારવહન ઇત્યાદિનાં દુઃખને સહન કરે છે.
કે . . ૩. મનુષ્યગતિ ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લાહીન છે; માતા પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપનું ભાન નથી; નિરંતર માંસભાણુ, ચેરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે, એ જાણે અનાર્યદેશનાં અનાર્ય મનુષ્યો છે. આ દેશમાં પણ ક્ષત્રી, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રેગથી પીડિત મનુષ્યો છે; માન, અપમાન ઇત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. ' '
૪. દેવગતિ–પરસ્પર વેર, ઝેર, કલેશ, શેક, મત્સર, કામ, મદ સુધા આદિથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહયા છે, એ દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સાથી શ્રેષ્ઠ અને દુલંભ છે. આત્માનું પરહિત-મેક્ષ એ કારથી પમાય છે; એ મનુષ્યગતિમાં પણ કેટલાંક દુઃખ અને આત્મસાધનમાં અંતર છે. . . ??
એક તરૂણ સુકુમારને રમે રેમે લાલચોળ સુયા ઘંચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે, તે કરતાં આઠગુણી વેદના જ્યારે જીવ ગર્ભસ્થાનમાં રહે છે ત્યારે પામે છે. લગભગ નવ મહિના મળ, મૂત્ર, લેહી, પરૂ આદિમાં અહે૨ાત્ર મૂછગત સ્થિતિમાં વેદના ભેગવી જોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે. ત્યારપછી બાલ્યાવસ્થા પમાય. મળમૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજથી રઝળી રખડીને તે બાવાવસ્થા પૂર્ણ થાય છે, અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં, એટલે વિષય વિકારમાં વૃતિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદષ્ટિ,
Scanned by CamScanner
Page #27
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૧૭ મું.
(૨૧) સોગ, વિયાગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે. ત્યાં વૃદ્ધાવસ્થા આ વે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે. ત્વચા પર કરચલી પડી જાય છે. સુંઘવું, સાંભળવું અને દેખવું એ શકિતઓ કેવળ મંદ થઈ જાય છે. કેશ ધવળ થઈ ખરવા માંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડીયાં ખાતાં ચાલવું પડે છે. કાંતે જીવનપર્યત ખાટલે પડયા - હેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કેળીઓ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે? ચતુર્ગતિનાં દુ;ખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ટ તેમાં પણ કેટલાં બધાં દુઃખ રહ્યાં છે! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ પણ ન થી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જે પ્રમાદ વિના વિચક્ષણ પુરૂષો આત્મકલ્યાણને આરાધે છે.
સંસારને ચાર ઉપમા. છેસંસારને મહા તત્ત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહેવા લકે ! એને પાર પામવા પુરૂપ્રાર્થનો ઉપયોગ કરે! ઉપયોગ કરો! આમ એમનાં સ્થળે સ્થળે વચને છે. સંસારને સમુદ્રની ઉપમા છજતી પણ છે. જેમ સમુદ્રમાં મોજાંની છે ઉછળ્યાં કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક જોઓ ઉછળે છે. સમુ દ્રના જળનો જેમ ઉપરથી સપાટ દેખાય છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. જેમ સમુદ્ર ક્યાંક બહુ ઉડે છે, અને ક્યાંક ભમરીઓ ખવરાવે છે, તેમ, સંસાર કામવિષય પ્રપંચાદિકમાં બહુ ઉડે છે, તે સોહરૂપી ભમરીઓ ખવરાવે છે. થોડું જળ છતાં સમુદ્રમાં જેમ ઉભા રહેવાથી કાદવમાં ગુચી જઈએ છીએ તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણા રૂપી કાદવમાં ઘુચવી દે છે. જેમાં સમુદ્ર નાના પ્રકારના ખરાબા અને તેફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સંસાર સ્ત્રીઓ રૂપી ખરાબા અને કામરૂપી તેકાથી આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતે છતાં વડવાનળ નામનાં અગ્નિને તેમાં વાસ છે, તેમ સંસારમાં માયાપી અગ્નિ બળ્યાજ કરે છે. જેમ સમુદ્ર માસામાં જળ વધારે પામીને ઉં
*
:
Scanned by CamScanner
Page #28
--------------------------------------------------------------------------
________________
(રર)
રાજબેધ. ઉતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઉડે ઉતરે છે; એટલે, મજ. બુત પાયે કરતે જાય છે. તે ન - ૨. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહાતાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બોલે છવ જેમ મહા વિવિલાટ કરે છે, તેમ સંસારથી બનેલો છવ અનંત દુઃખરૂપ નરથી અસહ્ય વિલવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુને ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાને તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં. જેમ જેમ ધી અને ઈધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધ પામે છે, તેવી જ રીતે સંસારમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ બંધન હોમાતાં તે વૃદ્ધિ પામે છે. ' s ,
: ; ; : - ૩. સંસારને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. જેમ અંધકારમાં સીંદરી સર્ષનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્ય૫ બતાવે છે; જેમ અંધકારમાં પ્રાણીઓ આમતેમ ભટકી વિપત્તિ ભગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનતિ આત્માઓ ચતુર્ગતિમાં આમતેમ ભટકે છે. જેમ અંધકારમાં કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ સંસારમાં છતી. શકિતએ તેઓ હાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઇત્યાદિકને ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લાભ, માયાદિકનો ઉપદ્રવ વધે છે. એમ અનેક ભેદે જોતાં સંસાર તે અંધકાર રૂપજ જણાય છે. . , , , '} : : ' , . . . . !
૪. સંસારને ચોથી ઉપમા શટચક્રની એટલે ગાડાના પિડાની છાજે છે. ચાલતાં સંકટચક્ર જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતા રૂપે રહે છે. શકટચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક્ર જેમ આરા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા પ્રમાદાદિક આરથિી ટકો છે. અનેક પ્રકારથી એમ શકટચક્રની ઉપમા પણ સંસારને લાગી શકે છે. હા સંસારને જેટલી અપમા આપ એટલી થોડી છે. એ ચાર ઉપમા આપણે જાણું. હવે એમાંથી તત્વ લેવું ગ્ય છે.
Scanned by CamScanner
Page #29
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૭ મુ
(૨૩)
સાગર જેમ મજમુત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર ષમાય છે, તેમ સંસારસાગર સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરૂરૂપી નાવિકથી પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરુષોએ નિર્વિધ રસ્તા શોધી કાઢયા હોય છે, તેમ જીતેશ્વર ભગવાને જે તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યા છે તે નિધિ છે.
અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઇ જાય છે, તેમ વૈરાગ્યજળથી સંસારઅગ્નિ મુઝવી શકાય છે.
અંધકારમાં જેમ દીવા લઇ જવાથી પ્રકાશ થઇ જોઇ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિષ્કુ દીવા સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે.
ઝ
07
૪. જેમ શકટચક્ર બળદ વિના ચાલી શકતું નથી, તેમ સ ંસારચક્ર રાગદેવિના ચાલી શકતુ નથી
એમ એ સ ંસારદરદનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતૈષીએ નિરંતર મનન કરવું; અને બીજાને મેધવુ.
સત્સંગ.
સત્સંગ એ સર્વ સુખનુ મૂળછે. સત્સ ંગના લાભ મળ્યા કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઇ જ પડી છે છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સ ંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ધડી જે લાભ છે તે, કુસંગનાં એક કાટયાવિધ વર્ષ પણ લાભ ન દઇ શકતાં અધગતિમય મહા પાપો કરાવે છે; તેમજ આત્માને મલીન કરે છે. સત્સંગના સામાન્ય અર્થ એટલા કે ઉત્તમતા સહવાસ, જ્યાં સારી હવા નથી ત્યાં રાગની વૃદ્ધિ થાય છે; તેમ
જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરાગ વધે છે; દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડુ દઇએ છીએ તેમ કુસ`ગરૂપ સહવાસ બંધ કરવા એ અવશ્યનુ છે. સંસાર એ પણ એક પ્રકારના સોંગ છે; અને તે અનત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતના સહવાસ હાય, પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી, રંગ ચઢાવે તે સત્સ ંગ, મેક્ષના માર્ગ બતાવે તે મૈત્રિ.
•
આત્માને સત્ય ઉત્તમ શાસ્ત્રમાં
Scanned by CamScanner
Page #30
--------------------------------------------------------------------------
________________
રાજધ. નિરંતર એકામ રહેવું તે પણ સત્સંગ છે. પુરૂષોને સમાગમ એ પણ સત્સંગ છે. મલીન, વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે તેમ શાસ્મબોધ અને સત્યુને સમાગમ, આત્માની મલીનતાને ટાળી શુદ્ધતા આપે છે. જેનાથી હમેશને પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન, અને સ્વાદિષ્ટ ભોજન સેવાતાં હોય, તે તમને ગમે તે પ્રિય હોય તે પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી; પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વેચન અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એ કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરકત રહી એકતનું સેવન કરે. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે ત થાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું એ છે; પરંતુ સમસ્વભાવીને સમાગમ જેમાંથી એક જ પ્રકારના વર્તનને પ્રવાહ નીકળે છે તે ભાવે એકજ ૫ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરને સહવાસ છતાં તે એકાંતરૂપજ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કોઈ એમ વિચારશે કે વિષયી મંડળ મળે છે ત્યાં સમભાવ હોવાથી એકાંત કાં ને કહેવી? તેનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી દેતા નથી. તેઓમાં પરસ્પર સ્વાર્થબુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે, અને જ્યાં એ એ કારણથી સમાગમ છે ત્યાં તે એક સ્વભાવી કે નિર્દોષ લેતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોને છે; તેમજ ધર્મખાનપ્રશસ્ત અલ્પારંભી પુરૂષને પણ કેટલેક અંશે છે. જ્યાં સ્વાર્થ અને માયાકપટ જ છે, ત્યાં સમસ્વભાવતા નથી, અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ અને આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં રાતના સુંદર પ્રો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય; જ્યાં સસ્પષેના ચરિત્રે પર વિચારે બંધાય; જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહરિ છુટે; જય સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય; જ્યાં મેલજન્ય કથનપર પુષ્કળ વિવેચન થાય; એવો સત્સંગ તે મહા દુર્લભ છે. કોઈ એમ કહે કે, સત્સંગમંડળમાં કઈ માયાવી નહીં હોય? તે તેનું સમાધાન આ છે; જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સસંગ હતો જ નથી. રાજહં સની સભાનો કાગ દેખાવે કદાપિ ન કળાય તે અવશ્ય રાગે કળાશે; માન રહો તે મુખમુદ્રાકળાશે, પણ તે અંધકારમાં જશે નહીં. તેમજ માયાવિયો સત્સવમાં સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પેટ ભર્યાની વાત તે હેય નહીં.
Scanned by CamScanner
Page #31
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૧૭ એ.
(૨૫) બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતે હોય તો ભલે લે, કે જેથી રંગ લાગે; અને ને રંગ લાગે નહીં તે બીજી વાર તેનું આગમન હેાય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં; તેમ સત્સંગથી બુડાય નહીં; આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? કઈક જ દુર્ભાગી અને તે પણ અસંભવિત છે.
સસંગ એ આત્માનું પરમહિતકારિ ઔષધ છે.
પરિગ્રહ સંકેચ.
:
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી; તેને જે મળ્યું તે ઓછું છે; કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કાંઈ મળ્યું હોય તેનું સુખ તે ભેગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માતોગથી એવી પાપભાઇનામાં આયુષ્ય પૂર્ણ થાય તે બહુધા અર્ધગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તે મુનીશ્વરે ત્યાગી શકે; તથાપિ ગૃહસ્થો પણ એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી, અને વળી જે મળ્યું છે તેમાં સ તેષ રાખવાની પૃથા પડે છે; એથી કાળ સુખમાં જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે, ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરૂષ કોઈકજ છુટી શકે છે; વૃત્તિ એમાંજ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટુંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભાગી થયા છે. પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપને પિતા છે; અન્ય એકાદશત્રતને મહા દોષ દે એવો એને સ્વભાવ છે; માટે આત્મહિતૈષીએ જેમ બને તેમ તેને ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું છે. આ છે
Scanned by CamScanner
Page #32
--------------------------------------------------------------------------
________________
રાજબોધ.
(૨૬)
યત્નો. જેમ વિવેક એ ધર્મનું મૂળતત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્વ ગ્રહણ કરાય છે; અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે પ્રવર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી; છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાશે પણ સાવધાનીથી પાળતા નથી. જિનેશ્વર ભગવાને બાંધેલી સ્થળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે, ત્યાં તે બહુ દોષપૂર્વક પળે છે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંપાળે રાખવાની અપૂર્ણ વિધિ, કાકાદિક ઈધનને વગર ખંખેર્યો, વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પુંજ્યા પ્રમાર્યા વગર રહેવા દીધેલાં કામ, અસ્વચ્છ રાખેલા એરડા, આંગણામાં પાણીનું ૮ળવું, એઠનું રાખી મૂકવું, પાટલા વગર ધગધગતી થાળી નીચે મુકવી; એથી પિતાને આ લોકમાં અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઈત્યાદિક ફળ થાય છે; અને પરલેકમાં પણ દુ:ખદાયી મહાપાપના કારણે થઈ પડે છે, એટલા માટે કહેવાને બંધ એ કે, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્ના નો ઉપયોગ કરો. એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિ સહિત ગળાવવું, કાછાદિક ખંખેરીને નાખવાં, એ કાંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બીચારા અસંખ્યાત નિરપરાધી જતુઓ બચે છે. પ્રત્યેક કામ થનાપૂર્વક જ કરવું એ વિવેકી પુરૂષનું કર્તવ્ય છે.
રાત્રી ભોજનની
અહિંસાદિક પંચમહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજનત્યાગવત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. જે જાતિને આહારને રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ શિવાય પણ અનેક દોષ રહ્યા છે.
Scanned by CamScanner
Page #33
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૭ મું. રાત્રે જમનારને રઈને માટે અગ્નિ સળગાવવું પડે છે, ત્યારે સમીપની ભીંત પર રહેલા નિરપરાધી સમ જતુઓ નાશ પામે છે. ઇંધનને માટે આણેલાં કાષ્ટાદિકમાં રહેલ જતુંઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે; તેમજ સર્ષના રન, કરે ળિયાની લાળને અને મછરાદિક સૂક્ષ્મ જતુનો પણ ભય રહે છે; વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણું થઈ
' રાત્રિભોજનને પુરાણાદિક મતમાં પણ સામાન્ય ચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરોની રૂઢિથી કરીને રાત્રિભોજન પિસી ગયું છે; પણ એ નિષેધક તે છે જ.
શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે. તે સૂર્યનાં અસ્તથી સંકોચ પામી જાય છે; એથી કરીને રાત્રિભોજનમાં સૂક્ષ્મ જીવ ભક્ષણરૂપે ગ્રહણ થાય છે; જે મહારેગનું કારણ છે. આ કેટલેક સ્થળે આયુર્વેદનો પણ મંત છે. પુરુષો તે દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચયા પહેલાં કઈ પણ જાતને આહાર કરે નેહીં. રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણો. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદ જાણવા અવશ્યના છે.
ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહતું ફળ છે, એ જિનવચન છે.
3 ) . . . . . સર્વજીવની રક્ષા કરી
દયા જેવો એકે ધર્મ નથી. દયા એજ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં એવા અનર્થકારક ધર્મમત પડયા છે કે જેઓ એમ કહે છે કે, જીવને હણતાં લેશ પાપ થતું નથી; બહુ તે મનુષ્ય દેહની રક્ષા કરે. તેમ એ ધમમતવાળા ઝનુની તથા મદાંધ છે, અને દયાનું લેશ સ્વરુપ પણ જાણતા નથી. એઓ જે પિતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષમમાં સૂકમ જતુને હણવામાં પણ મહા પાપ છે. જે મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેને આત્મા પ્રિય છે.” “હું મારા લેશ વ્યસન ખાતર કે લાભ ખાતર
Scanned by CamScanner
Page #34
--------------------------------------------------------------------------
________________
(૨૮)
રાજબાપ.
એવા અસંખ્યાતા જીવાને હુછુ છું, એ મતે કેટલું બધું અનંત દુઃખનુ કારણુ થઇ પડશે?” આવા આવા સાત્વિક વિચારી તેમાં બુદ્ધિનુ મજ પણ નહીં હોવાથી તે કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિશદિન મગ્ન છે. વેદ અને વૈષ્ણવાદિ પથામાં પણ સમ યા સૌંબંધી કાંઇ વિચાર જોવામાં આવતા નથી, તેપણુ એ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે. સ્થૂલ જવાની રક્ષામાં એ ઠીક સમજ્યા છે; પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પ પાંખડી દૂભાય ત્યાં પાપ છે, એ ખરૂં તત્વ સમજ્યા અને યજ્ઞ યાગાદિક હિંસાથી તે કેવળ વિરકત રહ્યા છીએ! બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ ! વળી
જો કેવળ
ચાહીને જીવ હણ ની ઈચ્છા નથી. અનંતકાય અભક્ષથી બહુ
કરી આપણે વિરકત જ આ કાળે એ સધળા પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહાવીરના કહેલા પરમતત્વોાધનાં યાગબળથી મનુષ્યા રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આનાંકિત પુત્ર પામે છે, બહેાળે કુટુંબપરિવાર પામે છે, માનપ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે, અને તે પામવાં કઈ દુલ ભ નથી; પરંતુ ખરૂ ધર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેને ઘેાડે અંશ પણ પામવા મહા દુર્લભ છે. એ રિદ્ધિ પ્રત્યાદિક અવિવેકથી પાપનુ કારણુ થઇ અનત દુઃખમાં લઇ જાય છે; પરંતુ આ ઘેાડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહેાંચાંડે છે. આમ ઘ્યાનું સપરિણામ છે. આપણે ધમતત્ત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ, તે હવે જેમ બને તેમ વિમળ દયામય વનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું, કે સર્વ જીવની રક્ષા કરવી.
બીજાને પણ એવાજ યુક્તિપ્રયુકિતથી બેધ આપવા. તત્ત્વબોધને માટે વૈક્તિક ન્યાયથી અનાર્યું જેવા ધમમતવાદીઓને શિક્ષા આપવાને વખત મળે તે આપણે કેવા ભાગ્યશાલી !
અભયદાન આત્માના પરમસુખનું કારણ છે.
બ્રહ્મચર્ય વિષે સુભાષિતનિરખીને નવાવના, લેશ ન વિનિાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું. બધું, કેવળ શોકસ્વરૂપ.
છે.
.
Scanned by CamScanner
Page #35
--------------------------------------------------------------------------
________________
(૨૯)
,
વર્ષ ૧૭ મું. એક વિષયને છતતાં, છો સે સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર. વિષયરૂ૫ અંકૂરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; ; , લેશ મદીરાપાનથી, છાકે જયમ અજ્ઞાન. જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાય; ભવ તેને લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ, સુંદર શીયળસુરતરૂ, મન વાણું ને દે; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન.
૩ , ૪
-
૫
:
પ્રમાદ..
, ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણે છે. છે કે ભગવાને ઉત્તરાધ્યયનસૂત્રમાં ચૈતમને કહ્યું કે, “હે ગતમ! મનુષ્યનું આયુષ્ય ઉભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે; જેમ તે બિંદાને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્કાયું જતાં વાર લાગતી નથી.' એ બધાં કાવ્યમાંથી ચોથી કંડી અવશ્ય સમરણમાં રાખવા જેવી છે. “સમયે ગાયમ મા પમાએ” એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તે હે ગતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. અને બીજું એ કે મેષાનુષમાં ચાલ્યા જતા અસ ખ્યાતમાં - ભાગને જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો, કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઉભો છે, લીધે કે લેશે એમ જંજાળ થઈ રહી છે ત્યાં પ્રમાદથી ધર્મકશ્ય કરવું રહી જશે.
અતિ વિચક્ષણ પુરૂષે સંસારની સમાધિ ત્યાગીને અહેરાત્ર ધર્મમાં સાવધાન થાય છે, પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરૂષો અહેરાત્રના છેડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે; અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણું મૂઢ પુરુષ નિદ્રા, આહાર, મેજ
Scanned by CamScanner
Page #36
--------------------------------------------------------------------------
________________
(૩૦)
- રાજધ. શેખ અને વિસ્થા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે; એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે.
જેમ બને તેમ યત્ન અને ઉપયોગથી ધર્મને સાથે કરવો યોગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રીમાં વિશ ઘડી તે નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીશ ઘડી ઉપાધિ, લખ્યા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપગમાં લઈએ તે બની શકે તેવું છે; એનું પરિણામ પણ કેવું સુંદર થાય !
"
વિવેક.
જ્ઞાનદર્શનરૂ૫ આત્માના સત્યભાવપદાર્થને અજ્ઞાન અને અદર્શન૫ અસત વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિત્રતા થઈ ગઈ છે કે, પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખ અનંતિવાર આત્માએ ભગવ્યાં છતાં, તેમાંથી હજુ પણ મેહ ટળે નહીં, અને તેને અમૃત જે ગણ્યો, એ અવિવેક છે; કારણ સંસાર કડવે છે, કડવા વિપાકને આપે છે. તેમજ વૈરાગ્ય જે કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગ; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાનદર્શનને ઘેરી લઈ જે મિત્રતા કરી નાખી છે, તે ઓળખી ભાવઅમૃતમાં આવવું; એનું નામ વિવેક છે. {{s ,
, , - વિવેક એજ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મતત્ત્વ અને તપ એ સઘળા વિવેક વિના ઉદય પામે નહીં એ યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તેજ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે.
- જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે
સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલુંક કહેવામાં આવ્યું છે, તે તમને લક્ષમાં હશે.
Scanned by CamScanner
Page #37
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૭ મુ
(૩૧)
જ્ઞાતીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ, અને અનિત્ય કહ્યા છે. આ વિશેષણા લગાડવા પહેલાં એમણે સંસાર સબંધી સંપૂર્ણ વિચાર કરેલા જણાય છે. અનંત ભવતુ પટન, અનતકાળનું અજ્ઞાન, અનંતજીવનનેા વ્યાધાત, એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભસ્યા કરે છે. આત્માને ઈંદ્રવારણા અન તમરણ, અન ંતશાક જેવી સુંદર દેખાતી સોંસારમાહિતીએ તટસ્થ લીન કરી નાખ્યા છે. એ જેવું સુખ આત્માતે કયાંય ભાસતું નથી. મેહથી સત્યસુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. જેમ પતંગને દીપક પ્રત્યે મેાહુ છે, તેમ આત્માના સંસાર સ ંબધે મેહ છે. જ્ઞાનીએ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. એ સંસારની તલ જેટલી જગ્યા પણ ઝેર વિના રહી નથી. એક ભૂડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે; એટલે ચક્રવર્તીને સંસારસંબંધમાં જેટલા મેાહ છે; તેટલેા જ બલકે તેથી વિશેષ ભૂડને છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભાગવે છે. ભૂડતે એમાંનુ કશુ એ ભાગવવુ : પડતું નથી. અધિકાર કરતાં ઉલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીના પેાતાની પત્નિપ્રત્યે જેટલે પ્રેમ છે; તેટલેાજ બલકે તેથી વિશેષ ભૂંડને પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યા છે. ચક્રવર્તી ભાગથી જેટલેા રસ લે છે, તેટલા જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીના વૈભવની જેટલી બહેાળતા છે; તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જન્મ્યાં છે અને બન્ને મરવાનાં છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે જોતાં ક્ષણિકતાથી, રાગથી, જરાથી બન્ને ગ્રાહીત છે. દ્રવ્યે ચક્રવર્તી સમથ છે, મહા પુણ્યશાળી છે, મુખ્યપણે સાતાવેદનીય ભાગવે છે, અને ભૂડ બિચાર અસાતાવેદનીય ભાઞવી રહ્યું છે. બન્નેને અસાતા સાતા પણ છે, પરંતુ ચક્રવર્તી મહા સમર્થ છે; પણ જો એ જીવન પર્યંત મેહાંધ રહ્યા તે સઘળી બાજી હારી જવા જેવુ કરે છે. ભૂંડને પણુ તેમજ છે. ચક્રવર્તી શલાકા પુરૂષ હાવાથી ભૂંડથી એ રૂપે એની તુલના થતી જ નથી; પરંતુ આ સ્વરૂપે છે. ભેગ ભગવવામાં પણ બન્ને તુચ્છ છે; બન્નેનાં શરીર પરૂ, માંસાદિકના છે; અસાતાથી પરાધીન છે. સ'સારની આ ઉત્તમાત્તમ પદવી આવી રહી. ત્યાં જ્યારે આવું દુઃખ, આવી ક્ષણિકતા, આવી તુચ્છતા, આવુ અધપણુ આદિ રહ્યાં છે, તે પછી ખીજે સુખ શા માટે ગણવુ જોઇએ? એ સુખ
Scanned by CamScanner
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૨)
રાજ એમ.
નથી છતાં સુખ મણે તે ભલે, કેમકે જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુ:ખજ છે, અનંત તાપ, અનત શેક, અનત દુઃખ જોને સનીએ એ સસારને પુટ દીધી છે; તે સત્ય છે, એ ભણી પાકું વાળી જોવા જેવુ નથી. ત્યાં દુઃખ, દુઃખ તે દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે.
1
વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે.
એક વસ્ત્ર લેહીથી કરીને રચાયુ, તેને જે લેહીથી ધાએ તે તે ઉજળું થઈ શકનાર નથી; પર ંતુ વિશેષ રગાય છે. જો પાણીથી એ વસ્રને વેએ તે તેની તે મીનતા જવાને સભવ છે, એ દ્રષ્ટાંતપરથી આત્મા પર વિચાર એ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લેાહીથી મલીન થયે છે. મલીનતા રામ રામ ઉતરી ગઇ છે. એ મલીનતા આપણે સસાર વડે ટાળવા ધારીએ તે ટી શકે નહીં. લાહીથી જેમ લેહી ધાવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિશ્વજન્ય આત્મમલીનતા ઢળનાર નથી; એ જાણે નિશ્ચયરૂપ છે. આ જગમાં અનેક ધ મતે ચાલે છે, તે સબધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે જ્યાં સ્ત્રી ગવવાના ઉપદેશ કર્યા ય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હેય, રાગ, રંગ ગુલતાન અને એઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યુ’: હેય ત્યાં, આપણા આત્માની સત્ શાંતિ નથી; કારણ એ ધર્મમત ગણીએ તે આખેા સ ંસાર ધર્મમતયુકત જ છે, પ્રત્યેક ગૃહસ્થનુ ઘર એજ યોજનાથી ભરપૂર હાય છે. બકરાંમાં, સ્ત્રી, રંગ ચગ, તાન, ત્યાં જામ્યું પડયુ હાય છે, અને તે ઘર ધર્માંદેર કહેવું, તે પછી અધમ સ્થાનક કર્યું? અને જેમવા એ છીએ તેમ વર્તવાથી ખાટુ પણ શું? કાઇ એમ કહે કે, પેલા ધમંદિરમાં તે પ્રભુની શાંત થઈ શકે છે, તે તેને માટે ખેદપૂર્વક આટલેાજ ઉત્તર દેવાના છે કે, તે પરમાત્મતત્વ અને તેની વૈસગ્યમય ભક્તિને જાણતા નથી. તે ગમે તેમ હા, પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવુ જોઇએ. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સ ંસારમાં વિષયાદિક મલીનતાથી પટન કરે છે, તે મલીનતાને ક્ષય વિશુદ્ધ ભાવજળથી હવે જોઇએ. આત્મવસ્ત્રને અર્હુતનાં કહેલાં તત્ત્વક્ષ સાથુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને
Scanned by CamScanner
Page #39
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૭ સુ.
(૩૩)
ખાનાર તે નિથગુરૂ છે. આમાં જો વૈરાગ્યજળ ન હેાય તે બધાં સાહિત્ય 'કઈ કરી શકત. નથી; માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અતિ-પ્રણીત તત્ત્વ વૈરાગ્યજ ખાધે છે, તે એ રૂપી જળ અને તેજ ધનું સ્વરૂપ એમ ગણવું.
અમૂલ્ય તત્ત્વવિચાર.
બહુ પુણ્યકેરા પુ ંજથી શુભ દેહ માનવને મળ્યા; તાયે અરે! ભવચક્રના આંટા નહી એકે ટળ્યા; સુખ પ્રાપ્ત કરતાં સુખ ઢળેછે લેશ એ લક્ષે લહેા, ક્ષણ ક્ષણુ ભયંકર ભાવમરણે કાં અહે। રાચી રહે લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તે કહે, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગૃહા; વધવાપણું સંસારનું નર દેહને હારી જવા,
એને વિચાર નહી અહે! એક પળ તમને હવે!!!! નિર્દોષ સુખ નિર્દોષ આનદ, ક્ષ્ા ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શકિતમાન જેથી જ જીરેથી નીકળે ! પર વસ્તુમાં નહિ મુઝવા, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહી
>
પરહ
હુ કાણુ છુ? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરૂ? કાના સબંધે વળગણા છે? રાખું કે એ એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યાં, તે સÖત્મિકજ્ઞાનનાં સિદ્ઘાંતતત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વા વચન કેવુ" સત્ય કેવળ માનવુ? નિર્દેષિ નરનું કથન માને “તે” જેણે અનુભવ્યું; રે! આત્મ તારે!! આત્મ તારી! શીઘ્ર એને ઓળખા સર્વાત્મમાં સમષ્ટિ છે આ વચનને હૃદયે લખે
Scanned by CamScanner
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૪)
રાજધ, ' : જિતેંદ્રિયતા
.
:
કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાલે છે,
જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વપવન જેવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઈદ્રિય વશ કરી શકાય છે. મન જીતવું બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાત
જન ચાલનાર અશ્વ તે મન છે એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાતાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્થભિત રાખી સર્વત્ર જય કર્યો છે. છે - ઉત્તરાધનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું છે કે લાખ સુભટને જીતનાર કઈક પડયા છે; પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે;
અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. | મનજ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે, મનજ બંધ અને મોક્ષનું કારણ
છે. મનજ સર્વ સંસારની મેહનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી ! ! ! !! . . . . .
મનવડે ઈન્દ્રિયોની લોલુપતા છે. ભેજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સધળું મજા માગે છે. એ મેહ આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યુનતા પશુ ન પામતાં અડગ રહીને મનને જીતે છે, તે સર્વ સિદ્ધિને પામે છે. - મન અકસ્માત કેઈથીજ જીતી શકાય છે, નહીંતે ગ્રહસ્થાશ્રમે અભ્યાસ કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ચથતામાં બહુ થઈ શકે છે, છતાં સામાન્ય પરિચય માગીએ તે તેને મુખ્ય માર્ગ આ છે કે, તે જે દરેછા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્શાદ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટુંકામાં આપણે એથી દોરાવું નહીં, પણ આપણે એને દેરવું; અને દરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેંદ્રિયતા વિના સર્વ પ્રકારની
TE
Scanned by CamScanner
Page #41
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૭ મું. ઉપાધિ ઉભી જ રહી છે. ત્યારે ન ત્યાગ જેવું થાય છે. લોકલજજાએ તેને સેવો પડે છે; માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધિનતામાં લઈ ' અવશ્ય આત્મહિત કરવું. . . . . . . '
' = " વિનયવડે તત્વની સિદ્ધિ છે. ,
સંવિધાને સાધ્ય કરવા વિનય કરે અવશ્યને છે. આત્મવિદ્યા પામવા નિર્ચય ગુરૂને જે વિનય કરીએ તે કેવું મંગળદાયક થાય!
- વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યા છે. ગુરૂને, મુનિને, વિદ્વાનનો, માતાપિતાનો અને - પિતાથી વડાને વિનય કરે એ આપણું ઉત્તમતાનું કારણ છે. " જ્ઞાન . * . .
. - જે વડે વસ્તુનું સ્વરૂપ જાણુએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દનો આ અર્થ છે. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? જે આવશ્યકતા છે, તે તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે? જે સાધન છે, તો તેને અનુકૂળ દેશ, કાલ, ભાવ છે? જો દેશકાળાદિ અનુકૂળ છે, તે કયાં સુધી અનુકૂળ છે? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? જાણવારૂપ શું છે? એના વળી ભેદ કેટલા છે? જાણવાનાં સાધન ક્યાં ક્યાં છે? કઈ કઈ વાટે તે સાધને પ્રાપ્ત કરાય છે? એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે? એ જાણવું અવશ્યનું છે.
૧. જ્ઞાનની શી આવશ્યકતા છે? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દશ જવાત્મક લોક વિષે ચતુર્ગતિમાં અનાદિકાળથી સકર્મસ્થિતિએ આ આત્માનું પર્યટન છે. મેષાનુષ પણ સુખનો જ્યાં ભાવ નથી; એવાં નરક, નિદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન ક્યાં છે; અસહ્ય દુઃખેને પુનઃ પુનઃ અને કહે તે અનંતિવાર સહન કર્યા છે. એ ઉત્તાપથી નિરંતર તપતો આમા માત્ર સ્વકર્મવિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે, જે વડે કરીને આત્મા સ્વરૂપને પામી શકતું નથી, અને વિષયાદિક મેહબંધનને સ્વરૂપ માની રહ્યા છે. એ સઘળાનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનત
'
)
Scanned by CamScanner
Page #42
--------------------------------------------------------------------------
________________
(૩૬)
રાજાય.
ભાવે કરીને સહેવુ, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલુ ખેદદાયક અને ગમે તેટલુ રાત્ર છતાં, જે દુ:ખ અનંતકાળથી અનતિવાર સહન કરવુ પડયુ તે દુઃખ રહ્યુ તે માત્ર અજ્ઞાનાદિક કર્મથી. એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે.
૨. હવે જ્ઞાનપ્રાપ્તિનાં સાધના વિષે કષ્ટ વિચાર કરીએ. અપૂર્ણ
પૌપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતુ ઘન થતુ નથી; એ માટે થઇને છ
પર્યાપ્તિયુકત જે દેહ, તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એવા દેહ તે એક ઉશે કે, માનવદેહ પામેલા અનેક આત્મા
ઉત્તરમાં
માનવદેહ છે. ક્યા સ્થળે પ્રશ્ન આપણે માની શકીશું કે જે સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે, તેમનાં એ છે તા તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી ! એના ઉ પવિત્ર વચનામૃતની તેને શ્રુતિ નહીં હાય. શ્રુતિ વિના ધરસ સ્કાર થ
સ
ની;
અના
જો સંસ્કાર નથી, તેા પછી શ્રદ્ધા યાંથી હાય? અને જ્યાં એ એકકે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હાય? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને તેની શ્રેઢી એ પણ મામા પણ સાધનરૂપ છે. અક્મભૂમિ કે કેવળ ભૂમિમાં સર્વજ્ઞવચનામૃત મળતાં નથી તે પછી, માનવદેહ 'શુ ઉપયેાગના ? એ માટે થઇને આ ભૂમિ કે જે કર્મભૂમિ છે, તે પણ એક સાધનરૂપ છે. તત્ત્વની શ્રદ્ધા ઉપજવા અને ખાધ થવા માટે નિથ ગુરૂની આવશ્યકતા છે. દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાલી છે, તે કુળમાં થયેલા જન્મ પણ આત્મજ્ઞાનપ્રાપ્તિની હાનીરૂપજ છે; કારણ ધર્મ મતભેદ એ અતિ છે. પર પરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલુ જે દર્શન તે જ સત્ય છે, એવી વાત દુ:ખદાયક છે, એ માટે ભલુ
ભાવના બધાય છે; એથી કરીને પ તંત્ર આમ સાર્થક છે. આ સઘળી પ્રાપ્ય
કુળ પ્રાપ્ત થવું એ
જ્ઞાનપ્રાપ્તિમાં ગળી ચ તેમાં સપુષ્પ એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઇત્યાદિ ઉત્તમ સાધના છે. એ દ્વિતીય સાધનભેદ કા.
કરવા માંટે
૩. જો સાધન છે, તે તેને અનુકુળ દેશકાળ છે કે કેમ એ ત્રીજા ભેદના વિચાર કરીએ. ભારતમાં મહાવિદેહ પ૦ કમભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશભાવે અનુકૂલ છે. જિજ્ઞાસુ ભવ્ય, તમે સધળા આ કાળે ભારતમાં છે; માટે ભારત દેશ અનુકૂળ છે. કાળભાવ પ્રમાણે મતિ અને શ્રત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂલતા છે, કારણુ આ દુ;સમ પંચમ
Scanned by CamScanner
Page #43
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૭ મું
(૩૭) કાળમાં પરમાવધિ, મન:પર્યવ અને કેવળ એ પવિત્ર જ્ઞાન પરંપરાસ્નાયથી વિચ્છેદ છે; એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. . . .'
' જ દેશકાળાદિ જે અનુકુળ છે, તે કયાં સુધી છે? એને ઉત્તર, શેષ રહેલું સિદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્ય મતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ રહેવાનું; તેમાંથી અઢી સહસ્ત્ર ગયાં, બાકી સાડાઅઢાર હજાર વર્ષ રહ્યાં; એટલે પંચમકાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશકાળ તેથી પરિપૂર્ણ અનુકૂળ છે. જો કે , '' - 1 ( * આ છે. * હવે વિશેષ વિચાર કરીએ . . . . ! ! ! ' , , , , “ !
૧. જ્ઞાનની આવશ્યકતા શી છે? એ મહદ્ વિચારનું આવર્તની પુનઃ વિશેષતાથી કરીએ. મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણિયે ચઢવા માટે છે; જેથી અનંત દુઃખનો નાશ થાય. દુઃખના" નાશથી આત્માનું શ્રયિક સુખ છે; અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે; પણ જે સ્વરૂપિક સુખ છે તે આત્માનું શ્રેયિક સુખ છે. દેશકાળભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઈ. ઉત્પન્ન કરવાની જરૂર તેટલા માટે પણ જ્ઞાનની આવશ્યકતા છે. સમ્યક ભાવ સહિત ઉચ્ચગત, ત્યાંથી મહાવિદેહમાં માનવદેહે જન્મ, ત્યાં સમ્યક ભાવની પુનઃ ઉન્નતિ, તત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન, જ્ઞાન અને તેનું સત્ય પરિણામ કેવળ સર્વ દુઃખતે અભાવ, એટલે અખંડ, અનુપમ, અનંત, શાશ્વત, પવિત્ર મોક્ષની પ્રાપ્ત થાય છે, આ પ્રમાણે જ્ઞાનની આવશ્યકતાનાં કારણે છે. [
૧૩. ' - ૨. જ્ઞાનના ભેદ કેટલા છે, એને વિચાર કહું છું એ જ્ઞાનના ભેદ અનંત છે; પરંતુ સામાન્ય દૃષ્ટા પણ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેદ કહ્યા છે. તે જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રત, તૃતીય અવધિ, ચતુર્થ મન:પર્યવ; અને પાંચમે સંપૂર્ણ સ્વરૂપ કેવળ. એના પાછા પ્રતિભેદ છે, તેની વળી અતષ્યિ સ્વરૂપે અનંત ભંગાળ છે. પદ !'; }ve } }', , " !
૩. જાણવા૫ છે? એને હવે વિચાર કરીએ.. વસ્તુનું વિચપ જાણવું તેનું નામ જ્યારે જ્ઞાન, ત્યારે વસ્તુઓ તો અનંત છે. એને કઈ પંકિતથી જાણવી? સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે સંપુરૂષ, તે , અનંત વસ્તુનું સ્વરૂપ સર્વ ભેદે કરીને જાણે છે અને દેખે છે. પરંતુ તેઓ એ
Scanned by CamScanner
Page #44
--------------------------------------------------------------------------
________________
(૩૮)
શબેધ. સર્વ શ્રેણિને પામ્યા તે કઈ કઈ વસ્તુને જાણવાથી ? અને શ્રેણિયે જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતાં જાણતાં તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ ? આ શંકાનું સમાધાન હવે કરીએ.’. જે અનંત વસ્તુઓ છે તે અનંત ભાંગે : કરીને માની છે પરંતુ મુખ્ય વસ્તુત્વસ્વરૂપે તેની બે શ્રેોિ છે. 'જીવ અને અજીવા. વિશેષવસ્તુત્વસ્વરૂપે નવ તત્ત્વ, કિવા જિદ્રવ્યની શ્રેણિયે જાણવાંરૂપ થઈ પડે છે, જે પંકિતએ ચઢતાં ચઢતાં સર્વ ભાવે જણઈ કાલેકસ્વરૂપ હસ્તામલકવતુ જાણી અને દેખી શકાય છે. એટલા માટે થઈને જાણવારૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે. એ જાણવારૂપ મુખ્ય બે શ્રેણિયે. કહેવાઇ. ' , , : ; . '
, ૪. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું જીવઃ એ ચૈતન્યલક્ષણે એકરૂપ છે. દેવસ્વરૂપે અને વ્યસ્વરૂપે અનંતાનંત છે. દેહ સ્વરૂપે તેનાં ઇક્રિયાદિક જાણવારૂપ છે; તેની ગતિ, વિગતિ ઇત્યાદિ જાણુવારૂપ છે તેની સંસર્ગરિદ્ધિ જાણવારૂપ છે. તેમજ અજીવ તેના રૂપી પુકલ, આકાશાદિક વિચિત્ર ભાવ, કાળચક્ર ઈ જાણુવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિપ નવતત્વ કહ્યાં છે. ' . ' ', ' '13 !' ' (૧) છવ, '. " (૨) અજીવ , , , (૩) પુણ્ય) , (૪) " પાપ,
() આર્સવ, {' (૬) , સંધર, !!' (૭) : નિજેરા, , , (૮) ડાંધ, !> ai: ' (૯) માંક્ષા , છે એમાંનાં કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણવારૂપ અને કેટલાંક ત્યાગવારૂપ
છે. એ સઘળાં ત જાણુંવારૂપ છે જ. !!; ; ; ;}}}', .. -: જે પ ણવાનાં સાધન. સામાન્ય વિચારમાં એ સાધન જો કે જાણ્યાં છે, તેષણ કંઇક વિશેષે જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ જાણવું. કોઈક જ સ્વંય જાણે છે; વિશેષ તે મિથતાની ગુસથી જ જાણી શકે. નિરોગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજે રોપનાર કે તેને પોષનાર ગુરૂ એ સાધનરૂપ છે. એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધન છે. એ સાધને પ્રાપ્ત કરવાની વાટ કહીએ તો પણ ચાલે, '' : ' કે ' ' , ' હો | ': , એ જ્ઞાનને ઉપગ છે પરિણામ શું છે તે પ્રશ્નના ઉત્તર આશય 'ઉપર આવી ગમે છે; પણ કાળભેરે કંઈ કહેવાનું છે, અને તે એટલું જ
Scanned by CamScanner
Page #45
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૧૭ મું, કે, દિવસમાં વિશેષ નહીં તે છેવટે બે ઘડીને પણ નિયમિત વખતે રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્ત્વબોધની પર્યટના કરે. વીતરાગના એક સિદ્ધાંતિક શબ્દપરથી જ્ઞાનાવરણીય કર્મને બહુ ફયોપશમ થશે, એમ હું વિવેકથી કહું છું '
} / કે ' ? } }
અનુપમ ક્ષમા. ; } /* * છે !' ' , , ક્ષમા એ અંતર્શનું જીતવામાં ખઞ૫ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખ. નારે જીવ ભવસાગર તરી જાય છે.'' : '
: તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસ્વભાવમાં આવે જોઈએ અને તે આવ્યા તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાં કિત ક્ષમા કે શુદ્ધ બંધ કરે છે ! ' . . . . . ; ;
: : !.
મતમતાંતર મખ્ય કારણ ? ' ' !!);
મહાવીર ભગવાનના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે; તેનું મુખ્ય કારણ આ પણ એક છે કે, તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું; માત્ર ક્રિયાભાવ પર રાતા રહ્યા, જેનું પરિણામ દષ્ટિગોચર છે. અંગ્રેજોના શેપમાં આવેલી પૃથ્વીની વસ્તી લગભગ દેઢ અબજની ગણાઈ છે. તેમાં સર્વ ગચ્છની મળીને" જૈનપ્રજા માત્ર વીસ લાખની લગભગ છે. એ પ્રજા તે શ્રમણ પાસકની છે. એમાંથી હું ધારું છું કે નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરૂષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક જાણનારા તે આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરૂષે પણ નહીં હશે. જ્યારે આવી પતીત સ્થિતિ તત્ત્વજ્ઞાન સબંધી થઈ ગઈ છે, છે ત્યારેજ મતમતાંતર વધી પડયા છે. એક લૈકિક કથને છે કે, “સો શાણે એકમત તેમ અનેક તત્ત્વવિચારક પુરૂષોના મતમાં બહુધા ભિન્નતા આવતી નથી.
.
છે
Scanned by CamScanner
Page #46
--------------------------------------------------------------------------
________________
(૪૦)
- રાધ ગ
ક
.'
કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે મુખ્ય ભેદ કહ્યા છે. ૧. ઉત્સર્પિણી. ૨ અવસર્પિણી. અકેકા ભેદના છ છ “આરા” છે. આધુનિક વર્તન કરી રહેલ “આરો” પંચમકાળ કહેવાય છે, અને તે અવસર્પિણુકાળને પાંચમો “આરે છે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના, પાંચમાં આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે, પુરુષોએ કેટલાક વિચરો જણાવ્યા છે તે અવસ્ય જાણવા જેવા છે. " ' એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છેઃ નિગ્રંથપ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા, ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્વોમાં મતમતાંતર વિધશે. પિાખંડી અને પ્રપંચી મતનું મંડન થશે.. જનસમૂહની રૂચી
અધર્મ ભણી વળશે. સત્યદયા હળવે હળવે પરાભવ પામશે. મહાદિક દેષની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ઠ ગુરૂઓ “પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્યો પિતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર છે મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરૂષ મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદે હણતા જશે; હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે; ધ્યાળ વિષયનાં સાધનો વધતાં જશે, એકાંત પક્ષે સત્તાધીરા થશે. શૃંગારથી ધર્મ મનાશે. , , , ''+ !! ! ! / Ar
' . ! ! ! ! ! ' ; માપના : 3) હે ભરવાનું! હુ બહુ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં તમારાં કહેલાં અનુપમ તો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણત કરેલા ઉત્તમ શીલને સેર્યું નહીં. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા
અને પવિત્રતા મેં ઓળખ્યાં મહીં. હે ભગવાન! હું ભૂલી આથશે‘ઝ અને અનંત સંસારની વિટભ્યતામાં પડે. છું હુ પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલીન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તો વિના મારે મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું, અશાનથી અંધ થયો છું. મારામાં વિવેકશકિત નથી અને હું મૂઢ છું; નિરાશ્રિત
Scanned by CamScanner
Page #47
--------------------------------------------------------------------------
________________
(૪૧)
વર્ષ ૨૨ મું. છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હવે હું તમારૂ, તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સમ વિચારથી ઉડે ઉતરૂં છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે, તમે નિરાગી નિવિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અને શૈલેયપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણું તમારાં કહેલાં તત્ત્વની “શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એજ મારી આકાંક્ષા અને વૃતિ થાઓ! હે સર્વ ભગવન્! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.'
શાંતિ શાંતિ શાંતિ.
રર +,
:.
તે નિર્મથ પ્રણીત ધમ. . નિરોગી પુરૂષને નમસ્કાર, , ,
નિર્ચથ ભગવાનના પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે જૂન જ છે. આત્મા અનતકાળ રખડે, તે માત્ર એના નિરૂપમ ધર્મને અભાવે. જેના એક રેમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મેહ કે અસમાધિ રહી નથી, તે પુરૂષનાં વચન અને બેધ માટે કઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રશસ્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યા નથી. શુદ્ધ, સ્ફટિક, ફિણ અને ચંદ્રથી ઉજવંળ શુકલધ્યાનની
Scanned by CamScanner
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૨)
રાજભાય.
શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં નિગ્રંથનાં પવિત્ર વચનેાની મને તમને ત્રિકાળ શ્રદ્દા રહે! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના !
મેાક્ષના માત્ર એકજ છે. નિરાગી પરમાત્માને નમસ્કાર.
મેાક્ષના માત્ર એ નથી. જે જે પુરૂષો મેક્ષરુપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સધળા સત્પુરુષ એક જ માર્ગેથી પામ્યાં છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે, તે માગ માં નથી, ભેદાભેદ નથી
તભેદ
નથી, ઉન્મત્તતા
નથી; માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ
છે,
તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપે છે, સર્વ કાળે તે મા નું હાવાપણુ છે. માના મમતે પામ્યા વિના કઇ ભૂતકાળે મેક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રી જિને સહસ્ર ક્રિયા અને સહસ્ર ઉપદેશ એ એક જ મા આપવા માટે કહ્યાં છે; ને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને તે ઉપદેશો ગ્રહણ થાય તે
તે
ગ્રહણ થાય તે
અને એ માતે ભુલી જઇ તે ક્રિયાઓ અને ઉપદેશે જ સફળ છે, જ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યાં તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે; વાટેથી શ્રી કૃષ્ણ તરશે, તે વાઢેથી શ્રી મહાવીર તર્યાં છે. એ વાટ ગમે ત્યાં ખેડાં, ગમે તે કાળે, ગમે તે મણિમાં, ગમે તે યાગમાં જ્યારે પમાશે ત્યારે પવિત્ર શાશ્વત સત્પદનાં અનંત અતીંદ્રિય સુખને અનુભવ વ થશે. તે વાટ સવ સ્થળે સવિત છે. યાગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ મા પામતાં અટકયા છે તથા અટકશે અને અટકયા હતા. કાઇ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવા છેડી દઇ; એકાગ્રહ ભાવથી
એ જ મા સશાધન કરવાના છે. વિશેષ શુ
શું કહેવું નથી સમ્યક યોગે આત્મામાં
પણ
રહ્યા છે. આત્મત્વ પ્રાપ્યપુરુષ-નિગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે-ઉદય આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે, ન્યાય મળશે, ત્યારેજ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કાઇ મેાક્ષ પામ્યા નથી; વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મેાક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
તેની વાટ
Scanned by CamScanner
Page #49
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૨ મું.
- " ચેતનશુદ્ધિ. " નિરોગી મહાત્માઓને નમસ્કાર
કેમ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો એટલે આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી અજડતાની એટલે અબોધતાની આત્માને પ્રાપ્તિ હેય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે, પોતે જડ છે છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વવરૂપ જે માને છે; જે પુરૂષ તે કર્મસંગ અને તેના ઉદયે ઉત્પન્ન થલા સ્વસ્વરૂપ પર્યાને નથી માનતા અને પૂર્વસ સત્તામાં છે તેને, અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઉર્ધ્વ શ્રેણિ પામી શુદ્ધ ચેતનભાવને પામશે. આમ કહેવું સપ્રમાણ છે, કારણ અતીત, કાળે તેમ થયું છે. વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કઈ પણ આત્મા ઉદયકમને ભગવતાં સમત્વ શ્રેણિમાં પ્રવેશ કરી અબંધપરિણામે વર્તશે, તે ખચિત ચેતનશુદ્ધિ પામશે.
આત્મા વિનયી (થઈ), સરળ અને લઘુત્વ ભાવ પામી, સદૈવ પુરૂષના ચરણકમળ પ્રતિ રહે તે, જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે, તે મહાત્મા એની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. અનંત કાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી, અને કાં તો પુરૂષ (જેમાં સદગુરૂત્વ, સત્સંગ અને સંસ્થા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે કે, મેક્ષ હથેળીમાં છે. આ
- : !! ; , , ; ' , " ધર્મધ્યાન. છે કે ' , સતપુરને નમસ્કાર કે
" પરમાત્માને ધ્યાવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન, આત્મા સપુરૂષેના ચરણુંકમળની વિનયપાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્તમ વચનામૃત છે.
Scanned by CamScanner
Page #50
--------------------------------------------------------------------------
________________
(૪૪)
રાજબાપ,
R
મા કાળમાં શુકલધ્યાનની મુખ્યતાના અનુભવ ભારતમાં અસ ંભવિત છે; તે ધ્યાનની પરેાક્ષ કથારૂપ અમૃતતાના રસ કેટલાક પુરૂષો પ્રાપ્ત કરી શકે છે. પણ મેક્ષના માર્ગની અનુકુળતા ધોરી વાટે પ્રથમ ધમ ધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ ફે કેટલાક સત્પુરૂષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિશ્વસ નિમિત્તથી, ને કેટલાકને સત્સંગ આદિ લઇ અનેક સાધતાથી થઇ શકે છે; પણ તેવા પુરૂષો-નિગ્રંથમતના– લાખામાં પણ કાઇક જ નીકળી શકે કે છે. ધણું ભાગે તે તે સત્પુરુષા ત્યાગી ચઇ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક ખાદ્ય-ત્યાગને લીધે સ ંસારમાં રવા છતાં સ’સારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને જાનુ માણેકૃષ્ટ દાન, પ્રાયે કરીતે, ગણી શકાય. ચાથે ગુરુસ્થાનકે આવેલા પુરૂષ પાત્રતા પામ્યા શકાય; ત્યાં ધર્મ ધ્યાનની ગાણુતા છે. પાંચમે મધ્યમ ગાણુતા છે; છઠે મુખ્યતા પણ મધ્યમ; સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ ล આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા તે એરજ છે! એ એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી. ભૂષિત થવુ સ ંભવે છે. ૧. મૈત્રી-સર્વ જગતના જીવભણી. નિવૈરબુધ્ધિ. ૨. પ્રમેાદ-અંશમાત્ર પણુ કાઇના ગુણ નિરખીને રામાંચિત ઉલ્લાસવાં. ૩. કણા-જગજીવનાં દુઃખ દેખીને શ અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા-શુદ્ધ સમદ્રષ્ટિના ખળવીયને યોગ્ય થવું એટલે નિઃસ્પૃહભાવે જગન્ના પ્રતિબંધને વિસારી આમહિતમાં આવવુ. ચાર તેનાં આ ચાર તેની રૂચિ છે; ચાર તેના પાયા છે;એમ અનેક ભેદે વહેંચાયલું ધર્મધ્યાન છે. જે પવન (શ્વાસ) ના જય કરે છે, તે મનના જય કરે છે; જે મનનેા જય કરે છે, તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર જ છે. નિશ્ચયમાં નિશ્ચયઅથની અપૂર્વ યેાજના સત્પુરૂષના અંતરમાં રહી છે. શ્વાસને જય કરતાં છતાં સત્પુરૂષની આજ્ઞાથી પરાણ્યુખતા છે, તે તે સ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસના જય ત્યાં છે કે જ્યાં વાસ (ના) ના ય છે, તેનાં એ સાધન છે; સદ્ગુરૂ અને સત્સંગ, તેની એ શ્રેણિ છે; પર્યુંપાસના અને પાત્રતા. તેની એ વમાનતા છે; પરિચય અને પુણ્યાનુભૂ ધીપુયતા, સંધળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે.
V
આલંબન છે;
2
શ્રેણી
Scanned by CamScanner
Page #51
--------------------------------------------------------------------------
________________
વર્ષ ર૩ મું
આત્મસાધનની એક શ્રેણિક ૩: -
જે પાસન વાળીને કિંવા સ્થિર આસનથી બચી શકાતું હેય (સૂઈ શકાતું હોય તો પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ), ચળવિચળ દેહ ન થાતું હોય, તે આંખે વિચી જઈ નાભિના ભાગ પર દષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત ન્યાભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ, વ્યાખ્યું છે, એવો ભાસ લઇ, જે રૂપે પાર્શ્વનાથાદિક અહંતની પ્રતિમા સ્થિરધવળ દેખાય છે, તે ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરે. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તે સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી, એકાગ્રતા ચિંતવવી. અહંત સ્વરૂપનું ચિંતવન, બને તે કરવું; નહીં તે કંઇ પણ નહીં ચિંતવતાં, સમાધિ કે બધી
એ શબ્દ જ ચિંતવવા. અત્યારે એટલું જ.' પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત સ્થિતિ રાખવી.
વર્ષ ૨૩ મું.
; ; ; સન્દુરૂષ પ્રાપ્ત થયેજ છુટકે છે. ' ' , ; , " અન કાળથી પિતાને પતા વિષેની જે ભ્રાંતિ રહી ગઇ છે, એ એક અવાચ્ય અદ્દભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં અતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ કયાંથી હોય? '' નિરંતર ઉદાસીનતાને કમ સેવ; સંપુરુષની ભકિત પ્રત્યે લીન થવું પુનાં ચરિત્રનું સ્મરણ કરવું સહુનાં લક્ષણેનું ચિંતન કરવું
Scanned by CamScanner
Page #52
--------------------------------------------------------------------------
________________
રાજધ.. સપુરુષોની મુખાકૃતિનું હદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સવે સમ્મત કરવું. . . . .
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું-નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રેહવાગ્ય, ફરી ફરી ચિંતવવાગ્ય, ક્ષણે ક્ષણે-સમયે સમયે લીન થવા યેગ્ય–પરમ રહસ્ય છે, અને એજ સર્વ શાસ્ત્રને, સવ સંતના હૃદયને, ઇશ્વરના ઘરને મર્મ પામવાને મહા માંગે છે. અને સઘળનું કારણ કઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમે છે તેથી મેંડે અથવા !!• વહેલે, એ જ સૂજે, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તે એ જ સમ્મત.
|
‘..
અપૂર્વની પ્રાપ્તિ. આનંદ મૂર્તિ સ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ
નમસ્કાર કરું છું. પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી; જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળની વાસનાને ત્યાગ કરવાને અભ્યાસ કરશે. દઢ પ્રેમથી અને પરમેલાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહા પુરુષના ગે અપૂર્વની પ્રાપ્તિ | સર્વ પ્રકારની ક્રિયા, પેગને, જપ, તપને અને તે સિવાયના પ્રકારનો લક્ષ એ રાખજો કે, આત્માને છોડવા માટે સવે છે; બંધનને
'
'
કરાવશે.
13
Scanned by CamScanner
Page #53
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૩ મુ.
(૪૭)
માટે નથી; જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સધળા યાગાદિક પત) ત્યાંગવા યોગ્ય છે.
( ૮ ) \ \; વ્યવહાર ચિતાન દિલગીરી; સદા મગન મન રહેનાજી,
—કરના ફકીરી,
ક
એ વૃત્તિ મુમુક્ષુને અધિકાધિક વમાન કરવા જેવી છે, પરમાથે ચિંતા હોય એ વિષય જુદો છે. વ્યવહારચિંતાનુ વેદન અતી ઓછું કરવુ એ એક માર્ગ પામવાનું સાધન છે.
તમે જે સમજ્યા છે, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરૂષના ચરિત્રનું મનન રાખજો, વિષય પ્રસ ંગે અમને પૂછો, સત્શાસ્ત્રને અને સત્કથાને તેમજ સદર
સેવન્તે; એજ ભલામણ,39
*****
3911%
[૯] એ માટલું અધન.
514312
જીવને એ મેઢાં બધન છે: એક સ્વદ્ અને ખીજી પ્રતિવધ સ્વર
છંદ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઇએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સ સંગથી ત્યાગી થવુ જોઇએ. આમ ન થાય તો બધનનો નાશ થતા નથી. જેના સ્વછંદ છેદાયા છે તેને, જે પ્રતિબંધ છે તે, અવસર પ્રાપ્ત થયે તરત નાશ પામે છે; આટલી શિક્ષા સમરણ કરવારૂપ છે.
[15] ! jk {0} !? ?
મનુષ્યત્વના સફળપણા માટે નિવૃત્તિની આવશ્યકતા. ઉપાધિના મેગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઇ શકતુ હાય તા હમણાં રહેવા દેવું, પરતુ ઉપાધિથી થાડા પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનુ બહુ અવશ્ય છે, અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાતું સ્મરણ રાખજો,
Scanned by CamScanner
Page #54
--------------------------------------------------------------------------
________________
(૪૮)
,
રાજધ. જેટલે વખત આયુષ્યને તેટલો જ વખત જ ઉપાધિને રાખે મનુષ્યવનું સફળ થવું કયારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એવો નિશ્ચય કર જોઈએ. અને સફળપણ માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. આ
* ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી છવને બંધન થયું છે, એ મહા લક્ષ રાખી તેવી, મિથ્યા વાસમા કેમ ટળે, એ માટે વિચાર કરવાને પરિચય રાખશે; f= : : : B.!! . ; ! છે ! '' , '; //
જાણતા હે તેનું વિસ્મરણ કરજે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. પણ આ કાળમાં તે જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યુગ છે;–અને તે એકે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિમરણ કરવું ! ! ' . ' 3 '; 15 ડ [ પ રે
1 તત્ર વો મોહક : વ. હરમનુપરત 0 1 | " “તેને મેહ છે? અને તેને શોક છે? કે જે સર્વત્ર એકત્વ
[પરમાત્મસ્વરૂપ ] ને જ જુએ છે.” , વાસ્તવિક સુખ જેની દ્રષ્ટિમાં આવ્યું હેત; તે જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું એક્ષસ્થાન ઉર્વલોકમાં હેત નહીં, પણ આ જગત જ મિક્ષ હેત. જ્ઞાનીને સર્વત્ર મેક્ષ છે, આ વાત જે કે યથાર્થ છે, તે પણ જયાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે, એવું જગત વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ.'
Scanned by CamScanner
Page #55
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૨ મુ
(૧૩)
સત્પુરૂષ.
(૪૯)
પુરાણપુરૂષને નમાનમ:
આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઝાંઝવાના પાણી લેવા દોડી તૃષા છીપાવવા ઇચ્છે છે એવા મદીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનુ વિસ્મરણ થઇ જવાથી ભયક્રર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે
તુલ એ જવાદિક રામ, મરણાદિક ભય, વિયેગાદિક
અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. દુઃખને તે સત્પુરૂષની વાણી વિના કાઇ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે માટે, ફરી તે સત્પુરૂષના ચરણનુ અમે ધ્યાન કરીએ છીએ.
સાંસાર કેવળ માતામય છે. જે કાઇ પણ પ્ર માટે, ફરી ફ
પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે તે પણ સત્પુરૂષને જ અનુગ્રહ છે. કાઇ પણ પ્રકારનાં પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી. અને એ પુણ્ય પણ સત્પુરૂષના ઉપદેશ વિના કાઇએ જાણ્યું નથી, ત્રણે કાળે ઉપદેશેલુ તે પુણ્ય રૂઢીને આધીન થઇ પ્રવર્તે છે, તેથી જાણે તે પ્રથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે; પણ એનુ મૂળ એક સત્પુરૂષ જ છે; માટે અમે એમ જ જાણીએ છી છીએ કે, એક અશ શાતાથી કરીને પૂર્ણકામના સુધીતી સર્વે સમાધિ, તેનુ સત્પુરૂષ જ કારણુ છે. આટલી બધી સમતા છતાં જેને તે કોઈ પ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગવ નથી, ગારવ નથી, એવા આશ્રયની પ્રતિમારુપ સત્પુરૂષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.
(૧૪) અભેદ દા
તે
અભેદ દરા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઇચ્છે છે, બધાય છે. એવી દર્શા શા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી, અને પોતાની અહુરૂપ ભ્રાંતિના પરિત્યાગ કરવા. પ્રકારે કરીને એ રચનાના ઉપભેાગની ઇચ્છાએ ત્યાગવી યાગ્ય છે, અને એન
સવ
Scanned by CamScanner
Page #56
--------------------------------------------------------------------------
________________
(૫૦)
રાજધ. થવા માટે પુરૂષના શરણુ જેવું એક ષધ નથી. આ નિશ્ચયવાર્તા બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જઈ પરમ કરણ આવે છે. “હે નાથ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ” એ ઉતાર નીકળે છે.
(૧૫) - સર્વ મહાત્માઓનો લક્ષ એક સજે છે.
આ સર્વાત્મા હરિને નમસ્કાર * સત ” સત્ છે, સરલ છે, સુગમ છે; તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.
સત” છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિકાન છે, વાણીથી, અકળે છે, તેની પ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિને ઉપાય છે. - , ,
ગમે તે સંપ્રદાય-દર્શન-ના મહાત્માઓને લક્ષ એક સત જ છે. વાણીથી અકથ્ય હોવાથી મુંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી.
' લેકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે; અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્યજ્ઞાને જણાતું નહોતું તે દેખાય છે; અને ક્ષણમાં ઘણું દીર્ધ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માની વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે; પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂ૫ “સ’ નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી, તે કાળે ભ્રાંતિ ટાળી છે; અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હેય જ એમ નથી; એમ સમજાય છે. બાળજીવ તે તે સ્વરૂપને શાશ્વતરૂપ માની ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગ જીવ એવી અનેકતાની કહેણીથી મુંઝાઈ જઈ “સ” તરફ વળે છે; ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. “ભ્રાંતિનું રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાને મોટા પુરૂષને એ જ ઉદેશ છે કે, તે સ્વરૂપને વિચાર કરતાં પ્રાણ ભ્રાંતિ પામે કે “ ખરૂં શું? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું? અને મને શું કલ્યાણકારક?' એમ વિચારતાં
Scanned by CamScanner
Page #57
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૩ મું
(૫૧) એને એક (ભ્રાંતિ) વિષય જાણું, જ્યાંથી “સત ની પ્રાપ્તિ હેય છે એવા સંતના શરણ વગર છૂટકે નથી એમ સમજી, તે શોધી, શરણાપન થઈ, “સત ” પામી “સત્ રૂપ હોય છે.
. (૧૬)
અસત્ ” અને “સ અનંત કાળથી જીવને અસત વાસનાને અભ્યાસ છે. તેમાં એકદમ સત સંબંધી સંસ્કાર સ્થિતિ થતા નથી. જેમ મલિન દપણને વિષે યથાગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પડ્યું “સત ' સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; કવચિત્ અંશે થાય છે, ત્યાં પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે. તેના વિકલ્પમાં પડી જાય છે, એટલે તે કવચિત-સતના અંશપર આવરણ આવે છે. “સ” સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોકલજજાની ઉપેક્ષા કરી સત્સંગને પરિચય કરે શ્રેયસ્કર છે. લોકલજજ તો કોઈ મેટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે, સામાન્ય રીતે સત્સંગને લેક-'. સમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજજા દુઃખદાયક થતી નથી; માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભને વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો; તે પરમાર્થને વિષે દઢતા થાય છે.
. કે . .
સ” અને તેનું માહાસ્ય. સ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને તે : , '; ' એજ જીવને મેહ છે. તે
સ” જે કંઈ છે, તે “સત છે, સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ જેને ભ્રાંતિ આવરણુતમ વર્તે છે, તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એ પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય. આવરણ
Scanned by CamScanner
Page #58
--------------------------------------------------------------------------
________________
(પર)
રાજધ,
તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કેઈપણ કપના “સત જણાતી નથી; અને “સ”ની નજીક સંભવતી નથી; “સ” છે તે ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જૂ ) છે; કલ્પનાથી પર (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દર મતિ થઈ છે, તેણે પોતે કંઇ જ જાણતા નથી એવા દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે અને પછી “સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. {
આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બાંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે, અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે. એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, દર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બંધનું બીજ સક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજે, વિચારજો; સમજજે; સમજવા પ્રયત્ન કરજે; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજે; એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાને અમારે મંત્ર છે. એમાં સજ કહ્યું છે. એ સમજવા માટે ઘણેજ વખત ગાળજે.
: - (૧૮)
ભક્તિમાં અકાળ અને અશુચિ દેષ : ગુરૂગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભકિતમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હાય.
અકાળ અને અશુચિને વિસ્તાર માટે છે, તે પણ ટુંકમાં લખ્યું છે. એકાંત, પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભકિતને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભકિત તે સર્વ કાળે સેવ્ય છે. .
વ્યવસ્થિત મન એ સવે શુચિનું કારણ છે. બાહ્યમાદિકરહિત તન, અને શુદ્ધ સ્પષ્ટ વાણું એ શુચિ છે.
Scanned by CamScanner
Page #59
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૨ મું.'
(૧૯) આત્માર્થમાં સુદ્દઢ રહેવું. સુદઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું.. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિસહ આવવાને સ્વભાવ છે. પણ જે તે પરિસહ શાંત ચિત્તથી દવામાં આવે છે, તે દીર્ધકાળે થઈ શકવા
ગ્ય એવું કલ્યાણ બહુ અલ્પકાળમાં સાધ્ય થાય છે. - તમે સૌ એવાં શુદ્ધ આચરણથી વર્ત જે કે વિષમ દષ્ટિએ જેનાર માણસમાંથી ઘણાને પિતાની તે દ્રષ્ટિને કાળ જતાં પશ્ચાત્તાપ કરવાને વખત આવે. . . . .
ધૈર્ય રાખીને આત્માર્થમાં નિર્ભયા રહેજો. નિરાશ ન થવું. આત્માર્થમાં પ્રયત્ન કરવું. * . .
.
(૨૦)
મેક્ષનો માર્ગ.. ૧. જીવ પિતાને ભૂલી ગયો છે, અને તેથી સત્ સુખને તેને
વિગ ; એમ સર્વ ધર્મસમ્મત કહ્યું છે. આ ૨. પિતાને ભૂલી ગયા અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ
નિઃશંક માનવું છે કે, ૩ શાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમય
જાય છે; છતાં લેકે લજ્જાદિ કારણોથી અજ્ઞાનીને આશ્રય છોડતા નથી; એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી તેણે જ્ઞાનીની ઇરછાએ વર્તવું, એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈચ્છાઓ પ્રવર્તતાં અના
દિકાળથી રખ. ૫. જયાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય.
ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. " ૬. જ્ઞાનની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ ન.
મન ધનથી આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાયે.
(
1
1 :
*
*
*
Scanned by CamScanner
Page #60
--------------------------------------------------------------------------
________________
(૫૪)
: રાજધ. ૭. જો કે જ્ઞાની ભકિત ઇચ્છતા નથી, પરંતુ મેક્ષાભિલાવીને તે કર્યા
વિના ઉપદેશ પરિણમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને , હેતુ થતું નથી, માટે મુમુક્ષને જ્ઞાનીની ભકિત અવશ્ય કર્તવ્ય છે, * એમ પુરુષોએ કહ્યું છે. આ
' ૯. વડષભદેવજીએ અઠાણું પુત્રને ત્વરાથી મેક્ષ થવાને એ જ ઉપદેશ
કર્યો હતે., ! !: ૧૦.. પરિક્ષિત્ રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે, 1. ૧૧. અનંતકાળ સુધી જીવ નિજછ દે ચાલી પરિશ્રમ કરે, તે પણ પિતે
પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંત: 85 મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા તે માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.
- ૬ (૨૧) . છે.. . . . . . સંસારી જીના ત્રણ પ્રકાર.
આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે તે આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હેવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયેગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય, તે તે પ્રકારે વર્તવાને પુરુષાર્થ વારંવાર, વખતે વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે અને નિરંતર સત્સંગની ઈચ્છા-અસત્સંગમાં ઉદાસીનતા-કરવામાં મુખ્ય કારણ તે પુરૂષાર્થ છે એમ જાણી, જે કાંઈ નિવૃત્તિના કારણે હેય, તે તે કારણેને વારંવાર વિચાર કરો એગ્ય છે. "" અમને આ લખતાં એમ સ્મરણ થાય છે કે “શું કરવું? અથવા
કોઈ પ્રકારે થતું નથી,” એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે, જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્ય૨૫ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે તેને, કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારનું પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું
1
+ 1
1
Scanned by CamScanner
Page #61
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૩ મું.
(૫૫) નથી એમ ભાસ્યમાન થયેલું, તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણે ઉત્પન્ન થાય છે; અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે.
' દોષ કરે છે એવી સ્થિતિમાં, આ જગતના જીના ત્રણ પ્રકાર જ્ઞાની પુરૂષે દીઠા છે; (૧) કોઈ પણ પ્રકારે છવ દેષ કે કલ્યાણને વિચાર નથી કરી શક્યો-અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. (૨) અજ્ઞાનપણથી અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બધથી દેષ કરે છે તે કલ્યાણ સ્વરૂપ માનતા, એવા જીવોનો બીજો પ્રકાર છે. (૩) ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે;–સવ પરસ્વરૂપને સાક્ષી છે એ બેધસ્વરૂ૫ છવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે, એવા છેને ત્રીજો પ્રકાર છે. એમ ત્રણ પ્રકારનાં જીવ-સમૂહ, જ્ઞાની પુરૂષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અ." પ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર પરિણમી જેવા ભાસતા એવા છે સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા છ–અથવા સ્વાદ પરિણામી એવા, પરમાથે માર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગ્રહિત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિઅપ્રાપ્તિ–આદિભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, અથવા થયાં કરે છે, સ્વછંદપરિણામ જેનું ગબિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે." જે પ્રકારે ત્રીજો સમૂહ સાથે થાય તે પ્રકાર વિચાર છે વિચારવાની છે તેને યથાબુદ્ધિએ, સદ્ગથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દેષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે પ્રકારે વિચારવા–સંભારવા યોગ્ય છે. ડ ત
છે તે સમજવું ન સમય છે ?' : ' ' ' કહે '
જાવું છે , છે. ' જેિમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે તેથી ઉપગ અન્ય વિકલ્પ રહિત થયે તેનું નામ શમાવું છે; વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરુપમાં શમા, અને
Scanned by CamScanner
Page #62
--------------------------------------------------------------------------
________________
(૫૬)
રાજધ. આત્મા સ્વભાવમય થઈ રહ્યા, એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા તેને અર્થ છે.
અન્ય પદાર્થને સંગમાં જે, અધ્યાસ હતું, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આમપણું સમાઈ ગયું, એ બીજું વાકય “સમજીને શમાઈ ગયા” તેને અર્થ છે,
પર્યાયાંતરથી અથ તર થઈ શકે છે; વાસ્તવ્યમાં બનને વાકયને પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.
જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂ આદિ અહં મમત્વ શમાવી દીધું, કેમકે કોઇ પણ નિજસ્વભાવ તે દીઠો નહીં; અને નિજસ્વભાવે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ,કેવળ ન્યારે- જે, એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા શિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટળી પરમાથે મન થયા; વાણીએ કરી આ આનું છે” એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર વચનાદિ યેગસુધી કવચિત રહ્યાતથાપિ આત્માથી આ મારૂં છે, એ વિકલ્પ કેવળ સમાઈ ગયે; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ. એ બન્ત વાક્ય લોકભાષામાં પ્રવર્તી છે; તે આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી, એમ એ વાક્યને સારભૂત અર્થ થ; અથવા જેટલે અંશે માયા તેટલે અંશે, સમજ્યા, અને જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા, એટલે વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે. તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવ ઘટે છે. આ અનંત કાળથી યમનિયમ શાઆવલોકનાદિ કાર્ય કર્યા છતાં, સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ
સમજાવા અને શમાવાનું જે કઈ એક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે. તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરૂની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પર મા જા નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેને રોધ કર્યો નહીં; જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તે જીવ સમજીને સમાય; એ નિ:સંદેલું છે.
Scanned by CamScanner
Page #63
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૪ મું.
(૫૭) અનંત જ્ઞાની પુરૂષ અનુભવ કરેલ એ આ શાશ્વત, સુગમ મેક્ષમાર્ગ છવને લક્ષમાં નથી આવતે, એથી ઉત્પન્ન થયેલું ખેદસહિત આશ્રય
તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ આ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.
: : : : ' , , , યોગ્ય વ્યવહાર. ', માયાને પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે. તે પ્રપંચમાં તાપની નિવૃત્તિ કઈ કલ્પદ્રુમની છાયાં છે; અને કાં કેવળ દશા છે; તથાપિ ક૫કમની છાયા પ્રશસ્ત છે. તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જગ્ય થવામાં બાધકર્તા
એ એ માયાપ્રઘંચ છે; જેને પરિચય જેમ એ છે હોય તેમ વર્યા વિના જેગ્યતાનું આવરણ ભંગ થતું નથી. પગલે પગલે ભયવાળી અજ્ઞાનભૂમિકા માં જીવ વગર વિચારે કેટયાવધિ જને ચાલ્યા કરે છે, ત્યાં જેગ્યતાને અવકાશ ક્યાંથી હોય? આમ ન થાય તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી,-સર્વ પ્રકારે એ વિષેની નિવૃત્તિ કરી, યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. ન ચાલતાં કર જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી એ જે વ્યવહાર, તેને યોગ્ય વ્યવહાર માનજો.
.
' ' . ભારી વેદના. 1 : , , જેને લાગી છે, તેનેજ લાગી છે અને તેણેજ જાણી છે; તેજ ” “પિયુ પિયુ” કારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે, ત્યારે જ છૂટકો હોય છે, એ વિના બીજે સુગમ મેક્ષમાર્ગ છે જ નહીં, તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી, મેહ બળવાન છી.
Scanned by CamScanner
Page #64
--------------------------------------------------------------------------
________________
ટ)
રાજધ,
સત્સંગ એજ મેક્ષનું પરમ સાધન છે. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતું નથી. સદ્ધર્મને ઘણું કરીને પજ રહે તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યા છે, સદ્ધર્મને જગ પુરૂષ વિના હોય નહીં, કારણ કે “અસતમાં “સત’ હેતું નથી. ઘણું કરીને પુરૂષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે ત્યારે, સદ્ધર્મપ સમાધિ મુમુક્ષુ પુરૂષને ક્યાંથી પ્રાપ્ત હેયી અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી, ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે? ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચય૫ પિતાને માને છે; જેને પ્રગટ અનુભવે પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલે જીવ અનાર્યરૂપે પિતાને દૃઢ માને છે, અને આર્યવને વિષે. મતિ કરતું નથી. માટે મોટા પુરૂષોએ અને તેને લઇને અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એજ મેક્ષનું પરમ સાધન છે. '': 14.' , , ! ', ' , " : {" '
આ પતાની યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરૂષને સંગ તે સત્સંગ કહ્યા છે. મેટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું કઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મેટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરુપસ્થિતિનું કારણું કઈ થઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું ? તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે, તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાનું મેક્ષ તે સંપુરૂષ છે. મોક્ષે ગયા છે એવા (અહં તાદિક) પુરૂષનું ચિંતન ઘણુ કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરૂષને નિશ્ચય થશે અને જેગ્યતાના કારણે જીવે સમ્યકત્વ પામે છે.'
: ', ' ,
Scanned by CamScanner
Page #65
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૪ મું.
(પ)
!નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથીનિઃસં.
' ' ગતા પ્રાપ્ત હોય છે.' - પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દેષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દેશ એ છે કે જેથી “તીવ્ર મુમુક્ષતા” ઉત્પન્ન ન જ હોય અથવા “મુમુક્ષતા” જ ઉત્પન્ન ન હોય,
ઘણું કરીને મનુષ્યામાં કોઈને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે–એમ માને છે; પણ એનું નામ મુમુક્ષતા નથી. “મુમુક્ષતા તે છે કે સર્વ પ્રકારની મહાસકિતથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યલ કરો, અને “તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. “તીવ્ર મુમુક્ષતા વિષે અત્રે જણવવું નથી, પણ મુમુક્ષતા વિષે જણાવવું છે કે, તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વદને નાશ હોય છે. સ્વછંદ જ્યાં થોડી અથવા ઘણી હાની પાપે છે, ત્યાં તેટલી બેધબીજગ્ય ભૂમિકાબીજ થાય છે; સ્વછંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી માર્ગપ્રાપ્તિ, ને કિનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ; આ લોકની અલ્પ પણ સુખેચ્છા; પરમ વિનયની ઓછાઈ; અને પદાર્થને અનિર્ણય; એ બધાં કારણે ટાળવાનું બીજ હવે પછી કહીશું; તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. તે
આ લોકની અલ્પ પણ સુખેચ્છાએ ઘણું કરીને “તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હેવાનાં કારણે નિઃશંકપણે જ તે ‘સર’ છે, એવું દઢ થયું નથી; અથવા તે પરમાનંદરૂપ જ છે, એમ પણ નિશ્ચય નથી; અથવા તે મુમુક્ષતામાં પણ કેટલાક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણે પણ કેટલીકવાર પ્રિય લાગે છે, અને તેથી આ લેકની અ૮૫ પણ ખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.
, વાસ્તવિક તત્વ પામવાની કંઈ જગ્યતાની ઓછાઈને લીધે ‘પદાર્થ નિર્ણય ન થયું હોય, તે ચિત્ત વ્યાકુળ રહે છે, અને સિધ્યા સમતા આવે છે;
Scanned by CamScanner
Page #66
--------------------------------------------------------------------------
________________
રાજધ.
કઢિપત પદાર્થ વિષે “સત્ની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ, આવતું નથી, અને એજ પરમ યોગ્યતાની હાનિ છે. અધિક શું કહીએ? અનંત કાળે એજ માર્ગ છે.
કળિયુગ છે, માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
| . . . !! . !
'
વર્ષ ૨૫ મું
? .
સ્વરૂપમાં તન્મયતા. 31 : 18: ' '' અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયું છે. દીર્ધકાળ સુધી સત્સંગમાં રહી બધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણુતા ટળે છે, અર્થાત અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની ધટતા છે, તથાપિ સત્સંગનું દીર્ધકાળ સુધી સેવન, તે તમયતા આપે, એમાં સંદેહ નથી થતો. . . ! ' જીદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે. સંખ્યાત ધન છે, અને 'તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં પણ "જયાં જળ અલ્પ છે, અને જીદગી અપ્રમત્ત છે, તેમ જ તૃષ્ણ અલ્પ છે, અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સભવે છે. અમૂલ્ય એવું જ્ઞાન, જીવનપ્રપંચે આવરેલું વહ્યું જાય છે. જો કે, ' ' . . .
.
! !'
જનક વિદેહિ.'} . ! માયા દુસ્તર છે, દુરંત છે, ક્ષણવાર પણ,--સમય એક પણ એને અભિાને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી, એવી તીવ્ર દશે આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે અને તેવા ઉદાચ પરિણામની જે પ્રવર્તમાન ગૃહથપણા સહિતની તે અબંધપરિણામી રહેવા ગ્યા છે. જે બેધસ્વરૂપે
Scanned by CamScanner
Page #67
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૫ મું.
સ્થિત છે તે, એમ કઠિનતાથી વતી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેઢિપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી, તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યાત્કિંચિત લાયમાન થાય, તેમ તે પરિગામનું ડોલાયમાનપણું સંભવિત હોવાથી, પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે, એવા નિજગુરૂ અષ્ટાવક્રની શરણુતા સ્વિકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના અલંબનની એવી જ બળવત્તરતા છે. '
ઉપાધિની જવાળામાં સમાધિ. ચોતરફ ઉપાધિની જવાળા પ્રજ્વલતી હોય, તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે; અને એ વાત તે પરમજ્ઞાની વિના થવી વિકટ છે. - આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચળ રહે છે તેને, એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યફદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ, અને તે અનુભવ છે.
' (૩૦)
( પૂર્ણકામતા. ' હેકી ને રહી ઠોર, ત્યાગિબેકી માંહિ એર :
બાકી કહા ઉબેર્યો જુ, કારજ નબીને હ? સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું, એટલે હવે બીજું કઇ ક્ષેત્ર પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તે કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તે પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું . દેવું, એ બને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન ફાય કરવાને માટે
Scanned by CamScanner
Page #68
--------------------------------------------------------------------------
________________
(૨)
રાજધ.
શું ઉગવું ? અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ કયાંથી હોય? એટલે કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ.
, ' !'
- આ આરંભ અને પરિગ્રહ : આરંભ અને પરિગ્રહને જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્તમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી તેટલા માટે, તન, મન ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતાં હોય છે તે, જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું ઉપદેશે છે; અને કરવા ચગ્ય પણ તેમજ છે કે, આરંભ, પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાનાં થતાં અટકાવવાં, ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે.
(૩૨) . સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. કઈ પણ પ્રકારે સત્સંગને જેગ બને , તે કર્યા રહેવું એ કર્તવ્ય છે અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય, અથવા વધ્યા કરતું હોય, તે પ્રકારથી જેમ બને તેમ સંકેચાતું રહેવું એ, સત્સંગમાં પણુ ફળ આપનાર ભાવના છે. ' ' ' 3 ''!,
' , , , લાકસ્થિતિ. ''
આ લોકસ્થિતિ જ એવી છે કે, તેમાં સત્યનું ભાન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યને આગ્રહની ભાવના કરાવવાવાળી છે.
Scanned by CamScanner
Page #69
--------------------------------------------------------------------------
________________
-
વર્ષ ૨૫ મુ.
ક,
(
*
પરમાર્થ ભાવના.
. 'આ કાળનું વિષમ પણું એવું છે કે, જેને વિષે ઘણુ વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તે જીવને વિષેથી લેકભાવના ઓછી થાય; અથવા લય પામે. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં; અને ત્યાં સુધી લોકસહવાસ તે ભાવ૫ હેય છે. તે , સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાંસુધી, દઢભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તા, પિતાને વિષે લઘુપણું માન્ય કરી, પિતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરલપણે વર્યા કરવું; અને જે કાર્યો કરી તે ભાવનાની ઉત્પત્તિ થાય, એવી જ્ઞાનવાર્તા, કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું તે, યોગ્ય છે.
(
t કે,
(૩૫) ' ' , અનાદિ કાળનો દષ્ટિભમ.2 !!', ' | શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત
વ્યાકુળપણે વર્તે છે, એવા જીનું જ્યાં વિશેષપણું દેખાવું છે, એ જે કાળ તે આ દુષમ કળિયુગ નામનો કાળ છે. તેને વિષે વિહલપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, ' બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ આવૃત્ત થયું નથી, બીજાં જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતો નથી, એ જે કોઈ હોય, તે તે આ કાળને વિષે બીજો શ્રી રામ’ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે, કે એ ગુણેના કેાઈ અંશે સંપન્ન પણ અલ્પ છ દ્રષ્ટિગોચર થતા નથી.
મોટા આશ્ચર્ય પમાડનારા એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણ તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દષ્ટિમાં આવતા નથી, અને પિતાનું જે નાનું ઘર અથવા કઈ ચીજે તેને વિષે
Scanned by CamScanner
Page #70
--------------------------------------------------------------------------
________________
રાજીબેધ કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહે વ વર્તે છે એ જોઈ એમ થાય છે કે, કેને દષ્ટિભ્રમ અનાદિ કાળનો મટ નથી; જેથી મટે એ જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણું જીવની સ્થિતિ જોઈ આ લેક અનંતકાળ રહેવાને છે એમ જાણે.
“જગત જ્યાં સુવે છે, ત્યાં જ્ઞાની જાગે છે. જ્ઞાની જાગે છે, ત્યાં જગત સુવે છે. જગત્ જાગે છે, ત્યાં જ્ઞાની સવે છે.” એમ શ્રી કૃષ્ણ કહે છે.
મકે છે !
:
, જ્ઞાની પુરુષની અવજ્ઞા
જ્ઞાની પુરૂષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંતસંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે તે પુરૂષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમઉપયોગદષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કર નારું તીર્થકર કહે છે; અને તે વાકયો જિનાગમને વિષે છે. ઘણું છે તે વાક્યો શ્રવણું કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હેય, એવા છે તે કવચિત્ જ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ, અને બીજા વાક્યને અફળ, એમ છે અનંતવાર કર્યું છે. તેવા પરિણામમાં આવતાં તેને વખત લાગતો નથી, કારણ કે અનાદિકાળથી મેહ નામને મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશકિત યથા બળવીર્ય ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યોગ્ય છે.
પરમાર્થવૃત્તિનું ક્ષીણપણું. શાસ્ત્રને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણાગ્ય કહ્યા છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થસંબંધીનું
Scanned by CamScanner
Page #71
--------------------------------------------------------------------------
________________
રાજબેધ.
(૬૫) કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભ પણે પરમાર્થની પ્રાપ્તિ થાય, તે કાળ દસમ કહેવા યોગ્ય છે, જો કે સર્વે કાળને વિષે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોને જોગ દુર્લભજ છે. તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુર્લભ હોય છે. જેની પરમાર્થવૃત્તિ શ્રીપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરૂષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરા એ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સિકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે. એ વાત પ્રત્યક્ષ છે. મનુષ્યમાં જે સરળ વૃત્તિ હતી, તે અને આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણુ, પરમાર્થની ઈચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દઢતા એ જેવાં હતાં તેવા આજે નથી; તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જે કે હજુ આ કાળમાં પરમાયેવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, તેમ સતપુરૂષરહિત ભૂમિ થઈ નથી; તે પણ કાળ તે કરતાં વધારે વિષમ છે બહુ વિષમ-છે; એમ જાણીએ છીએ.
ભ્રાંતિગત સુખબ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે; અને સત્સંગનું મહમ્ય પણ તથારૂપ પણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય, ત્યાંસુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થને સ્વિકાર ચગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામ પણે લખી છે.
(૩૯) એકાત્મવિચાર–કર્તવ્યરૂપ ધર્મ દુખની નિવૃતિને સર્વ જીવ ઈચ્છે છે; અને દુઃખની નિવૃત્તિ, દુઃખ,
Scanned by CamScanner
Page #72
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૬ મું. ' જેનાથી જન્મ પામે છે એવાં રાગ દ્વેષ અને અજ્ઞાનાદિ દેવની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન શિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી, એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે; માટે તે આત્મજ્ઞાન માટે જીવને પ્રયોજનરૂપ છે. તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્દગુરૂવચનનું શ્રવણવું કે સશાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતે હેય-સર્વથા દુઃખથી મુક્તપણે જેને પ્રાપ્ત કરવું હોય–તેને એજ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી; માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરને, કુળધર્મને, લોકસંજ્ઞારૂપ ધર્મ, ઓઘ સત્તારૂપી ધર્મનો ઉદાસભાવ ભજી, એકાત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજો યોગ્ય છે. કે ' , , , , , , ,
એક નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે, કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાને કારણે નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છ, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ ઐયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. | “આત્મા છે, એમ જે પ્રમાણથી જણાય; “આત્મા નિત્ય છે,” એમ જે પ્રમાણુથી જણાય; “આત્મા કર્તા છે,” એમ જે પ્રમાણથી જણાય; આત્મા ભકતા છે,” એમ જે પ્રમાણુથી જણાય; “મેક્ષ છે,' એમ જે પ્રમાણથી જણાય; અને તેને ઉપાય છે, એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા ગ્ય છે.
(૪૦ ) - સત્સંગ અને સમપરિણામ | મુમુક્ષ જન સત્સંગમાં હોય તે નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે. એ વાર્તા યથાર્થ છે. તેમજ સત્સંગનાં અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે. તથાપિ એમ કરવામાંજ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવા નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એજ યોગ્ય છે. જ્ઞાનીને આશ્રયમાં નિરંતર વાસ હોય, તે સહજ સાધનવડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે,
Scanned by CamScanner
Page #73
--------------------------------------------------------------------------
________________
રાજધ.
- ૬૭) એમાં તે નિર્વિવાદતા છે. પણ જ્યારે પૂર્વ કર્મનાં નિબંધનથી અનુકૂળ નહીં એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયા છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અષા પરિણુમ રહે એમ પ્રવર્તવું, એજ અમારી વૃત્તિ છે, અને એજ શિક્ષા છે.
- જ્ઞાનાક્ષેપકવંતને શ્રત પ્રત્યે અનન્ય પ્રેમ.
-તેમ કૃતધર્મે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે;
વિક્ષેપરહિત એવું જેનું વિચારસાન થયું છે, એવો આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ” ( જ્ઞાનાક્ષેપકવંત ) હોય તે, શાની મુખેથી શ્રવણ થયે છે એવો જે આત્મકલ્યાણ રૂપ ધર્મ તેને નિશ્રળ પરિણામે મનને ધારણ કરે એ સામાન્ય ભાવ ઉપરનાં પદને છે. - તે નિશ્ચળ પરિણામનું સ્વરુપ ત્યાં કેવું ઘટે છે ? તે પ્રથમ જ જણાવ્યું છે કે, પ્રિય એવા પિતાના સ્વામીને' વિષે બીજા ગૃહકામને વિષે પ્રવર્તન છતાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનું મન વર્તે છે તે પ્રકારે.-જે પદને વિશેષ અર્થ આગળ લખે છે, તે સ્મરણમાં લાવી સિદ્ધાંતરૂપ એવા ઉપરના પદને વિષે સંધિભૂત કરવું થોગ્ય છે, કારણ કે, “મન મહિલાનું વહાલા ઉપરે” એ પદ તે દૃષ્ટાંતરૂપ છે. ' ' . . . .
અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતાં-જીવના પરિણામમાં તે આ સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ, એવું દૃષ્ટાંત, દેવું ઘટે છે એમ જાણી,
ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં–સંસારમાં–પ્રાયે મુખ્ય એ જે પુરૂષ પ્રત્યેને કલેશાદિભાવરહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીને –તેજ પ્રેમ પુરુષથી શ્રવણે થયો હોય, જે ધર્મ તેને વિષે પરિણમિત કરવા કહે છે, તે પુરુષદ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે જે ધર્મ, તેમાં સર્વ—બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યા છે તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક
સ્મરણપણે, એક શ્રેણિપણે, એક ઉપગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ તે મટાડી, શ્રત ધર્મરૂપ કરવાને ઉપદેશ કર્યો છે. એ કામ્ય પ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એ શ્રુતપ્રત્યે પ્રેમ કરો ઘટે છે, તથાપિ દષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દૃષ્ટાંતની પરિસીમા
Scanned by CamScanner
Page #74
--------------------------------------------------------------------------
________________
(૬૮)
વર્ષ ૨૬ મું. જ્યાં થઈ ત્યાં સુધીને પ્રેમ કર્યો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડયો નથી.
અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણા૫ કોઈ અંબા પ્રત્યે તેને બંધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશદષ્ટિ પ્રગટવાને જગ પ્રાપ્ત થયો છે તે વિષમ એવી સંસારપરિ હુતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતું નથી. જયાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, જીવને સ્વપ્રાપ્તિ ભાન ઘટતું નથી, જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી–દુઃખી કહે ઘટે છે; એમ દેખી અત્યંત અનંત કરૂણા પ્રાપ્ત થઈ છે જેને એવા આપ્તપુરુષે દુઃખ મટાડવાને માર્ગ જાણે છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એક; જીવનું સ્વાભાવિકપણું પ્રગટયું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટયું છે જેને વિષે, એ જ્ઞાની પુરૂષ તેજ, તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુ:ખ પરિણામ તેથી આત્માને સ્વાભાવિકપણે સમજવી શકવા યોગ્ય છે, કહી શકવાને ગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી, તે દુ:ખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જે કોઈ પણ પ્રકારે , જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવ ૫ જાણી તેમાં પરમપ્રેમ વર્તે, તે તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વભાવિકપણે પ્રગટ થાય. . ' . ' ,
'
છે
'
ધ્યાનનું એક સ્વરૂપ. | જે પ્રકારે અને કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું દયાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. )
૧. નિર્મળ એવા કઈ પદાર્થને વિષે દષ્ટિ સ્થાપન કરવાને અભ્યાસ
કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આવે. ? ૨. એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણું ચક્ષુને વિષે - સૂર્ય અને ડાબા ચક્ષને વિષે ચંદ્ર સ્થિત છે એવી ભાવના કરવી. . . એ ભાવના, જ્યાં સુધી તે પદાર્થને આકારાદિના દર્શનને આપે તે નહીં ત્યાંસુધી સુદઢ કરવી.
! .
Scanned by CamScanner
Page #75
--------------------------------------------------------------------------
________________
રાજધ.
(૬૯)
*
*
* ૪. તેવી સુદઢતા થયા પછી ચંદ્રને જમણ ચક્ષુને વિષે અને સર્યને
નામ ચક્ષુને વિષે સ્થાપન કરવા. ( ૫. એભાવના, જ્યાં સુધી તે પદાર્થના આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં
સુધી સુદ્રઢ કરવી. -આ, જે દર્શન કર્યું છે તે. ભાસમાન દર્શન
સમજવું. 5. એ બે પ્રકારની ઉલટ સુલટ ભાવના સિદ્ધ થયે ભૂકટીના મધ્ય
ભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું. છે. પ્રથમ તે ચિંતન, દષ્ટિ ઉઘાડી રાખી કરવું. ( ૮. ઘણા પ્રકારે તે ચિંતન દઢ થવા પછી દષ્ટિ બંધ રાખવી તે પદાર્થના
| દર્શનની ભાવના કરવી. . ૯. તે ભાવનાથી દર્શન સુદઢ થયા પછી તે બન્ને પદાર્થો એક અષ્ટ
દલકમવનું ચિંતન કરી હૃદયને વિષે અનુક્રમે સ્થાપિત કરવા. - ૧૦. હૃદયને વિષે એવું એક અષ્ટદલકમલ માનવામાં આવ્યું છે, તથાપિ
તે વિમુખમુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે. જેથી સન્મુખ
મુખે તેને ચિંતવવું–અર્થાત્ સુલટું ચિંતવવું. ૧૧. તે અષ્ટદળકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું, પછી - સૂર્યના તેજને સ્થાપન કરવું અને પછી અખંડ દિવ્યાકાર એવી
અગ્નિની તિનું સ્થાપન કરવું. ૧૨. તે ભાવના દ્રઢ થયે પૂણું છે જેનું જ્ઞાન દર્શન અને આત્મચારિત્ર
એવા શ્રી વીતરાગદેવે તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી. ૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી.
, ૧૪. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી
વીતરાગ દેવ અત્ર છે, એમ ભાવવું. ૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ, આત્માના સ્વરૂપમાં
જ તદાકાર છે, એમ ભાવવું.
Scanned by CamScanner
Page #76
--------------------------------------------------------------------------
________________
(૭)
- વર્ષ ૨૬ મું. ૧૬. તેમના મૂધસ્થાનને વિષેથી તે વખતે શું કારને ધ્વનિ થયા કરે
છે, એમ ભાવવું. " ૧૭. તે ભાવનાઓ દ્રઢ થયે તે કુંકાર સર્વ પ્રકારના વકતવ્ય જ્ઞાનને ' ઉપદેશે છે, એમ ભાવવું : ૧૮. જે પ્રકારના સમ્યમાર્ગ કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને
પામ્યા એવું જ્ઞાન, તે ઉપદેશનું રહસ્ય છે એમ ચિંતવતાં તે ' ' જ્ઞાન તે શું, એમ ભાવવું.
૧૯. તે ભાવના દૃઢ થયા પછી તેમણે જે વ્યાદિ પદાર્થો કહ્યાં છે,
તેનું ભાવન કરી આત્માને સ્વરૂપમાં ચિંતવેસર્વાગ ચિંતવે. ' ધ્યાનના ઘણું ઘણું પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ શિવાય, ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણુંજને થાય છે, અને તેને મુખ્ય માર્ગ તે બેધસ્વરૂપ એવા જ્ઞાની પુરૂષને આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાનપ્રેમ એ છે. જ્ઞાની પુરૂષનો તે તેવો સંગ જીવને અનતકાળમાં ઘણીવાર થઈ ગયો છે; તથાપિ આ પુરૂષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરે એજ કર્તવ્ય છે, એિમ જીવને આવ્યું નથી; અને તેજ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દઢ કરીને લાગે છે.
જ્ઞાની પુરૂષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મેટા દોષ જાણીએ છીએ; એક તો હું જાણું છું, “હું સમજું છું, એવા પ્રકારનું જે માન છવને રહ્યા કરે છે તે માન; બીજુ, પરિગ્રહાદિકને વિષેનું જ્ઞાની પુરૂષપર રાગ કરતાં પણ વિશેષ રાગ, ત્રીજું લેકભયને લીધે, અપકીર્તિભયને લીધે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, એ ત્રણ કારણો જીવને, જ્ઞાનીથી અજાણ રાખે છે. જ્ઞાનીને વિષે પિતાસમાને કલ્પના રહ્યા કરે છે; પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; હું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ધણા પ્રકારે તે દર્શાવવાની
Scanned by CamScanner
Page #77
--------------------------------------------------------------------------
________________
રાજબોધ
(૭૧) જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દેષ ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે, અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવું તે એક “સ્વછંદ નામને મહાદેષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે. આ વર્ષ ર૬ મ.
(૪૩)
' I
, કલ્યાણને માર્ગ. કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણોને પ્રાપ્ત થાય એમ, નિષ્કારણે કરુણુશીલ એવા ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણ કે પુરૂષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લેક આત્માવસ્થા પ્રત્યે હો, સ્વરુપપ્રત્યે હો, આત્મસમાધિપ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વપપ્રત્યે ન હો, અન્ય આધિપ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હેય છે, તે જ્ઞાન સર્વ પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એજ જેનો કરણશીળ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરૂષોને છે. .
કલ્યાણ જે વાટે થાય છે, તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તે જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણવાળી ક્રિયા હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તે તે જોગનો સંભવ થત નથી. અત્ર તે લકસંજ્ઞાએ એuસંજ્ઞાઓ, માનાથે, પૂજાથે, મતના મહત્વાર્થો, શ્રાવકાદિના પિતાપણાથે, કે એવા બીજા કારણથી જપતપાદિ વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. તે આત્માર્થ કઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જે તમે કંઈ કચ્છી કરતા હે, તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણથી સાધ્ય થયે કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. અસંગપણું એટલે આત્માર્થ શિવાયના
Scanned by CamScanner
Page #78
--------------------------------------------------------------------------
________________
(૭૨).
વર્ષ ૨૬ મું. • સંગપ્રસંગમાં પડવું નહીં; સંસારના સંગીના સંગમાં વાતચિતાદિ પ્રસંગ, શિષ્યાદિ કરવાનાં કારણે રાખ નહીં. શિષ્યાદિ કરવા, સાથે ગ્રહવાસી વેષવાળાને ફેરવવા નહીં. “દીક્ષા લે તે તારું કલ્યાણ થશે, એવાં વાકય તીર્થ કરદેવ કહેતા હતા, તેને હેતુ એક એ પણ હતા, કે એમ કહેવું એ પણ તેને અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાને ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યાર્થે છે, આત્માથે નથી. પુસ્તક છે. તે જ્ઞાનના આરાધનને અર્થે, સર્વ પ્રકારના પોતાના મમત્વભાવરહિત રખાય તે જ આત્માર્થ છે, નહીં તે મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવાયેગ્ય છે. આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે, તે ક્ષેત્રપ્રતિબંધ છે. તીર્થકર દેવ તે એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જે આત્માર્થ થતો હોય, અથવા નિર્ચથ થવાતું હોય, તે તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે. '
તે આત્માને જાણવાને ઉપાય, . . , ' ' આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે, અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હેય, તે આત્મારામ એવા જ્ઞાની પુરૂષને નિષ્કામબુદ્ધિથી ભકિતગરૂપ સંગ છે. તે સાળ થવાને અર્થે નિવૃત્તિક્ષેત્રમાં તેવો જગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે; અને તે પુણ્યજોગ ઘણું પ્રકારનું અંતરાયવાળા પ્રાયે આ જગતને વિષે
આત્મા કેવળ આત્માપણે વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, . શાસ્ત્રના પરમાર્થ રૂપ છે. તે છે કે ,
આ આત્માપૂર્વે અનંતકાળ વ્યતીત કર્યું જાણ્યું નથી તે ઉપરથી એમ લાગે છે કે, તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તે જાણવાના તથા૫ વેગો પરમ દુર્લભજ છે. જે રૂપે પિતે છે, તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવાયોગ્ય છે, અને તેને ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે,
Scanned by CamScanner
Page #79
--------------------------------------------------------------------------
________________
રાજધ.
(૪૫) " , " હુડા અવસર્પિણી કાળ,
જેને વિષે પરમાર્થધર્મની પ્રાપ્તિનાં કારણે પ્રાપ્ત થવાં અત્યંત દુસમ થાય, તે કાળને તીર્થ કરદેવે દુસમ કહે છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે, સુગમમાં સુગમ એ કલ્યાણને ઉપાય તે, જીવને પ્રાપ્ત ચ આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુ પણું સરળપણું, નિવૃત્તિ, સતસંગ આદિ સાધને આ કાળને વિષે પરમ દુર્લભ જાણી, પૂર્વના પુરૂષોએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યું છેઅને તે વાત સ્પષ્ટ પણ છે. પ્રથમનાં ત્રણ સાધનને સાગ, તે કપચિત્ પણ પ્રાપ્ત થ, બીજા અમુક | કાળમાં સુગમ હતો, પરંતુ સત્સંગ તે સર્વ કાળમાં દુલભ જ દેખાય છે, છેતે પછી આ કાળને વિષે સત્સંગ સુલભ કયાંથી હોય? પ્રથમનાં ત્રણ સાધન
કઈ રીતે આ કાળમાં જીવ પામે તે પણ ધન્ય છે. કાળસંબંધી તીર્થ. કરવાણી સત્ય કરવાને અર્થે આ ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપ દવા યોગ્ય છે !: 'vt its '
. . !
( ' . . wવનાં લક્ષણ . | 0 -સતા, રમતા, ઉધતા, શયકતા સુખભાસ " | વેદકતાં ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ, ૨ - શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ' નામના પદાર્થને “ગમે તે પ્રકારે કહ્યું હોય તે પ્રકારે તેની સ્થિતિમાં છે, તેને વિષે અમારૂં
ઉદાસીનપણું છે; જે પ્રકારે નિરાબાધપણે તે જીવ' ' નામને પદાર્થ અમે ‘જાણે છે, તે પ્રકારે કરી તે અમે પ્રગટ કહ્યા છે, જે લક્ષણે કહ્યું છે, તે સવ પ્રકોરના બધે કરી હિત એ કહે છે, અમે તે આત્મા એ જાણે છે, જે તે સ્પષ્ટ અનુભવ્યું છે, પ્રગટ તેજે આત્મા છીએ. . . તે આત્મા સમતા' નામને લક્ષણે યુકત છે, વર્તમાન સમયે જે અસંખ્ય
પ્રદિશામક તન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાના એક, બે, ત્રણે, ચાર, - દશ, સંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ
Scanned by CamScanner
Page #80
--------------------------------------------------------------------------
________________
1 *
(૪)
વર્ષ ૨૬ મુ. તેજ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવને છુટવા ઘટતા નથી, એવું જે “સમપણુ-સમતા -તે જેનામાં લક્ષણ છે, તે “જીવ’ છે.
પશુ, પક્ષી, મનુષ્માદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે, જે કંઈ રમણીય પણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્કુતિવાળાં જણાય છે; પ્રગટ સુંદરપણા સમેત લાગે છે તે રમણીયપણું-રમતા' છે લક્ષણ જેનું, તે - જીવનામને પદાર્થ છે, જેના વિદ્યમાનપણા વિના આખું જગત શુન્યવતું. સંભવે છે, એવું રમ્યપણુ જેને વિષે છે –તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવે છે. છે. કોઈ પણ જાણનાર, કયારે પણ કોઈ પણ પદાર્થને પિતાના અવિદ્યમાન પણે જાણે એમ બનવાગ્ય નથી; પ્રથમ પિતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતેજ કારણ છે; બીજા પદાર્થના અંગીકારમાં,–તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હેય 'તેજ થઈ શકે, એવો સર્વથી પ્રથમ રહેનારે જે પદાર્થ, તે જીવે છે, તેને ગણ કરીને એટલે તેનાવિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે, તે તે બનવાગ્ય નથી; માત્ર તે જ મુખ્ય હેય, તો જ બીજું કંઈ જાણી શકાય એવા જે પ્રગટ ઊર્ધ્વતા ધર્મ” તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર “જીવ' કહે છે.
પ્રગટ એવા જડ પદાર્થો, અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવન નાયકપણા નામને ગુણ છે. કોઈ પણ સમયે સાયક રહિતપણે આ “જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ’ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે સાયકપણું સંભવી શકે નહી; એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થકરે, જીવે કહ્યું છે. આ જ કાર છે. તે - છે શબ્દાદ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગસંબંધી જે રિયંતિમાં સુખ સંભવે છે, તે ભિન્ન ભિન્ન કરી જેમાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે, તીર્થ કરે જીવ નું કહ્યું છે અને વ્યવહારદ્રષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિંને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હુ સુખી છું, એવું જે જ્ઞાન છે તે, બાકી વધે એવો જે જીવે પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાસવાપણું
Scanned by CamScanner
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૫)
રાજધ. તે અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે, તે લક્ષણ જીવ’ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય જોયું નથી. . - આ મેળું છે, આ મીઠું છે, આ ખાટું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરૂં છું, તાપ પડે છે, દુ:ખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન–વેદનજ્ઞાન-અનુભવજ્ઞાન-અનુભવપણું તે જે કોઈમાં પણ હોય, તે તે આ જીવપદને વિષે છે, અથવા જેનું તે લક્ષણ હોય છે, તે પદાર્થ જીવ’ એજી તીર્થંકરાદિને અનુભવ છે. }} " | સ્પષ્ટ પ્રકાશપણું',-અનંત કેટી તેજસ્વી દીપક મણી, ચંદ્ર, સૂર્યાદિની રીતિ જેના પ્રકાશવિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ તિપિતાને જણાવા અથવા જાણવા ગ્ય નથી; જે પદાર્થના પ્રકાશને વિષે ચેતન્ય૫ણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે; તે પદાર્થ જે કોઈ છે તે છવ છે; અર્થાત તે લક્ષણ-સ્પષ્ટ પ્રકાશ માન અચળ એવું નિરાબાધ પ્રકાશમાન ચિતન્ય-તે જીવનું, તે જીવી પ્રત્યે ઉપગ વાળતાં પ્રગટ-પ્રગટપણે દેખાય છે.
ર છે એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ’ નિરાબાધ પણે જાણે જાય છે. જે જણાથી જીવી જાણે છે, તે લક્ષણે એ પ્રકારે છે તીર્થકરાદિએ કહ્યા છે. . *
3
4
1,
'
'
'
સત્સંગ, સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે;-સપુરુષના ચરણ સમીપને નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે, અને આવા 'વિષમકાળમાં તેનું અત્યંત દુલભપણું જ્ઞાની પુરૂએ જોયું છે.
જ્ઞાની પુરૂષની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હતી નથી; ઉના પાણીને વિષે જેમ અગ્નિપણને મુખ્ય ગુણ કહી શકાતો નથી તેમ, જ્ઞાનીની પ્રવૃત્તિ છે, તથાપિ જ્ઞાની પુરૂષ પણે નિવૃત્તિને કઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રે, વન, ઉપવન, જેગ, સમાધી અને સત્સંગાદ 'જ્ઞાની પુરૂષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે, તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રૂચી રહે છે, તેનો લક્ષ રહે છે; પણ તે વખતે અત્ર વખત નિયમિત નથી. ' .
Scanned by CamScanner
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૬).
વર્ષ ૨૬ મું. કલ્યાણને વિષે પ્રતિબંધોપ જે જે કારણે છે, તે જીવે વારંવાર વિચારવાં ઘટે છે; તે તે કારણેને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ, અનાદિના જીવના ત્રણ ષ છે. જ્ઞાની પુરૂષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હેય છે; તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેને રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરૂષનાં વચનોને યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પિતાના દોષનું જેવું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરૂષની અત્યંત ભક્તિ, તે વિક્ષેપ મટવાનું સાધન છે. . . .
જ્ઞાની પુરૂષની, સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરૂષની દશા, ચેષ્ટા અને વચનો સંભારવાં, નિરખવાં અને વિચારવાં યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં,–પ્રવૃત્તિના પ્રસંગમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, કારણ કે એક તે સમાગમનું બળ નથી, અને બીજે અનાદિ અભ્યાસ છે જેને, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવાં કામનું કારણ પડયે ઉદાસીન ભાવે, પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિને અવકાશ પ્રાપ્ત થાય નહીં.
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લેક્સસા, ઓધસંજ્ઞા અને અસત્સંગ એ કારણે છે-જે કારણ માં ઉદાસીન થયા વિના, નિઃસવ એવી લકસંબંધી જપતપદિ ક્રિયામાં સાક્ષાત મેલ નથી, પરંપરા મેક્ષ નથી,-એમ માન્યાવિના, નિ:સત્વ એવા અસશાસ્ત્ર અને અસર જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણ છે, તેને, સાક્ષાત્ આત્મઘાતી જાણ્યાવિના, જીવન જીવના સ્વરૂ૫નો નિશ્ચય થવો બહુ દુર્લભ છે -અત્યંત દુલભ છે. જ્ઞાની પુરૂષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચન પણ તે કારણેને લીધે જીવને સ્વરૂપને વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવા નિશ્ચય કર ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરૂષવિના બીજે કઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરૂષથી આત્મા
'
'
,
* *
*
*
*
* *,
Scanned by CamScanner
Page #83
--------------------------------------------------------------------------
________________
રાજધ
(૭૭ જાયાવિના બીજે કઈ કલ્યાણને ઉપાય નથી. તે પુરૂષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના, મુમુક્ષ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે, તે આત્મારૂપ પુરૂષના સત્સંગની નિરંતર કામના રાખી, ઉદાસીનપણે લોકધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કર; જે વ્યવહાર કર્યામાં જીવને પિતાના મહત્તાદિની ઇચ્છા હોય, તે વ્યવહાર કયા યથાયોગ્ય નથી.
• સમાગમની કામનાં રાખી પરસ્પર મુમુક્ષભાઈઓને સમાગમ બને તેટલે કરે. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણુ રાખવું; સહુરૂષનાં ચરિત્રે; અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, પંખા, કબીર આદિ) નાં વચને, અને જેનો ઉદ્દેશે આત્માને મુખ્ય કહેવા વિષે છે, એના ગ્રંથોનો પરિચય શખવે, અને સૌ સાધનામાં મુખ્ય સાધન એવો શ્રી પુરૂષને સમાગમ ગણવે
શારીરિક વેદના.
.
છે. શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણુ સમ્યક પ્રકારે અભ્યાસવાયોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યું છે તે સમ પ્રકાર રૂડા જીવને પણ સ્થિર રહે કઠણ થાય છે, તથાપિ હદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અg, જરામરસુદિ ધર્મથી રહિત ભાવતાં-વિચારતાં-કેટલીક રીતે તે સભ્યપ્રકારને નિશ્ચય આવે છે. મેટા પુરૂષાએ અભ્યાસેલા એવા ઉપસર્ગ, તથા પરિસહના પ્રસંગેની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમને રહેલો અખંડ નિશ્ચય, તે ફરી ફરી હદયમાં સ્થિર કરવાગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળિભૂત થાય છે. અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે, ફરી તે વેદના કેઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં છે જે તેનાથી પિતાનું જૂદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણ, તે પ્રત્યેથી મેહ, મમત્વાદિ ત્યાગ્રા હેય, તે તે મોટું શ્રેય છે, તથાપિ તેમન બન્યું હોય, તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે, તેવી ભાવના ભાવતાં જીવને નિષ્ફળ એવું, ઘણું
કારી, કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિની ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ - જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરૂષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડે ઉપાય
Scanned by CamScanner
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૮).
વિષ ૨૬ મું. છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું, કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત, છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વેલે મોડે કળિભૂત થાય છે.
જયાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મ કલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાંસુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી એગ્ય છે; એટલે કે આ દેહના કેઈ ઉપચાર કરવા પડે છે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનપુરૂષના માર્ગનું આરાધન થઈ શકે છે, એ કોઈ પ્રકારે તેમાં રહેલ લાભ, તે લાભને અથે) અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ મમતા છે, તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે, પણ તે દેહની પ્રિય છૅ,, સાંસારિક સાધનમાં પ્રધાનભેગને એ હેતુ છે, તે ત્યાગવો પડે છે. એમાં આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષના માર્ગની શિક્ષા જાણી, આત્મકલ્યાણ ને તેવા પ્રસંગે લક્ષ રાખ યોગ્ય છે. "
| સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવું યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરૂષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. કોઇ : '
જવાહરી લેકેનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું, સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તે તેની કરોડ રૂપિયા કીંમત ગણીએ, તે તે પણ ઓછું છે. જે વિચાર કરીએ તે તેમાં માત્ર આંખનું ઠરવું, અને મનની ઈચ્છાની કલ્પિત માન્યતા સિવાય બીજું કંઈ નથી, તથાપિ એક આંખના કરવાની એમાં મેટી ખુબીને માટે, અને દુર્લભ પ્રાપ્તિને કારણે, જે તેનું અદ્દભૂત મહાભ્ય કહે છે.
Scanned by CamScanner
Page #85
--------------------------------------------------------------------------
________________
રાજોાધ
(૭૯
અને અનાદિ દુર્લભ-જેમાં આત્મા ઠરી રહે છે, એવુ જે સત્સ`ગરૂપ સાધન તેતે વિષે કઇ આગ્રહ, રૂચિ નથી; તે આ
વિચારવા યાગ્ય છે.
(૪૮) જ્ઞાની પુરૂષ તથા અજ્ઞાની પુરૂષનુ વિલક્ષણપણુ’.
અનાદિકાળથી વિપયબુદ્ધિ હાવાથી અને કેટલીક જ્ઞાનીપુરૂષની ચેષ્ઠા અજ્ઞાની પુરૂષના જેવી જ દેખાતી હૈાવાથી જ્ઞાનીપુરૂષને વિષે વિભ્રમબુદ્ધિ થઇ આવે છે; અથવા જીવથી જ્ઞાનીપુરૂષપ્રત્યે તે તે ચેન્નાના વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુએથી જ્ઞાનીપુરૂષને જો યથાર્થ નિશ્ચય થયા હાય તો કાઇ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદ્ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તે પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે, અથવા જ્ઞાનીપુરૂષની ચેષ્ટાનુ કાઇ અગમ્યપણુ જ એવુ છે, કે અવસ્થાએ કે અધુરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનુ કારણુ કે, પણ વાસ્તત્ર્યપણે તથા પુરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યાગ્ય નથી; માટે આ જીવના અધુરે જ્ઞાનીપુરૂષ પ્રત્યેનાં નિશ્ચય છે, એ જ આ જીવને દોષ છે. જ્ઞાનીપુરૂષ બધી રીતે અજ્ઞાનીપુરૂષથી ચેષ્ટાંપણે સરખાં હોય નહી, અને જો હાય પછી જ્ઞાની નથી, એવા નિશ્ચય કરવે તે
જ
ધાય છે, પણ
થાય કારણ તું ય જેથી જ્ઞાનીનું મજ્ઞાનીનુ એકપણું છે, તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરૂષમાં કઇ એવાં વિલક્ષગુ કારણાના કાઓ પ્રકારે થાય નહી, અજ્ઞાની છતાં જ્ઞાનીનુ સ્વરૂપ જે જીવ મનાવતે હેાય, તે તે વિલક્ષણપણાદારાએ નિશ્ચયમાં આવે છે; માટે જ્ઞાનીપુરૂષનું જે વિલક્ષણપણું છે, તે તે પ્રથમ નિશ્ચય વિચારવાયેાગ્ય છે, અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી
જ્ઞાનીમા નિશ્ચય થાય છે, તે પછી અજ્ઞાની જેવી કવચિત્ જે જે જ્ઞાનીપુરુષની
ચેષ્ટા તેને વિષે નિર્વિકલ્પપણ પ્રાપ્ત હોય છે; તેમ નહીં, તે જ્ઞાનીપુરૂષની તે તેને વિશેષ ભકિત અને સ્નેહવુ કારણ થાય છે.
જે
પ્રત્યેક જીવ—એટલે જ્ઞાની, અજ્ઞાની જો બધી હાય તેા પછી જ્ઞાની અજ્ઞાતી એ નામ માત્ર થાય છે, પણ તેમ હાવાયાગ્ય નથી.
અવસ્થામાં સરખા જ
J
Scanned by CamScanner
Page #86
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૬ મું જ્ઞાની પુરૂષ અને અજ્ઞાની પુરૂષને વિષે અવશ્ય વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે, જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવાગ્ય છે; જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરૂષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરૂષની દશાધારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે, તે જણાવવાયોગ્ય છે; એક તે મૂળદશા, અને બીજી ઉત્તરદશા. એવા બે ભાગ છવની દશાના થઈ શકે છે.
(૪૯)
* જે જ્ઞાની પુરૂષે સ્પષ્ટ એ આત્મા કેઈ અપૂર્વ લક્ષણે, ગુણે, અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે, જે તે સુધારસ સબંધી જ્ઞાન આપ્યું હોય, તે તેનું પરિણામ પરમાર્થે પરમાર્થસ્વરૂપ છે; અને જે પુરૂષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય. તે તે વ્યવહારે પરમાર્થ સ્વરૂપ છે. તે જ્ઞાન કદાપિ પર માથ–પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, તે પણ તે જ્ઞાની પુરુષ, સન્માર્ગ સન્મુખ આકર્ષે એ જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવનું જ્ઞાન, તે પરમાર્થ-વ્યવહાર સ્વરૂપ છે; અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગોનુસારી જેવી ઉપદેશક વાત કરે, તેવી શ્રદ્ધાય, તે વ્યવહારે વ્યવહાર સ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે; પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ એ નિકટ મેક્ષનો ઉપાય છે. પરમાર્થ-વ્યવહાર સ્વરૂપ એ અનંતર–પરંપરસબધે મેક્ષને ઉપાય છે. વ્યવહાર-પરમાર્થ સ્વરૂપ છે, ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાને ઉપાય છે. વ્યવહાર-વ્યવહાર રૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. આ વાત હજુ કઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે. પણ આટલી સક્ષેપતાથી વિશેષ ન સમજાય તે મુંઝાશો નહીં. લક્ષણથી, ગુણથી, અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનને એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણથી, ગુણથી, અને વેદનથી
Scanned by CamScanner
Page #87
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૭ મું
(૮૯) દેષ જોવાભણી ચિત્ત વળી આવે છે, વિકથાદિ ભાવમાં નિરસપણે લાગે છે; કે જુગુપ્સા ઉન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતનવા પ્રત્યે બળવીર્ય ફુવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરૂષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિન વિષે અત્યાદિ ભાવ દઢ કરે છે; અર્થાત્ પુરૂષ મળે, આ સ-પુરુષ છે એટલું જાણી, સપુરુષને જણ પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રકત તંતે તેમ, રકત, ત્યાર પછી, નથી રહેતા અને અનુક્રમે તે રકતભાવ મેળો પડે એવા વેરાગ્યમાં જીવ આવે છે; અથવા સપુરુષતા એગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુલૅભ નથી; તથા સપુરુષને વિષે, તેના વચનને વિષે તે વચનના અંશને વિષે, પ્રીતિ-ભકિત થાય નહીં ત્યાંસુધી, આત્મવિચાર પણ છવમાં ઉદય આવવા.ગ્ય નથી; અને સપુરુષને જીવન યોગ થયો છે, એવું ખરેખરૂં તે જીવને ભાગ્યું છે એમ પણ કહેવું કઠણ છે. જીવને પુરુષનો યોગ થયે તે એવી ભાવના થાય કે અત્યારસુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે. સો નિષ્ફળ હતાંલક્ષવગરના બાણની પેઠે હતાં, પણ હવે સંપુરૂષને અપૂર્વ યોગ થયો છે, તે તે મારા સર્વ સાધન સફળ થવાને હતુ છે. લેક પ્રસંગમાં રહીને જે નિષ્ફળનિર્લક્ષ–સાધન કર્યા તે પ્રકારે, હવે પુરૂષને ગે ન કરતાં, જરૂર અંતરાભામાં વિચારીને, દઢ પરિણામે રાખીને હવે આ વેગને, વચનને વિષે જાગૃત થવું એગ્ય છે. જાગૃત રહેવું યોગ્ય છે; અને તે તે પ્રકારે ભાવીછવને દઢ કર : છે, કે જેથી તેને પ્રાપ્ત અફળ ન જાય, અને સર્વ પ્રકારે એજ બળ આભામાં વિદ્ધમાન કરવું કે, આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે તેમાં, અંતરાય કરનાર “હું જાણું છું” એ મારું અભિમાન છે. કુળ-ધર્મને અને કરતા આવ્યા છીયે તે ક્રિયાને, કેમ ત્યાગી શકાય એવો લેકભય, સત્ પુરુષની ભકિત આદિને વિષે પણ લોકિક ભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવા ભાવનું પતે આરાધવાપણું, એ પ્રકાર છે તે જ, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. એ પ્રકાર વિશેષ પણે સમજવાયોગ્ય છે.. . " : { ". ' ' !"
આત્મ-અનાત્મ વિવેક. આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બધબીજ આત્મા
Scanned by CamScanner
Page #88
--------------------------------------------------------------------------
________________
(૯૦)
રાજબોધ. • વિષે પરિમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુકતપણું કરે છે.
નિજ પરભાવ જેણે જાણ્યા છે, એવા જ્ઞાની પુરૂષને ત્યાર પછી પરભાવનાં કાર્યોને જે કંઇ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટયા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતા નથી. પ્રતિબંધ થતું નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જયાં હેય નહીં ત્યાં, પરભાવને વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવો પણ સંભવે છે, અને તેટલા માટે પણ જ્ઞાની પુરૂષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચયી પુરૂષાર્થને વખાણે છે, તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરાયોગ્ય નથી, કેમકે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા ગ્ય છે. '
જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ જોકે સામાન્યપણે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તો પણ તે પદ એથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી; આગળ જતાં સંભવિત ગયું છે, જેથી વિચારવાની જવને તે અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યોથી દૂર રહેવું-નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તે એજ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત પરભાવને પરિચય બળવાન પણે ઉદય હોય ત્યાં, નિજ પદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ ગણી, નિત્યનિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી; એમ મોટા પુરુષો એ કહ્યું છે. ' ', ' , " .
. અલ્પકાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તે અત્યંત પુરૂષાર્થ કરી ઝવે પર પરિચયથી નિવૃત્તવું જ ઘટે છે. હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણે ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાળે તે વિચાર કર્તવ્ય છે, અને તેમ કરતાં અસાતાદિ આપત્તિયાગ દવા પડતા હોય, તે તેને વેદીને પણ પરસ્પરિચયથી શીધ્રપણે દૂર થવાનો પ્રકારે કરે ગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવાયોગ્ય નથી, જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તે જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તે અવસ્ય પૂરપરિચયતે છેદીને સત્સંગ કર્તવ્ય છે; કે જે સત્સંગથી સહેજે અવ્યાબંધ સ્થિતિનો અનુભવ થાય છે.
Scanned by CamScanner
Page #89
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૬ મું. જ્ઞાની પુરુષ, કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવ નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચછા રાખે છે, કેમકે જીવને જે અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય, તે સત્સંગ જે કોઈ સરલ ઉપાય નથી.
(૨)
અહંવૃત્તિનો પ્રતિકાર “ગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરૂષોનાં વચન છે, તે સૈ અહંવૃત્તિને પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે. તે તે પ્રકારે તે બ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે, અને તે જ વાક્ય ઉપર વિશેષકરી સ્થિર થવાનું છે;–વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષા
ગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્યક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે પૂજાલાઘાદિ પામવા અથે, કોઈ મહાપુરૂષનો કંઈ ઉપદેશ છે નહીં; અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરૂષની છે. પિતાને વિષે ઉત્પન્ન થયેલો હોય એવા મહિમાગ્ય ગુણથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી; પણ અલ્પ પણ નિજદેષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિનાપ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનપુરૂષનાં વચનામાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ સદ્દગુરૂ અને સશાસ્ત્રાદિ સાધન કહ્યાં છે;-જે અનન્ય નિમિત્ત છે. તે સાધનની આરાધના જીવને નિજ વરૂપ કરવાના હેતુપણેજ છે, તથાપિ જીવ જે ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે, તે કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વચનાબુદ્ધિ એટલે સત્સંગ, સશુરૂ આદિને વિષે ખરા આત્મભાવે મહાસ્યબુદ્ધિ ઘટે તે મહામ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વત્ય કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા–લઘુતા–વિચારી અમહાભ્યબુદ્ધિ નહીં–તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં. પણ વંચનાબુદ્ધિ છે, ત્યાં પણ જીવ લઘુતા ધારણ ન કરે તે પ્રત્યક્ષપણે જીવ ” ભવપરિભ્રમણથી ભય નથી પામતે એમ જ વિચારવાગ્ય છે, વધારે લક્ષ તે પ્રથમ જીવને જે આ થાય તે સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે.
Scanned by CamScanner
Page #90
--------------------------------------------------------------------------
________________
લૌકિક ભાવને સંક્ષેપવું. સ્વપ્નય જેને સંસારસુખની ઇચ્છા હીતથી, અને સંપૂર્ણ નિઃસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આભાવસ્થા સાંભળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આભાવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાના અવકાશયોગે જ્ઞા નામે પણ અંશે વ્યાહ થવાને સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને, તેના વ્યવસાય લાકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું, એ નહીં બનવા જેવું જ કર્યું છેકેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ, તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એવો સંસારસંબંધી પ્રસંગ, લૈકિકંભાવ, લેકચેષ્ટા એ સૈની સંભાળ જેમ બને તેમ જતી કરીને-તે સંક્ષેપીને-આત્મહિતને અવકાશ આ પ ઘટે છે, આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કઈ જણુનું નથી; છતાં તે સત્સંગ પણ જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતું નથી, તેને પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયું હોય તે પણ જે વિશેષ વિશેષ લેકાવેશ રહેતું હોય, તે તે ફળ નિમૂળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રીપુત્ર, આરંભપરિગ્રહના પ્રસંગમાંથી જે મિજબુદ્ધિ છેડવાનો પ્રયાસ કરવામાં ન આવે, તે સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ? જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરૂષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તે અત્યંત અત્યંત સંભાળથી સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે, એમ નિશ્ચય કરી પ્રસંગે પ્રસંગે કાર્યો કર્યો અને પરિણામે પરિણામે તેના લક્ષ રાખી તેવી મોકળું થવાય તેમ જ કર્યા કરવું એ શ્રી વર્ધમાનવામીના છદ્મસ્થ મુનિચર્યાને દ્રષ્ટાંતે અમે કહ્યું હતું.
અજ્ઞાન-દર્શન પરિસહ, તેના ઉપાય, . ..મમક્ષ જીવન એટલે વિચારવામાં જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજે કઈ ભય હાય નહીં. એકા અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂ૫ જે ૨છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હેય નહીં; અને પૂર્વ કર્મના
Scanned by CamScanner
Page #91
--------------------------------------------------------------------------
________________
વષ ૨૬ મુ.
બળે તે કોઈ ઉદય હેય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે. સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, યાકળ છે, રાગદ્વેષના પ્રાપ્ત-ફળથી બળ છે, એવો વિચાર નિશ્ચય૩૫ જ વર્તે છે. અને “જ્ઞાનપ્રાપ્તિ કંઈ અંતરાય છે, માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયનો હેતુ છે, અને લોકોને પ્રસંગ કરવાયોગ્ય નથી,' એ જ એક ભય વિચારવાનને ઘટે છે. મહાત્મા શ્રી તીર્થકરે પ્રિ થ ને પ્રાપ્ત-પરિમહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે, તે પરિસહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં “અજ્ઞાનપરિસહ, “દર્શનપરિસહ એવા બે પરિસહ પ્રતિપાદન કર્યા છે કે કોઈ ઉદયગનું બળવાનપણું હોય અને સત્સંગ - પુરૂષને યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુંઝવણ આવી જતી હોય, તે પણ ધીરજ રાખવી, સત્સંગ - પુરૂષને વેગ વિશેષ કરી આરાધવે; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય એજ ઉપાય છે; અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે. તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્માણ સિવાય ત્યાં તેને આધાર નથી. તે તે જે જીવને સત્સંગ-સપુરૂષને યોગ થયું છે, અને પૂર્વ કર્મનિવૃત્તિપ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે ટાળવાજ ગ્ય છે એમ વિચારી, તે જ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. એ પ્રમાણે પરમાર્થ કહીને પરિસહ કહ્યા છે. - શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે, ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે, કે એક આ, જીવ સમજે તે સહજ મોક્ષ છે, નહીંત અનંત ઉપાય પણ નથી અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે, તે જ માત્ર સમજવું છે; અને તે કોઈ બીજાના સ્વરૂપની વાત નથી, કે વખતે તે ગાવે, કે ન જણાવે તેથી સમજવું ન બને. પિતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા છે? પણ સ્વપ્નદશામાં જેમ, ન બનવાગ્ય એવું, પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપગે આ જીવ પિતાને, પિતાનાં નહીં એવાં બીજા દ્રવ્યને વિષે, અપણે માને છે; અને એજ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરકાદિગતિને હેતુ તેજ છે; તેજ જન્મ છે, મરણ છે, અને તેજ દેહ છે, દેહના વિકાર છે; તેજ' પુત્ર, તેજ પિતા, તેજ શત્રુ, તેજ મિત્રાદિ ભાવ
Scanned by CamScanner
Page #92
--------------------------------------------------------------------------
________________
(૯૪
રાજમાય.
કલ્પનાના હેતુ છે; અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેાક્ષ છે, અને એજ નિર્દાત્તને અર્થે સત્સંગ-સત્પુરૂષાદિ સાધન કહ્યાં છે; ' અને તે સાધન પણ જય જો પોતાના પુરૂષને તેમાં ગેાપવ્યા સિવાય પ્રવર્તાવે તાજ સિધ્ધ છે. વધારે શુ કહીએ ? એટલેજ સંક્ષેપ જીવમાં પરિણામ પામે, તે તે સ ત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયા; એમાં કઈ સશય નથી.
S
(૬૫)
વિચાર દશા અને સ્થિતપ્રજ્ઞદશા.
બે પ્રકારની દશા મુમુક્ષુ જીપને વતે છે; એક વિચારદશા’ અને ખીજી ‘સ્થિતપ્રજ્ઞદશા’સ્થિતપ્રજ્ઞા વિચારદશા લગભગ પુરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે, તે સ્થિતપ્રજ્ઞદશાની પ્રાપ્તિ આ કાળમાં પરિણામને વ્યાધાતરૂપ યાગ આ કાળમાં વિચારદશાને યોગ પણ સદ્ગુરુ-સસગના અ
છે, કેમકે આત્મવર્તે છે; અને તેથી
પ્રાપ્ત થતું નથી
JPsa
આશ્રયભક્તિમાર્ગ. (૬)
તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું વનું બળ ન ચા લતું હોય, ત્યારે ક્રમે ક્રમે -દેશે દેશે-તેના ત્યાગ કરવો ઘટે છે. મિહ તથા ભાગાપભાગના પદાર્થના અલ્પ પરિચય કરવા ધરે, એમ કરવાથી અનુક્રમે તે દાષ મેળા પડે; અને આશ્રયભકિત દ્રઢ થાય; તથા જ્ઞાનીનાં વચનાનુ આત્મા માં પરિણામ થઇ ‘તીવ્રજ્ઞાનદશા’ પ્રગટી જીવ સુકત થાય
ત
જીવ કાઇકવાર આવી વાતને વિચાર કરે તેથી અનાંઅિભ્યાસનુ બળ ઘટવુ કાણું પડે, પણ દિન દિન પ્રત્યે, પ્રસ ંગે પ્રસંગે, અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ, ફરી ફરી વિચાર કરે તે અનાદુિ અભ્યાસનું બળ ધતી અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઇ, સુલભ એવા આશ્રયભકિતમાર્ગુ સિદ્ધ થાય. :
--..
Scanned by CamScanner
Page #93
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૬ મું.
(૫) (૬૭)
ગ્રંથભેદ આત્મા અત્યંત-સહજ-સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનને સાર શ્રી સર્વ કહ્યા છે. આ અનાદિ કાળથી જ અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતાપ્રયે આવવું તેને દુર્ગમ પડે છે, શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિ કરણ સુધી જીવ અનંતીવાર આવ્યાં છે, પણ જે સમયે ગ્રંથભેદ થવા સુધી આવવાનું થાય ત્યારે ક્ષે ભ પામી પાછો સંસાર પરિણામી થયા કર્યો છે. ગ્રંથભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જ જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્દવિચાર અને સંગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે.
સભ્ય દર્શનનાં છ સ્થાનક. અનન્ય શરણના આપનાર એવા સશુરૂ દેવને અત્યંત
ભકિતથી નમસ્કાર. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરૂષએ નીચે કહ્યાં છે તે " છ પદને સમ્યગ્દર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. . પ્રથમ પદ “ આત્મા છે ) જેમ ઘટપટઆદિ પદાર્થો છે તેમ આત્મા તે પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હવાનું પ્રમાણ
છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય- સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે - ' છે એ આત્મા હવાનું પ્રમાણ છે. બીજુ પદ “ આત્મા નિત્ય છે. ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તિ છે.
આત્મા ત્રિકાળવર્તિ છે. ઘટપટાદિ “સંયોગેકરી” પદાર્થ છે. આત્મા 5 “સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ આ સંગે અનુભવ થોગ્ય થતા નથી. કોઈ પણ સંગી દ્રવ્યથી ', ચેતન-સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી
હેવાથી અવિનાશી છે, કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય - જો તેને કોઈને વિષે લય પણું હેય નહીં.
Scanned by CamScanner
Page #94
--------------------------------------------------------------------------
________________
(૯૬)
રાજધ ત્રીજું પદ –“ આત્મા કર્તા છે. » સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે.
કંઈને કઈ પરિણામ ક્રિયા સહિત જે સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે, તેકર્તાપણું ત્રિવિધ શ્રી જને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભા પરિ.
તિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાયેગ્ય વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે “આત્મા કમીને કર્તા છે.”
ઉપચારથી ધર. નગર આદિને કર્તા છે. ' ચાણું પદ – આત્મા ભોક્તા છે.” જે જે કંઇ ક્રિયા છે તે સર્વ સફળ
છે, નિરર્થક નથી, જે કંઈ પણ કરવામાં આવે છે તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રકા અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શ થી તે અગ્નિસ્પર્શનું ફળ, હીમને સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું ફળ જેમ થયાવિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને
આત્મા કર્તા હેવાથી “ભતા છે.” પાંચમું પદ –મોક્ષ પદ છે. જે અનુપચરિત વ્યવહારથી છવને કર્મનું
કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભેકતાપણું નિરૂપણ કર્યું, - તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું
હોય પણ તેના અનભ્યાસથી-તેના અપરિચયથી તેને ઉપશમ કરવાથી–તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવાગ્ય દેખાય છે; ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હેવાથી
તેથી રહિત એ જે શુદ્ધ-આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદં છે." ઠ પદ – “તે મોક્ષનો ઉપાય છે જે કદી કર્મબંધમાત્ર થયા કરે
એમ જ હોય તે તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મ બંધથી વિપરિત વિભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે-ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સયંમાદિ મે ક્ષપદના ઉપાય છે.”
Scanned by CamScanner
Page #95
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૮ મું. • શ્રી જ્ઞાની પુરૂષોએ સમગનનાં મુખ્ય નિવાસબૂત કવાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યું છે. સમીપભકિતગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા છે,–પરમ નિયયરૂપ જણાવાવ્ય છે. તેને સર્વ વિભાગે વિરતાર થઈ તેના આત્મામાં વિવેક થવાવ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરૂષે નિરૂપણ કર્યું છે. એ છપદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યા છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલ એ છવને અહર્ભાિવ-મમત્વભાવ-તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની નાની પુરૂએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે એમ જે જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં તે જાગૃત થઈ સમ્યગદર્શનને પ્રાપ્ત થાય, સમ્યગુશનને પ્રાપ્ત થઈ રવસ્વભાવરૂપ મેક્ષને પામે. કઈ “અંવિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સાગ, ઉત્પન્ન ને થાય, તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું,
અત્યંત આનંદપણું, અંતર રહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ | ‘પર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પિતાનું
અભિનપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ–તેને અનુભવ ન થાય છે વિનાશી અથવા અન્ય પદાર્થના સવેગને વિષે તેને ઇષ્ટ અનિષ્ટ
"પણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધા રહિત સંપૂર્ણ છે. મહાભ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી, તે કૃતાર્થ થાય છે. જે જે 1 પુરૂષોને એ છ પદ સપ્રમાણે એવાં પરમપુરૂષનાં વચને આત્માને નિશ્ચય
થયો છે, તે તે પુરૂષ સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વસંગથી રહિત થયા છે, અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે પુરુષોએ જેને જરા, મરણને માણ કરવાવાળે, સ્વસ્વરૂપમાં સહજ-વસ્થાન થવાને ઉપદેશ કાછે, તે સત્પરૂષને અત્યંત ભકિતથી
મરકાર છે. તેની નિષ્કારણ -કરણને નિત્ય પ્રત્યે નિરંતુર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ પુરુષ તેના ચરણારવિંદ સદાય હદયને વિષે સ્થાપન રહે. જો એ કે ' " E ! !' એ છે ,
જે છ પદથી સિહા છે એવું આ સ્વરૂપ છે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ છવ સં. - પૂર્ણ આંનદને પ્રાપ્ત થઈ નિબંધ થાય છે, તે વચનના કહેનાર એવા
Scanned by CamScanner
Page #96
--------------------------------------------------------------------------
________________
| રાજબોધ,
સપુરૂષના ગુણની વ્યાખ્યા કરવાને અશકિત છે, કેમકે જેને પ્રત્યુપકાર ના થઈ શકે એ પરમાત્વભાવ તે જેણે કંઈ પણ ઇચ્છાવિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આવે; એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે “આ મારે શિષ્ય છે. અથવા ભકિતને કર્તા છે, માટે “મારી છે, એમ કદી જેવું નથી; એવા જે સત્પરૂષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર છે. - જે સત્પરૂષાએ સદગુરૂની ભક્તિ નિરુપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કુલ્યાણને અર્થે કહી છે, જે ભકિતને પ્રાપ્ત થવાથી સલ્લુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જણને વ્યકિતનું નિરૂપણ કર્યું છે તે ભકિતને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે! ' * જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાતિની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચારને શકિતપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વહે છે, તે કેવળ જ્ઞાન-સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના ગે સહજમાત્રમાં જીવ પામવાયોગ્ય થશે, તે પુરૂષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભકિતએ નમસ્કાર
I
!
'
'
', '
',
. અને તેનું બ ધી કષાય . . . . ' ' જે કષાય-પરિણામથી અંત સMારો સંબંધ થાય તે પાથ ચરિ
વામને જિનપ્રવચનમાં અનતાનુંબંધીનીસના કહી છે, જે કષાયમાં 'તન્મયપણે અપ્રશસી (મા) ભાવે તાપગ, આત્માની પ્રવૃત્તિ છે,
ત્યાં “અનંતાનુબંધીને સંભવ છે. મુખ્ય કરીને અહીં કેહ્યાં છે તે સ્થાનકે તે કષાયને વિશેષ સંભવ છે સદવસદગુરૂ અને સહર્મને જે પ્રકારે દ્રોહ થાય, અવ થાય, . તથા વિમુખભવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અમદેવ અસરૂ તથા અસધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી
Scanned by CamScanner
Page #97
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૮ સુ
((GG)
કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવત્તતાં ‘અનંતાનુબંધી– કષાય’ સભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં પુત્રાદિ ભાવાને જે મર્યાદા પછી ઇચ્છતાં નિષ્ન સપરિણામ કહ્યા છે, તે પરિણામે પ્રધત્તતાં પણુ અનંતાનુબંધી’ ઢાવાયેાગ્ય છે. સ ંક્ષેપમાં ‘અનંતાનુબંધી-કપાય' ની વ્યાખ્યા એ પ્રમાણે જાય છે.:
=
જે પુરૂષની જ્ઞાનદશા સ્થિર રહેવા યાગ્ય છે, એવા જ્ઞાનીપુરૂષને પણ સંસારપ્રેસ`ગના ઉદય હાય, તો જાગ્રતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી, અને આપણે સામે જાગ્રતપણું પ્રવર્ત્તવુ કરવામાંક ૪ શિથિલતા રાખીએ, તેાતે સંસારપ્રસગથી ખાધ થતાં વાર ન લાગે, એવા ઉપદેશ એ વચનાથી આત્મામાં પરિણામી કરવા યેાગ્ય છે; એમાં સ શય ઘટતા નથી. પ્રસગની સાવ નિવૃત્તિ' અશકય થતી હોય, તે પ્રસંગ સક્ષેપ કરવા ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરુપ પરિણામ આવ્ ટે; એ મુમુક્ષુપુરુષને ભૂમિકાયમ છે. સત્ત ગ–સશાસ્ત્રના યેાગ્યથી તે ધર્મનુ આરાધન વિશેષ કરી સભવે છે.
(૭૦)
શ્રી મહાવીરનું માન વ્રત.
જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્માપયેગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભેગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વષ અને સાડાછ માસ સુધી માનપણે વિચર્યાં. આ પ્રકારનું તેમનું પ્રયત્તન તે ઉપદેશમાંગ પ્રવત્તાઁવતાં કાઈ પણ જીવે અત્ય તપણે વિચારી પ્રવર્તે વાયાગ્ય છે એવી અખંડ શિક્ષા પ્રતિમાધે છે. તેમજ જિન જેવાએ એ પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવાયેાગ્ય કાઇ જીવ ન ડ્રાય એમ જણાવ્યાં છે; તથા અન ત આત્માના તે પ્રવર્ત્ત નથી પ્રકાશ કર્યાં છે. જેવા પ્રકાર પ્રત્યે વિચારતુ વિશેષ સ્થિરપણ વર્તે છે;–વર્તાવું ઘટે છે,
.
Scanned by CamScanner
Page #98
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
રાજધ
(૭૧)
અત તાનુબંધીના એક પ્રકાર.
અનંતાનુબંધી’ના બીજો પ્રકાર લખ્યા છે તે વિષે વિશેષા નીચે લખ્યાથી જાણારો:
"
>
ES
ઉદયથી અથવા ઉદાસભાવસ યુકત મ પરિણતબુદ્ધિથી ભાગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાંસુધીમાં જ્ઞાનીની આજ્ઞામર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સભવે, પણ જ્યાં ભાગાદિને વિષે તીવ્ર-ત-યપણેપ્રવૃત્તિ થાય ત્યાં નાનીની આજ્ઞાની કઈ અકુશત સભવે નહીં, નિર્ભયપણે ભાગપતિ સભવે, જે નિર્ધ્વ સ પરિણામે કહ્યાં છે, તેવાં પરિણામ વર્તે ત્યાં પણ અનતાનુબ ંધી ’, સંભવે છે. તેમજ હું સમજું છું,” ‘. મને બાધ નથી ' એવાને એવા બક્મમાં રહે; અને ભેગથી નિવૃત્તિ ઘટે છે; અને વળી કષ્ટ પુરુષત્વ કરે તો થઇ શકવા ચેાગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશામાની ભેગાદિકમાં પ્રવર્ત્તના કરે, ત્યાં પણ ‘ અનંતાનુબધી ' સંભવે છે. નભૃતમાં જેમ ઉપયાગનુ શુદુપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણુપણું સ ભવે.
( ૭૨ )
આત્માને જાણ્યા તેણે સર્વ જાણ્યુ.
“ હું મુમુક્ષુ ! એક આત્માને જાણુતાં સમસ્ત લોકાલાકને જાણીશ,અને સવ જાણુંવાનું ળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જૂદા એવી બીજા ભાવે જાણવાની વારવારની ઈચ્છાથી તુ નિવૃત્ત, અને એક નિજસ્વરુપને વિષે તૃષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે; ત-સ્વસ્વયં એવાં સત્શાસ્ત્રમાં કહેલા ભાગનું પણ આ તત્વ છે, એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયેગપૂર્વક તે સમજવુ દુર્લભ છે; એ મા' જૂદા છે, અને સ્વરૂપ પણ જાદુ' છે; જેમ માત્ર · કથનજ્ઞાનીએ ’
.
Scanned by CamScanner
Page #99
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૮ મું.
(૧૦૧)
કહે છે, તેમ નથી; માટે ઠેકાણે ઠેકાણે જઇને કાં પૂછે છે? કેમકે, તે અપૂર્વ ભાવના અર્થે ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવાયોગ્ય નથી. ’’
“ હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાધના શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ્ કારણને અર્થે છે. તે કારણ આ પ્રમાણે છેઃ આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તે યાગ્યતા આવવા, ' એ કારણો ઉપદેશ્યા છે; તત્ત્વજ્ઞાનીએ એથી-એવા હેતુથી-એ સાધને કહ્યાં છે, પણ જીવની સમ જણમાં સામા ફેર હેવાથી તે સાધનેામાંજ અટકી રહ્યા, અથવા તે સાધન પણ અભિનિવેશપરિણામે ગ્રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીએએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું
2
છે.
', 14:4
(૭૩ ) '
વૈરાગ્ય ઉપશમાદિ ભાવા
અનાદિથી વિપરિત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવાની રિતિ એકદમ ન થઇ શકે, કિવા થવી કઠણ પડે; તપિ નિર ંતર તે ભાવા પ્રત્યે લક્ષ રાખ્યે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્તમાગમનેા યેણ ન હેાય ત્યારે, તે ભાંા જે પ્રકારે વમાન તે પ્રકારના દ્રવ્ય, ક્ષેત્રાદિ ઉપાસવા * યાય સત્યાઅને પરિચય કરવા યોગ્ય છે. સાકાર્યની પ્રથમભૂમિકા વિકટ હાય છે. તે અનતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હેાય એમાં કષ્ટ આશ્ચર્ય નથી.
(૭૪)
આત્મ જાગૃતિ.
શ્રી તીર્થંકરાદિ મહાત્માએ કહ્યું છે, કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિષે થયેલી દેહંબુદ્ધિ તે
Scanned by CamScanner
Page #100
--------------------------------------------------------------------------
________________
(૧૦૨)
રાજય
મટી છે;. એટલે આત્માં આત્મપરિણામી થયા છે, તેવા જ્ઞાનીપુરૂષને પણ જ્યાંસુધી પ્રારબ્ધવ્યવસાય છે, ત્યાંસુધી જાગૃતિમાં રહેવુ' મેગ્ય છે; કેમકે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયના હેતુ ત્યાં પણ અમે જાણ્યા છે.
ચાર
ધનધાતી કર્મ' ત્યાં હિત માં નિય એવા સહજસ્વરુપ પરમાત્માને
D
!
વિષેતા સંપૂર્ણ જ્ઞાન, અને સપૂર્ણ જાગૃતિરુપ તુય્યવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિૌંસ નિીપણાને પ્રાપ્ત થાથી કાઇ પણ પ્રકારે ઉદ્ભવ થઇ શકે જ નહીં; તથાપિ તેથી ન્યૂન એવા વિરત્યાદિ ગુગ્રસ્થાન વર્તતા એવા જ્ઞાનીને તે કાયૅ કાયૅ અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યાગ્ય છે. પ્રમાદવશે ચાપૂર્વ અરો ન્યૂન જાણ્યા છે. એવા જ્ઞાનીપુરૂષને પણુ અન તકાળ પરિભ્રમણુ થયુ છે., માટે જેની વ્યવહારને વિષે અનાસ તબુદ્ધિ થઇ તેવા પુરૂષ પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય, તે તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિ ંત થવી, અને નિજ ભાવની જાગૃતિ રાખવી. આ મા પ્રકારે જ્ઞાની પુરૂષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિકે ભલામણ દીધી છે; તેા પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં હજુ પ્રવેશ થયા નથી, એવા જીવને તે આ સર્વ વ્ય વસાયથી વિશેષ વિશેષ, નિવૃત્તભાવ રાખવા અને વિચારજાગૃતિ રાખવી યોગ્ય છે, એમ જણાવવા જેવુ પણ રહેતુ નથી, કેમકે તે તે સમજણુમાં સહેજ આવી શકે એવુ છે.
21 ?', '
.
મુમુક્ષુ જીવનાં લક્ષણા
11
---માતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે.
શ્રી વૃંદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણા તથા શ્રી જિને નિરૂપણુ કરેલાં એવાં સમ્યકૂદૃષ્ટિ જીવનાં લક્ષણા સાંભળવાયેાગ્ય છે;-તથારૂપ યેાગ ન હોય તા વાંચવાયોગ્ય છે;-વિશેષપણે
પરિણામી કરવાયાગ્ય છે. પાર્તાનું પશમન કરવા યોગ્ય છે; માત્મામાં
ઓછું જાણીને, અહંમમતાર્દિક પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણુ દેખવું. વિશેષ ''મપ્રસંગ સ ંક્ષેપવા યેાગ્ય છે.
Scanned by CamScanner
Page #101
--------------------------------------------------------------------------
________________
(૧૦૩)
વર્ષ ૨૯ મું. વર્ષ ૨૯ મું.
૧૧ ૨૯ મુ. :
(૭૬).
.: અણગારત્વ. ડો શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે એમ, જાણીને જ્ઞાની પુરૂએ ઈ અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બંધ થયે પ્રાપ્ત થવા રોગ્ય છે; એમ જાણતા છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તે - સમય પ્રાપ્ત થવાયોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાંસર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરૂષોએ ઉપદે છે, કે જે નિવૃત્તિને વેગે શુભેચ્છાવાન એ જીવ સદ્દગુરૂ, પુરૂષ અને સન્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે.
(૭૭)
તે બે અભિનિવેશ. ૧ 5 ' , " બે અભિનિવેશ આડા આવી ઉભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વ ને ત્યાગ કરી શકો તેથી તે આ પ્રમાણે લૈકિક અને શાસ્ત્રિય. કેમે કરીને સત્સમાગમગે જીવ જે તે અભિનિવેશ છોડે, તે મિયાત' ને ત્યાગ થાય છે; એમ વારંવાર જ્ઞાની પુરૂષોએ શાસ્ત્રાદિ, ધારાએ ઉપદેર્યું છતાં જીવ તે છોડવા ઉપેક્ષિત શા માટે થાય છે તે વાત વિચારવાય છે.
*
'
+ 5.
*
. " દુખનું મુળ : ક , , , , સર્વ દુઃખનું મૂળ સંયોગ (સંબંધ) છે એમ શાનવત એવા તીર્થકરે. એ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષેએ એમ દીધું છે. જે સોગ બે પ્રકારે
Scanned by CamScanner
Page #102
--------------------------------------------------------------------------
________________
(૧૪)
રાજય
મુખ્યપણે કથા છે: મધ, અને બૃહ્યસંબધ વિચાર થવાને આત્માને બાહ્યસયાગના અપરિચય કત્ત્તવ્ય છે; સપરમા ઈચ્છા જ્ઞાનીપુરૂષોએ પણ કરી છે.
અ ંત મેગને જે અપરિચયન
(G) શાસ્ત્રિય અભિનિવેશ.
');
આત્મા સિવાય, એની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થત ઞાની છે, તે સર્વ શાસ્ત્રિય આત્મનિવેશ છે, સ્વછંદતા ટળી નથી; સત્તમાગમને યાગ પ્રાપ્ત થયા છે તે મેગે પણ સ્વછંદના નિર્વાહને અર્થે શાસ્ત્રન કોઇ એક વચનને બહુવચન જેવુ જણાવી, જે મુખ્ય સાધન એવા સત્તમાગમ તેના સમાન, કે તેથી વિશેષ ભાર શાસ્રત્યે મૂકે છે; તે જીવને પણ શસ્ત શાસ્ત્રિય અભિનિવેશ છે, આત્મા સમજવા અર્થે શાસ્રા ઉપકારી છે. અને તે પણ સ્વછંદરહિત પુરુષને; એટલે લક્ષ રાખી સત્શાસ્ત્ર વિચારાય તો તે ‘શાસ્ત્રિય અભિનિવેશ' ગણુવાયેાગ્ય નથી.
અપ્ર
(૮૪) વ્યવહાર સચ અને પરમાથ સયમ,
કસ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સાંસારને વિષે માત્ર એક વેરાગ્ય જ અભય છે!
ત્ર
મોટા 'મુનિઓને જે વૈરાગ્યદર્શી પ્રાપ્ત થવી દુર્લભ તે વૈરાગ્યદશા તે ગઢવાસને વિષે જેને પ્રાયે વત્તતી હતી એવા ગ્રહણ કરી ચા પણ ત્યાગને ગ્રહેણુ એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષ ચાલી નીકલ્યા એ જ ત્યાગનું ઉ ગૃહસ્થાદિ બ્યવહાર વતૅ ત્યાંથી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન * ઉત્કૃષ્ટપણું ઉપદેશે છે હાય તેને ગૃહસ્થાદિ વ્યવહાર નહોય, એવા નિયમ નથી. તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષાએ ઉપદેશી છે, કેમકે ત્યાગ આત્મ અક્ષયને સ્પષ્ટ વ્યકત કરે છે. તેથી અને લેાકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકવ્યલક્ષે કર્ત્તબ્ધ છે; એમાં સંદેહનથી.
Scanned by CamScanner
Page #103
--------------------------------------------------------------------------
________________
કે, ' '
';*
(૧૫) | સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને, “પરમાર્થસંયમ” ક છે, તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તેના ગ્રહણને વ્યવહારસંયમ” કહે છે. કોઈ જ્ઞાની પુરૂષોએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષાએ લક્ષવગર જે વ્યવહાર સંયમ માં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના
વ્યવહાર સંયમને” તેને અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે, પણ વ્યવહારસંયમ માં કોઈ પણ પસાથેની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી.
પરમાર્થના કારણભૂત એવા વ્યવહારસયમને” પણ “પરમાર્થસંયમ
ક, આરંભ પરિગ્રહનો ત્યાગ. : 05, કો મહાભિમાનરહિત એવા સરૂને અત્યંત * * y: ' લલિથી ત્રિકાળ સમય , , "\\ છે.
ભક્તિથી ત્રિકાળ નમસ્કાર
કે તે તે,
" , , , ,
નાનીપુરુષેએ વારવાર આરંભપરિગ્રહના ત્યાગનું ઉત્પષ્ટપણું કહ્યું છે, અને ફરીફરીને તે ત્યાગને ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પિતે પણ એમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ; એમાં સંદેહ નથી.
આરંભપરિગ્રહનો ત્યાગ કયા ક્યા પ્રતિબંધથી છવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય, એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચારઅંકુર ઉત્પન્ન કરી કઈ પણુ તથારૂપ ફળ આણવું ઘટે. જે તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષતા નથી, એમ પ્રાયે કહી શકાય. . આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થશે હૈયા તે યથાર્થ કહી વાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યા તે વિચારઅંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન કરો એગ્ય છે.
Scanned by CamScanner
Page #104
--------------------------------------------------------------------------
________________
(૧૦૬)
રાગાધ · (23)
ત્યાગના લક્ષ રાખવા.
ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચક્રવર્ત્યાદિ ૫૬ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરૂષો તેને છેાડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારüાયે વાસ થયા તા પણ અમૂતિપણે, અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધદય સમજને વર્યાં છે, અને ત્યાગનાં લક્ષ રાખ્યા છે. જેમાં
{
· (43).... ભક્તિમા,
મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્ર, રણ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાનવિના અન્ય સર્વ ઉપાયે અછત દેખી, જેનેજિયે તેની ઉત્પત્તિને હેતુ છે એવા સસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાાદે અનત જ્ઞાની પુરુષાએ એજ ઉપાય ઉપાસ્યા છે, અને સર્વે જીવાતે તે ઉપાય ઉપદેશ્ય છે. તે આત્મજ્ઞાન દુર્ગા-પ્રાયે-દેખીને નિષ્કારણુ કરૂણાશીલ એવા તે સત્પુસ્ત્રોએ ભકિતમાર્ગ પ્રકાશ્યા છે, જે સર્વ અશરણને નિશ્રી શરણુરૂપ છે, અને સુગમ છે.
Mwf's 16 Baren
(૮૪)
L ',
સદ્દગુરૂ દેવ.
સવ દુ:ખથી મુકત થવાના સવેત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યા છે. તે જ્ઞાનીપુરુષાનાં વચને સાચાં છે; અત્યંત સાચાં છે, જ્યાંસુધી જીવતે તથારૂપ આત્મજ્ઞાન ન થાય, ત્યાંસુધી આત્ય ંતિક બંધનની નિવૃત્તિ ન દ્વાપ એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે ‘વૃત્તિ'માન આત્મજ્ઞ:ન સ્વરૂપ' એવા સદ્ગુંદેવતા નિતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે; એમાં સ ંશય નથી. તે આશ્રયના વિયાગ હોય, ત્યારે, આશ્રયભાવના નિત્ય કત્તવ્ય છે.
Scanned by CamScanner
Page #105
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૯ સે.
(૧૭) :
જ્ઞાનો કે વીતરાગની ઓળખાણ
મનુષ્યાદિને જગતવાસી છે જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એક બીજાની મુદ્રામાં, આકારમાં, તથા ઈદ્રિયમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઇંદ્રિથી જગતવાસી જીવે જાણી શકે છે, અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી છવ જાણું શકે છે, કેમકે તે તેના અનુભવને પ્રિય છે, પણ જ્ઞાનદશા અથવા વીતરાગ દશા છે, તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાને વિષય નથી અંતરાતમગુણ છે અને અંતરાત્મ' બાહજીનો અનુભવ વિષય ન હોવાથી તેમજ તથા૫ અનુમાન પણ પ્રવાં એવી જગતવાસી જેને ઘણું કરીને ! સંસ્કાર નહિ હોવાથી, જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક રે; જીવ સત્સમાગમના ચાર્ગથી સહેજ શુભકામના ઉદયથી, તેથરૂપે કંઈ સંસ્કાર' પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે, તથાપિ ખરેખરૂં એ-3 : ળખાણ તો દહે મુમુક્ષતા પ્રગટયે, તથારૂપ સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને . અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્ય, જીવ જ્ઞાની, કે વીતરાગને ઓળખી શકે. જગતવાસી એટલે જગતષ્ટિજીવે છે. તેની દ્રષ્ટિએ ખરેખરૂં જ્ઞાની કે , વિતરાગનું ઓળખાણું કયાંથી થાય ? અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્ય ચક્ષુ દેખી શકે નહીં તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગત દષ્ટિજીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલે પદાર્થ મનુષ્ય 3, ચક્ષુથી જેવાને બીજા કોઈ પ્રકારની અપેક્ષા રહે છે, તેમ જગત દષ્ટિજીને જ્ઞાની કે વિતરાગની ઓળખાણ માટે, વિશેષ શુભ સંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. જે તે ટેગ પ્રાપ્ત ન હોય તે જેમ અંધકારમાં પડેલ , પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતું નથી, તેમ ?' તયારૂપ યોગવિના જ્ઞાની, કે વીતરાગ અને અન્ય સંસારીજીનું એક આકારપણું ભાસે છે; દેહાદિ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસત નથી. છે . - જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહ ધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર છે ! નમસ્કાર હો !! તે મહા
Scanned by CamScanner
Page #106
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
રાજબોધ ત્મા વર્તે છે તે દેહને, ભૂમીને, ઘરને, માને, આસનાદિ સર્વને નમસ્કાર હે ! નમસ્કાર હે ! !
જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? . સર્વ સંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતું નથી, કેમકે જ્યાં સુધી અંતર્પરિણતિપર દષ્ટિ ન થાય, અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાંસુધી, સર્વસંગપરિત્યાગપણું નામ માત્ર થાય છે, અને તેવા અવસરમાં પણ અંત પરિણતિપર દષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે; તે પછી આવા ગૃહવ્યવહારને વિષે લાકિક અભિનિવેશપૂર્વક, રહી અંતર્પરિણતિ પર દષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંત પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવાયોગ્ય છે, અને અવશ્ય તેમ કરવાડ્યું છે.
જેટલી પોતાની શક્તિ હોય, તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, ૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાકરણપણું દેખાતું નથી માટે સમજ્યાનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જેડવી, અને રાત્રિદિવસે તે જ ચિંતામાં પ્રવર્તવું એજ વિચારવાની જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સશાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેને આશ્રય કરવો ગ્ય છે. જ્યાં સુધી લોકિક અભિનિવેશ, એટલે દ્રવ્યાદિ લેભ, તૃષ્ણ, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબધી મેહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હૈય, પિતાની અએિટ્વેચ્છાએ-અમુક છાદિને આગ્રહ રાખવો હોય ત્યાંસુધી, જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય તેને વિચાર સુગમ છે.
'
Scanned by CamScanner
Page #107
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨લ મુ.
(૧૯) (૮૭) જ્ઞાનીની અને શુષ્કજ્ઞાનીની વાણી. ૧ જે જ્ઞાનમાં દેહાદિ અમાસ મટયો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાનસ્વરુ૫૫ણું ભજે છે, તે જ્ઞાનને “નિરાવરણ જ્ઞાન” કહેવા યોગ્ય છે.
૨. સર્વ જીવોને એટલે, સામાન્ય મનુષ્યને, જ્ઞાની અજ્ઞાનીની વાણીને ભેદ સમજાવે કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કેક શુષ્કત્તાની શીખી લઇને જ્ઞાનીના જે ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્ય જ્ઞાની માને, મંદદશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટ" દશાવાન મુમુક્ષુ પુરૂષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણુમાં આશયે જ્ઞાનીની વાણીની તુલનાં હેતી નથી; જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરૂદ્ધ, આત્માર્થઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનારી હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણે હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણજે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિષે વર્તવા " યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી કામ કામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષને થવાયોગ્ય છે. જ્ઞાની પુરૂષને તે સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાન સહિત છે, અને ભાનસહિત પુરૂષવિના આ પ્રકારને આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાય છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો સહેજ ભેદ સમજાવાયેગ્યા છે. અજ્ઞાન પ્રત્યેને જેને મોલ વિરામ પામ્યો છે, એવા જ્ઞાની પુરૂષને શુષ્કજ્ઞાનીનાં વેચનો ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષને શુષ્કજ્ઞાનીના વચન સાશ્યપણે જોવામાં આવ્યાથી બને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેની બ્રાંતિને
Scanned by CamScanner
Page #108
--------------------------------------------------------------------------
________________
(૧૧)
( રાજબંધ સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તે પણ વર્તમાનકાળ જ્ઞાની પુરૂષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરૂષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે, અને આત્માદશાના તારતમ્ય પ્રમાણે અંશયવાળી વાણી નીકળે છે.
છે ? 1 ::: , , , . ' ', ' '
સંબંધીના મૃત્યુ પ્રસગે કરવા યોગ્ય વિચારણા. .
વિશેષ કાળની માંદગી વિના યુવાન-અવસ્થામાં અકસમાત્ દેહ છોડવાનું !' બન્યાથી સામાન્યપણે ઓળખતાં માણસને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તે પછી જેણે કુટુંબાદિક સંબંધનેહે મૂછ કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, તેને ખેદ થયાવિના , કેમ રહે ? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગે પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસગેમાં એક આ મેટો ખેદકારક પ્રસંગ છે, તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરૂષો શિવાય સર્વ પ્રાણી ખેદ–વિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરૂષને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું / અશરણપણ, અનિત્યપણું અને અસારપણું વિશેષ દઢ થાય છે. વિચારવાના પુરૂષને તે ખેદકારક પ્રસંગને મૂભાવે ખેદ કરવે તે માત્ર કર્મબંધને . હેતુ ભાસે છે અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે , સત્ય છે. મૂછંભાવે ખેદ કર્યાથી પણ જે સંબધીને વિયોગ થયે છે તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂછ થાય છે તે પણ અવિચારનું ફળ છે એમ વિચાર, વિચારવાન પુરૂષ તે મૂર્વાભાવપ્રત્યય ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તે ખેદ તેમને થતું નથી;-કઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું છે દેખાતું નથી, અને બનેલે પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેને અવસરે વિચારવાન પુરૂષને જીવને હિતકારી એ ખેદ ઉત્પન્ન થાય છે. સર્વ સંગનું અશરણપણું. અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણુ .
Scanned by CamScanner
Page #109
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૯ મું.
(૧૧૧) દેખીને પિતાને વિશેષ પ્રતિબંધ થાય છે કે “હે છવી તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તાતી હૈય, તે તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂછનું કંઈ છૂળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી, અને વિચાર પણ વિના તે સંસારનેવિષે મેહ થવાયોગ્ય નથી, જે મોહ અનંત જન્મ મરણને અને પ્રત્યક્ષ ખેદને હેતુ છે, દુઃખ અને કલેશનું બીજ , તેને શાંત કરી તેને ક્ષય કર; હે જીવ ! એ વિના બીજો કોઈ હિતકારી ઉપાય નથી.” એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્વળ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે. . . . . . . . . '' ; 'આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુને હેત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડવાને અભિપ્રાય થાત નહિ; મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે ધૃતિ પ્રેરી છે, તે પણ કોઈક વીરલા જીવને પ્રેરીત થઈ છે. ઘણા છોને તે લાહ્ય નિમિતથી મૃત્યુભયપરથી બાહ્ય, ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ, વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે; માત્ર કોઈક વિચારવાન અથવા સુલભધી, કે હળ કમિ છવને તે ભયપરથી અવિનાશી, નિઃશ્રેય સત્પદપ્રત્યે વૃત્તિ થાય છે. મૃત્યુભય હેત પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત પણું જેટલા પૂર્વે વિચારવાને થયા છે તેટલા 'ન થાત; અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુને ભય નથી એમ દેખીને, પ્રમાદ સહિત વર્તત મત્યુનું અવશ્ય આવવું દેખીને તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થશે, સ્વજનાદિ સેથી અરક્ષણપણું દેખીને, પ૨માર્યવિચારવામાં અપ્રમત્તપણુ જ હિતકારી લાગ્યું, અને સવસંગનું અહિતકારપણ લાગ્યું. વિચારવાન પુરૂષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે. ત્રણે કાળ સત્ય છે. મૂછભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યવિ ખેદ વિચારવાનને કર્તવ્ય છે.
જે આ સંસારને વિષે આવા પ્રસંગેનો સંભવ ન હેત, પિતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અથરણાદિપણું ન હોત, તો પંચવિષયના સુખસાધનનું કશું નપણું પ્રાયે નહોતું એવા શ્રી કષભદેવાદિ પરમપુ, અને ભરતાદિ ચક્રવર્યાદિઓ તેને શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત ?'
Scanned by CamScanner
Page #110
--------------------------------------------------------------------------
________________
- Tw tત * * *
* * *
*
*
(૧૨)
રાજબોધી. હે આર્ય! યથાર્થ વિચારના છાપણને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂછને લીધે, તમને કંઇ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થ મંવિત છે; તે પણ તે ખેદનું બેયને કંઇ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગવિચારવિના કોઈ અન્ય ઉપાય નથી. એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરૂષનાં વચનામૃતથી, તથા સાધુપુરૂષના આશ્રય, સમાગમાદિથી, અને વિપતિથી ઉપશાંત કર એ જ કર્તવ્ય છે. ',
(૮૯) : આ જ છે . . જ્ઞાન માર્ગ... કિયા માગ, અને ભકિત માર્ગ /
જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા “હું નહીં જ મુરું એમ જેને નિશ્ચય હેય તે ભલે સુખે સુએ.–શ્રી તીર્થંકર-જીવતિકાય અધ્યાયન. : "," " છે " ' જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે; સદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિ પરિણામી પણ એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઊધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી; ક્રિયામાગે અસદુ અભિમાન, વ્યવહાર, આગ્રહ સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ ગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ટાદિ દેશમાં સંભવ રહ્યા છે. કોઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાની છએ ભકિતમાર્ગને તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પર . ' સશુરૂને વિષે સર્વોપણ સ્વાધીનપણું શિરસા દી છે, અને તેમજ વર્યા છે, તથાપિ તે વેગ પ્રાપ્ત થવો જોઈએ નહીંત ચિતામણી છે જેને એક સમય છે એવો મનુષ્યદેહ ઉલટા પર્રિબ્રમણવૃદ્ધિનો હેતુ થાય.
જ્ઞાનના મુખ્ય હેતુ વરાગ્ય તથા ઉપશમ છે. નવૃત્તિ આદિ સક્ષેપ ગ ભિમાનપૂર્વક થતું હોય તો પણ કરવો ઘટે. વિશેષતા એટલી કે, તે અભિમાનપર નિરંતર ખેદ રાખો. તેમ બને તે તમે કરીને વૃત્તિ આદિને સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય.
Scanned by CamScanner
Page #111
--------------------------------------------------------------------------
________________
(૧૧૩)
વર્ષ ૨૯ મું. ૨. ઘણે રથળે વિચારવાન પુરૂષોએ એમ કહ્યું છે કે, જ્ઞાન થયે કામ, ફોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થમ, તે સત્ય છે; તથાપિ તે વચને એ પરમાર્થ નથી કે, જ્ઞાન થયા પ્રથમ તે મેળાં ન પડે, કે ઓછાં ન થાય. મૂળ સહિત છે તે જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મેળાપણું કે છાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે, અને તે વિચારને વૈરાગ્ય (ભગ પ્રત્યે અનાસક્તિ), તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેને નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સત્પરૂષના વચનના યથાર્થ ગ્રહણવિના વિચાર ઘણું કરીને ઉદ્દભવ થતો નથી, અને પુરૂષના વચનનું યથાર્થ ગ્રહણ-સપુરૂષની પ્રતીતિ-એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામેથી થાય છે. ઘણું કરી એક બીજા કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, કયાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ અનુભવમાં આવે છે કે ખરેખર મુમુક્ષુ હોય તેને, સત્વ પુરૂષની આશ્રયભકિત, અહંભાવાદિ છેદવાને માટે, અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણુરૂપ થાય છે. ભેગમાં અનાસકિત થાય તથા લૈકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે, તે તૃષ્ણ નિર્બળ થતી જાય છે. લૈકિક માનઆદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઇરછા સહેજે મળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડમાંડ આજીવિકા ચાલતી હોય તે પણ મુમુક્ષને તે ઘણું છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ ( કારણ). નથી એમ જ્યાંસુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાંસુધી, તૃષ્ણ નાના પ્રકારે આવરણ કર્યા કરે. લૈકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી એમ નિમય કરવામાં આવે, તે માંડ-આજીવિકા જેટલું મળતું હોય તે પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તે પણ મુમુક્ષુ જીવે આર્તધ્યાન ઘણુ કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં તુટત, યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ, કલ્પના કરે;, એ આદિ પ્રકારે વર્તાતા તણુને પરાભવ ક્ષીણ થવા યોગ્ય દેખાય છે.
૩. ઘણું કરીને પુરૂષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનને હેતુ થાય છે, કેમકે “પરમાર્થઆત્મા' શાસ્ત્રમાં વર્તાતો નથી, પુરૂષમાં
૧
,
Scanned by CamScanner
Page #112
--------------------------------------------------------------------------
________________
(૧૧૪)
રાજમાધ.
વર્તે છે. મુમુક્ષુએ જો કાઈ સત્પુરૂષના આશ્રય પ્રાપ્ત થયા હાય, તે પ્રાયે જ્ઞાનની યાચના કરવી ને ઘટે, માત્ર તથારુપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે, તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીના ઉપદેશ સુલભ રેણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનના હેતુ થાય છે.
જ. જ્યાંસુધી એછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કાઈ વિશેષ વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવુંન ઘટે, કેમકે તેથી ઘણી પડી જાય છે, અથવા વમાન થતી નથી.
'
મૂળ
માર્ગ.
*K
» '
ચાલતી હોય ત્યાં
અલાર્કિક હેતુ વિના સવૃત્તિઓ મેળા
*
(૯૧)
શ્રી જિનવરના
મૂળ મારગ સાંભળે જિનને રે.
મૂળ
મૂળ
કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ મારગ સાંભળો જિનને ૨, નાથપૂજાદિની જે કામનારે, નાય વ્હાલુ અંતર ભવદુઃખ; મૂળ॰ કરી જો જો વચનની તુલના રે, જે જે શાધિને જિનસિદ્ધાંત; માત્ર કહેવુ પરમા હેતુથી રે, કાષ્ટ પામે મુમુક્ષુ વાત. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતારે, એકપણે અને અવિદ્ધ; જિનમારગ તે પરમાથ થી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ લિંગ અને ભેદે જે વૃત્તના રે, દ્રવ્ય દેશ કાળાદિ પશુ જ્ઞાનાદિની જેશુદ્ધતા રે, તે તે ત્રણે કાળે અભેદ 8 હવે જ્ઞાન દર્શનાદિ શબ્દના હૈ, સક્ષેપે સુણા પરમાર્થ; તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્મા . છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયાગી સદા અવિનાશ; એમ જાણે ન તેનું નામ ખાસ. મૂળ
ભેદ પ
મૂળ
મૂળ
મૂળ
મૂળ૦
મૂળ
જે નામે ના ઉપદેશથી રે, કશું જ્ઞાન
જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું. ભગવતે દર્શન તહન રે, જેનુ બિજુ નામ સમકીત. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વેથી ભિન્ન અસંગ; મૂળ
મૂળ
મૂળ॰
12
$$ ! + + +
મૂળ
મૂળ
Scanned by CamScanner
Page #113
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૯ મું: - તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ :
તે ત્રણે અભેદ પરિણામથી રે, જયારે વ તે આત્મારૂપ; મૂળ તેહ મારગ જિનને પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ - એવા મૂળ જ્ઞાનદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂળ૦ ઉપદેશ સદ્દગુરૂને પામવા રે, ટાળી સ્વછંદ ને પ્રતિબંધ મૂળ, એિમ દેવ જિનદે ભાખિયું રે, મેક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનોના હિતને કારણે રેસપે કહ્યું સ્વરૂપ ' . . .'
' આત્મજ્ઞાનની સન્મુખતા માટે વૈરાગ્યાદિ. . . કરે છે' ' . . . . સાધનાની આવશયકતાં. . . . . .
વૈરાગ્યાદિ સફળ તો જો સહ આતમજ્ઞાન,
તેમજ આતમ જ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન * વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગવૃત્તિવાળી ક્રિયા છે, તે જે, સાથે આત્મજ્ઞાન હોય, તે સફળ છે; અર્થાત્ ભવનું મૂળ છેદે છે. અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે, એટલે જીવમાં પ્રર્યમ' એ ગુણો આવ્યેથી સરૂને ઉપદેશ તેમાં પરિણમે પામે છે. ઉજવળ અંતઃક કરણવિના સદગુરૂનો ઉપદેશ પરિણમતા નથી; તથા વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધને છે એમ કહ્યું. અત્રે જે છે ક્રિયા જડ છે તેને એ ઉપદેશ કર્યો કે, કાયા જે માત્ર રોકવી તે કઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી. થરાદિ ગુણ આત્માનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહે; અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી, કેમકે આત્મજ્ઞાનવિના તે પણ ભવનું મૂળ છેદી શકતા નથી, માટે આત્મજ્ઞાનની પ્રાતિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણમાં વર્તો, અને કાયકલેશ૪૫, ૫ણુ કષાયાદિનું જેમાં તથા૫ કંઇ શીપણું થતું નથી તેમાં તમે મેક્ષમાર્ગને દુરાગ્રહ રાખે નહિં; એમ ક્રિયાજાને કહ્યું, અને જે શુષ્કતાનીઓ ત્યાગ વૈરાગ્યાદિ રહિત છે,
Scanned by CamScanner
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૬)
*
*
*
રાજે માત્ર વાચાશાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે. તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે, કારણવિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તે અંત્મજ્ઞાન કયાંથી પામ્યા છે તે કંઈક આત્મામાં વિચારે; સંસારપ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂછનું અ૫ત્વ, ભેગમાં અનાસકિત તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણવિના તે આમને પરિણામ પામતું નથી, અને આત્મજ્ઞાન પામ્યું તે તે ગુણે અત્યંત દઢ થાય છે, કેમકે આત્મજ્ઞાન રૂપ બળે તેને પ્રાપ્ત થયું તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે, એમ માનો છે, અને આત્મામાં તે ભોગાદિ કામનાની અગ્નિ બન્યા કરે છે; પૂજા સત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણે નહી “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેરાવું છઉં એમ જે સમજવામાં આવતું નથી તે સમજે; અને વૈરાગ્યાદિ સાધને પ્રથમતે આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય." - ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન.
અટકે ત્યારે વિરાગમાં, તે ભૂલે નિજભાન. . જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી, એવા જીવને આત્મજ્ઞાન ન થાય, કેમકે મલીન અંતઃકરણ રૂપ દર્પણમાં આત્મપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમજ માત્ર ત્યાગ, શિરગંમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પિતાના આત્માનું ભાન ભૂલે, અર્થાત આત્મસાન નહી હેવાથી અજ્ઞાનનું ક્યારી પણું છે જેથી તે ત્યાગ વૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય, જેથી સંસારને ઉચ્છેદ ન થાય; માત્ર ત્યાંજ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં એમ ક્રિીજડને સાધન-ક્રિયાઅને તે સાધનનું જેથી સફળપણું થાય છે, એવા આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો, અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વિરગાદ સાધનને ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું.' . ' . .
! " જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે ; ..
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ ' જે જે ઠેકાણે જે જે એમ છે, એટલે કે જયાં ત્યાગ વિરાગ્યાદિ ગ્ય હોય
Scanned by CamScanner
Page #115
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૯ મુ
(૧૭)
ત્યાં વૈરાગ્યાદિ સમજે, જયાં આત્મજ્ઞાન યોગ્ય ઢાય ત્યાં આત્મજ્ઞાન સમજે; એમ જે જયાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે પ્રમાણે વર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાથી હાય કે માનાથી હોય તે યાગ્ય માર્ગ તે ગ્રહણ ન કરે; અથવા ક્રિયામાંજ જેને દુરાગ્રહ થયા છે, અથવા શુષ્કજ્ઞાનનાજ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાં વિરાગાદિ સાધનને અથવા આભજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. જે આત્માથી હાય તે જયાં જયાં જે જે કરવું ધટે છે તે તે કરે, અને જયાં જયાં જે જે સમજવુ ધટે છે તે તે સમજે. અથવા જયાં જયાં જે જે સમજવુ ધટે છે તે સમજે, અને જયાં જે જે આચરવું ધટે છે તે તે આચરે તે આત્માથી કહેવાય. અત્રે ‘સમજવુ' અને ‘આચરવું' એ એ સામાન્ય પદે છે. પણ વિભાગપદે કહેવાને આશય એવા પણ છે કે, જે જે જયાં સમજવુ ધટે તે તે ત્યાં સમજવાની કામના જેતે છે, અને જે જે જયાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેતે કામના છે તે પણ આત્મા કહેવાય.
ચંદ્ર ૧૦ ૧૧
*
Koko ky
(૯૩)
આ કાળમાં પરમાર્થ માર્ગની દુર્લભતાનાં કારણેા
જિનાગમમાં આ કાળને ‘દુસમ’ એવી સ’જ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમકે ‘દુસમ' શબ્દનો અર્થ દુખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય,” એવા થાય છે, મેં એક પરમાર્થ માગ મુખ્યપણે કહી શકાય; તે દુ:ખેકરીને પ્રાપ્ત થવા યોગ્ય તા એવા અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે; જો કે પરમા માનું દુર્લભપણુ તા સર્વ કાળને વિષે છે; પણ આવા કાળને વિષે તે વિશેષકરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે,
અત્ર કહેવાના હેતુ એવા છે કે, ધણુ કરીને આ ક્ષેત્રે વતમાનકાળમાં પૂર્વે જેણે પરમા માર્ગ આરાધ્યા છે, તે દેહ ધારણ ન કરે; અને તે સત્ય છે, કેમકે જો તેવા જીવતા સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે‘વત્તા હોત, તે તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ધણા જીવાને પરમાર્થમાની પ્રાપ્તિ સુખે કરીને
Scanned by CamScanner
Page #116
--------------------------------------------------------------------------
________________
(૧૧૮)
શમાધ
થઈ શકતી હોત; અને તેથી આ કાળને ‘દુસમ’ કહેવાનું કારણ રહેત નહી. આ રીતે પૂર્વારાધક છવેનુ અપપણું એ દિ છતાં પણ વમાનકાળને વિષે જ કા! પણ જીવ પરમામા` આરાધવા ઇચ્છે, તે અવશ્ય આરાધી શકે, કેમકે દુ:ખેકરીતે પશુ આ કાળને વિષે પરમાર્થીમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂ જ્ઞાનીઓનુ કચન છે.
સર્વ જીવને, વમાનકાળમાં, મા દુ:ખે કરીનેજ પ્રાપ્ત થાય, એવા એકાંત અભિપ્રાય વિચારવા ચેાગ્ય નથી, ધણુ કરીને તેમ‘ખતે એવા અભિપ્રાય સમજવાયોગ્ય છે, તેનાં ઘણાં કારણે। પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે કે, જૂનું ધણુ કરીને આરાધકપણ નહી.
બીજું કારણુ; તેવું આરાધકપણું નહી. તેને લીધે વ`માનદેહે તે આરાધકમાની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય; તેથી અનારાધકમાર્ગેને આરાધકમાં માની લઇ જીવે પ્રવૃત્તિ કરી હોય છે.
ત્રીજું કારણ: અને તે પણ કવચત્ અને.
ણુ કરીને કયાંક સસમાગમ
સ
અથવા સદ્ગુરુના યોગ બને,
ચેથું કારણ; અસત્સંગ આદિ કારણેાથી એળખાણ થવુ પણ દુષ્કર વર્તે છે, અને ધણુ કરીને સત્ય પ્રતીતિ માની જીવ ત્યાંજ રાકાઇ રહે છે. પાંચમું કારણઃ કવચિત્ સત્યભામાર્તિનો યાગ વીદિનુ એવુ શિથિલપણું, કે જીવ તથારૂપ માર્ગ
અથવા ન સમજી શકે,
-
મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય.
અસત્તમાર્ગમાદિ,
જીવને અસદ્ગુરુવાદિકનુ અસદ્ગુરુવાદિકને વિષે
કર
અને તાપણ બળ,
ગ્રહણ ન કરી શકે, પાતાની કલ્પનાથી
ઘણુંકરીને વમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મેાક્ષમાર્ગ કટપ્પા છે, અથવા બાલક્રિયા અને શુદ્ધવ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કુચે છે; અથવા વમતિકલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચી કથનમાત્ર અધ્યાત્મ પામી . મે ક્ષમા કલ્પ્યા છે; કપ્પાથી જીવને સત્તમાગમાદિ હેતુમાં તે તે માન્યતાને આગ્રહ આડે આવી પરમાથ પામવામાં સ્થંભભૂત થાય છે. જે જીવો શુષ્કક્રિયાપ્રધાનપણામાં મેાક્ષમા કહ્યું છે, તે જીવાને તથારૂપ ઉપદેશનુ પોષણ પણ રહ્યાં કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ
Scanned by CamScanner
Page #117
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૯ મુ.
(૧૧૯
.
મેક્ષમા ચાર પ્રકારે કહ્યા છતાં પ્રથમનાં એ પદ તે તેમણે વીચાર્યાં જેવું હાય છે; અને ‘ચારિત્ર’ શબ્દને અર્થ વેધ તથા માત્ર બાર્દાવતિમાં સમવ્યા જેવું હોય છે; ‘તપ’ શબ્દો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું, તે પણ ખાલસ જ્ઞાથી—તેમાં સમન્યા જેવુ હાય છે; વળી કવિચત્ જ્ઞાન-દર્શનષદ કહેવાં પડે, તે ત્યાં ‘લૈાકિક કથન જેવા ભાવાના કથનને' જ્ઞાન અને ‘તેની પ્રર્વતિ’ અથવા ‘તે કહેનારની પ્રતીતિને વિષે’દર્શન' શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે. જે જીવા બાક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મેાક્ષમા સમજે છે, તે જીવે શાસ્રાના કાએક વનને અણુસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા ને કાઇ અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી, કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા ઠ્ઠા ગુરુસ્થાનાદિ સ્થાને કરે, તે તે સ ંસારહેતુ છે, એમ શાસ્ત્રના મૂળ આશય છે; પશુ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનેા શાસ્ત્રને હેતુ નથી. તે માત્ર પોતાની મતિકલ્પનાથી નિષેધે છે. તેમજ. વ્યવહાર એ પ્રકારના છેઃ એક પરમાથું હેતુમૂળ વ્યવહાર, અને ખીજો વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનીવાર કર્યાં હતાં આત્મા થયા નહીં એમ શાસ્ત્રામાં વાકયેા છે, તે વાકય ગ્રહણ કરી સુચાડે વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવુ માને છે, પણ શાસ્ત્રકારે તે તેવુ કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થહેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહાંરહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યેા છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યેાગ્ય ન થાય, તે વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવઽાર કહેવાય. એના શાસ્ત્રકારે નિષેધ કર્યાં છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રી અથવા તેમાં જ મેાક્ષમાગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કયા છે; અને પરમા હેતુમૂળ વ્યવહાર શમ, સ ંવેગ, નિવેદ, અનુક ંપા, આસ્થા, અથવા સદ્ગુરૂ, સત્શાસ્ત્ર અને મન વયનાદિ સુમતિ તથા ગુપ્તિ તેને નિષેધ કર્યાં નથી; અને તેને જો નિષેધ કરવાયેાગ્ય હાય, તે શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવાજેવું રહેતું હતુ, કે શું સાધનેા કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું, કે શાસ્ત્ર ઉપદેશ્યાં? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાથ પમાય છે, અને અવશ્ય જીવે તેવા વ્યવહાર ગ્રહણ કરવા કે જેથી પરમાથ પામશે એમ શાસ્ત્રના આશય છે; શુષ્કઅધ્યાત્મી, અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યાવિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુભમાધીપણું કરે છે.
Scanned by CamScanner
Page #118
--------------------------------------------------------------------------
________________
, રાજધાની
I
!
(૧૨) - શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડે, તથા કંઇપણ પ્રસ્તાવિશેષથી સમજ્યની ગ્યતા થયે, જે સશુરૂગમે સમજવાયોગ્ય અધ્યાત્મ ગ્રંથે છે–ત્યાંસુધી ઘણુ કરી શસ્ત્ર જેવા છે તે પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ તે અંતર્ભેદ થયા વિના, અથવા દશ કર્યા વિના, વિભાવ ગયાવિના પિતાને વિષે જ્ઞાન કલ્પે છે; અને ક્રિયારહિત તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે એ ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યાત્મીને છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે. અથવા તે જ્ઞાનરહિત ગુરૂઓ કે પરિગ્રહાદિ છેકે ગુરૂઓ, માત્ર પિતાને માન પૂજદિની કામનાએ ફરતાં એવા છને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને કવચિત્ જ એવું નહિં હેય; જેથી એમ જણાય છે કે, કાળનું દુસમપણે છે. . . . . . . : - આ દુસમપણું લખ્યું છે, તે જીવને પુરૂષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરૂષાર્થ જાતિ અર્થે લખ્યું છે. અનુકુળ સગમાં તે જીવને કંઈક ઓછી જાગ્રતિ હોય તે પણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકુળ ગ વર્તતા હોય, ત્યાંજ અવશ્વ સુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય, અને તેવા કઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાનકાળ દુસમ કયો છે, છતાં તેને વિષે અનત ભયને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે, માટે વિચારવાનું છે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહમાં ન પડતાં, યથાશકિત વરાગ્યાદિ અવશ્ય આરાધી સદગુરૂને વેગ પ્રાપ્ત કરી, કષાયાદિ દોષ છેદ કરવાવાળે એ અને અજ્ઞાથી રહિત થવાને સત્ય માર્ગ પ્રાપ્ત કરે. મુમુક્ષુ જીવમાં જમાદિ કહ્યા તે ગુણે અવશ્ય સંભવે છે; અથવા તે ગુણે વિના મુમુક્ષતા ન કહી શકાય. નિત્ય તે પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થમાર્ગ કરતાં, તે મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થ માર્ગ અવશ્ય સમજાય છે.
Scanned by CamScanner
Page #119
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૮ મું.
(૪)
મનુષ્ય દેહની કૃતાર્થતા. ! દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઇપણ સળ ૫ણું થયું નહીં; પણ આ મનુષ્યદેહની કૃતાર્થતા છે, કે જે મનુષ્ય દેહ આ છવે જ્ઞાની પુરૂષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો, જે પુરૂષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા મહાદિની મદા થઈ, તે પુરૂષને આવે આ દેહ છૂટે એજ સાર્થક છે. જન્મ, જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વસે છે, તે પુરૂષને આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગસંબંધે આ દેહપ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયોગ નિશ્ચર્ય છે પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જેને સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવે તે ભવે અથવા ભાવિ એવા
' થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે ' ' '
*
"
,
,
,
,
, , ,
|
|
_જેમ નિર્માતા રે રત્ન ટિકતણી, તેમ જ જીવ સ્વભાવર, - જે જિનવરે ધમ પ્રકાશિથી પ્રબળ કષાય અભાવ રે, ' ' ,
સહજ, દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મને ક્ષય થયે જ અસંગતા કૃહી છે, અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરૂષનાં તે વચન અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી પ્રત્યક્ષ-અત્યંત પ્રગટ-તે વચનેને અનુભવ થાય છે.
? : , ' ' " નિર્વિકલ્પઉપગને લણ, સ્થિરતાને પરિચય કયાંથી થાય છે. સદવિચાર અને વૈરાગ્ય ઉપમ એસ સ્થિરતાના હેતુ છે. . .
Scanned by CamScanner
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧ર)
રાજબેધ
(૯૬)
આર્ય આચાર વિચાર, અત્રેથી “આર્ય અચારવિચાર' સાચવવા સબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થ માં લખ્યું હતું; “આર્ય વિચાર’ એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણનું આચરવું તે; અને “આર્ય આચાર” એટલે, મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્ય, વર્તમાનકાળસુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણે, તે કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજ પદને વિષે સ્વાભાવિક સ્થિતિ, થવી તે. એમ સંક્ષેપ મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક અચાર, તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુવિના તો વર્તવું યંગ્ય છે, એમ વિચારસિદ્ધ છે; જે કે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યું છે, તે પણ આપણે તે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જયાંસુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાંસુધી, તે વાણીઆરૂ૫ વર્ણ ધમને અનુસરવો તે એગ્ય છે; કેમકે અભક્ષાદિ ગ્રહણને તેને વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવાયોગ્ય છે કે,
લહાણું પણ તે રીતે વર્તે છે, તે તેનાં અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?” તે તેના ઉત્તરમાં એટલું જણાવવું યોગ્ય થઈ શકે, કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી બીજા સમાગમવાસી, કે પ્રસંગાદિ આપણુ રીતિ જેનાર ગમે તે વર્ણનું ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતો નથી; પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તે વર્ણધર્મની હાનિને વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લેપવાપદેષ કરવા જેવું થાય છે. આપણે, કંઇ
કના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધબુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તે પણ બીજા તેનું અનુકરણ, તે હેતુને સમજ્યાવિના વણકરીને કરે, અને અંતે અભક્ષાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવાં નિમિત્તને હેતુ આપણું તે આચરણ છે, માટે તેમ નહીં વર્તવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઉતરતી વૃત્તિ છે તે જ પિતે અભક્ષાદિ
Scanned by CamScanner
Page #121
--------------------------------------------------------------------------
________________
'
'
'
.
વર્ષ ૨૯ મું.
(૧૨૩) આહારના પગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાનાં સ્થાન છે, તથા તેવા પદાર્થો લેવા દેવાય છે, ત્યાં રહેવાનો અથવા જવા આવવાને પ્રસંગ ન થવા દેવા જોઈએ, નહીંત જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણું ન રહે; તેમ જ અભક્ષપર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિનાં નહીં અનમેદનને અર્થે અભક્ષાદિ ગ્રહણ કરનારને આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઇએ. - જ્ઞાનદષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પણ ભક્ષાભક્ષભેદનો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવાં હોય છે, કે તેમાં પ્રત્યક્ષ દેવ હેતે નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોને આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવે ઉચિત છે. નાતાલના લોકોનાના ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જે બીજે કઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તે માત્ર તે હેતુ ગણાય. વળી તે લોકોના: ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવા ફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સદ્દવૃત્તિને કંઇક પ્રતીતિ છે, એટલે આ વિષે વધારે લખવું એગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું ગ્ય છે.
બીજી ઉતરતી જ્ઞાતિઓ અથવા મુર્સલમાનદિનાં કોઈ તેવાં નિમંત્રણોમાં અન્નાહારાદિને બદલે નહીં રાધે એ ફળાહાર, આદિ લેતાં તે લેકેને ઉપકાર સાચવવાને સંભવ રહેતું હોય, તે તેમ અનુસાર તે સારું છે ..
* સતત જાગૃતિ * અતિખદષ્ટિ જે પુરુષની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કરી છે. કેમકે અનંતકાળના અપ્યાસવાળા પદાર્થોને
Scanned by CamScanner
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૨)
છે
કે
રાજધ સંગ છે, તે કંઈપણ, દૃષ્ટિને આકર્ષે એ ભય રાખવાગ્ય. છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે. એમ છે તે પછી વિચારદર્શા. જેનો છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હિય, તે પણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે, મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅમ્બાસ થવાયેગ્ય પદાર્થોને યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે; જો કે આરંભ પરિગ્રહનો ત્યાગ એ સ્થલ દેખાય છે, તથાપિ અંતર્મુખસિને હેતુ હોવાથી વારંવાર તેને ત્યાગ ઉપદે છે કે '' '' - S S /+ !?
છે..!! ! ! !) અન્ય સંબંધો તાદામ્યપણાની નિવૃત્તિ, 21 ! ' ', ' ' - 5 ) 1 " ! !) jv boss . 12 12
"pr | | અન્ય સંબંધી, જે તાદાપણું ભાસ્યું છે, તે તાદાભ્યપણે નિવૃત્ત થાય તે સહજ સ્વભાવે આમા મુકત જ છે, એમ શ્રી સહભાદિ અનંત જ્ઞાની પુરુષ કહી ગયા છે, યાવતું તથા૫માં સમાયાં છે, , , , , , , ,
છે વિષયલેગ અને જ્ઞાનદશા, , , , , , , , - ' વિષધાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી, અને તે ક્રમે પ્રવર્તવાથી આગળપર તે વિષયમૂછ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મળ પણ થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયે ભગવ્યાથી નાશ થાય; પણ જે જ્ઞાનદશા ન હોય તે ઉસુક પરિણામ વિષય આરાધતી ઉત્પન્ન થયાવિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરૂષે વિષયાકાંક્ષાથી અથવા વિધ્યને અનુભવ કરી તેથી વિરકા થવાની ઇચ્છાથી તેમાં પ્રવરતા નથી. અને એમને પ્રવર્તતા જાય;
Scanned by CamScanner
Page #123
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૫ મું
(૧૨૫) તે જ્ઞાનને પણ આવરણ આવવા એગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હેય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભેગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષ 'જીવ વિરાગ્યના ઉદભવને અર્થ વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે કેમ કે જ્ઞાની પુરૂષ પણ તે પ્રસંગને માંડમર્ડિ જીતી શકયા છે, તે જેની માત્ર વિચારદશા છે એવા પુરૂષને ભાર નથી કે તે વિષયને એ પ્રકારે જીતી શકે.
ઉદય કર્મ ભેગવવામાં જ્ઞાની તથા અજ્ઞાનીના વર્તનના ભેદ.
જ્ઞાની પુરૂષને જે સુખ વર્તે છે તે નિજસ્વભાવમાં સ્થિતિનું વતે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષ છાપણું કહી શકાતું નથી. જો કે સામાન્યપણે શરીરના સ્વાધ્યાદિથી સાતા, અને નવરાદિથી અસાતા જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે પ્રસંગ હે વિષાદને હેતું નંથી, અથવા જ્ઞાનના તારતમ્યાં ધૂનપૂણ હોય, તે કંઈક હર્ષ વિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવાયોગ્ય એવા હર્ષ વિષાદ થતા નથી. ઉદયબળે કંઇક તેવાં પરિણામ થાય છે, તે પણ વિચારાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષના પરિણામ છે. વાયુ ફેર લેવાથી વહાણનું બીજી સૂર ખેંચાવું થાય છે તથાપિ વહાણું ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણ તે વહાણુને રાખવાના પ્રયત્નમાંજ, વ છે, તેમ જ્ઞાની પુરૂષ મન વચનાદિ વેગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદય વાયુયોગે યત્કિંચિત દશા ફેર થાય છે; તેપણું પરિણામ-પ્રયત્ન સ્વધર્મને વિષે છે.
જ્ઞાની નિધન હોય, અથવા ધનવાન હૈય; અજ્ઞાની નિધન હોય, અથવા ધનવાન હોય એ કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પન્ન શુભ અશુભ
Scanned by CamScanner
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૨)
રાજધ કર્મ પ્રમાણે બનેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે. અજ્ઞાની હવિવાદ પ્રાપ્ત થાય છે.
જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે, ત્યાં ઝિયાદિ પરિગ્રહને ૫ણુ અપ્રસંગ છે; તેથી ન્યૂનભૂમિકાની જ્ઞાનદશામાં (ાથે પાંચમે ગુણસ્થાનકે) જ્યાં તે યોગને પ્રસંગ સંભવે છે, તે દિશામાં વર્તતા જ્ઞાની-સમ્યક્ દષ્ટિ-ને સ્ત્રિયાદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે.
વર્ષ ૩૦ મું.
(1) ' '
-
'
મુમુક્ષુ જીવ અને આજીવિકા. . .
દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાંસુધી દેહસંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાને સંબંધ છૂટે તેવો ન હૈય, અર્થાત્ આગારવાસપર્યત જેનું ભરણપોષણ કરવું ધટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તે તેમાં સતેષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતને જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબનાં મહાભ્યાદિ અર્થે પરિગ્રહાદિ પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે, કેમકે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતને અવસરજ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે.
Scanned by CamScanner
Page #125
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૦ મું :
(૧૨૭ .
(૧૨)
માર્ગમાપ્તિની દુષ્કરતા. આયુષ્ય અ૫ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બલવીર્યની હીનતા, એવાં કારણથી રહિત કોઈક જીવ હશે. એવા આ કાળને વિષે પૂર્વે કયારે પણ નહીં જાણેલ, નહીં પ્રતીત કરેલ, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કર દુષ્કર હોય એમાં આશ્રય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજે કઈ લક્ષ રાખ્યો જ નથી, તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગ પામે છે. લૈકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં
૧૦૩
દેહના મમત્વની નિવૃતિ. સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપે પ્રથમથી જાણું તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે, તે જ છવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી. અથવા મરણ કાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હેવાથી, પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાને કાળ અનિયત હોવાથી વિચારવાન પુરૂષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરૂદ્ધ ઉપાય સાધે છે; અને એજ તમારે અમારે સાએ લક્ષ રાખવા છે. ત્રીતિબંધનથી ખેદ થવા લાગ્યા છે, તથાપિ એમાં બીજે કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કર, એ જ વિચારવાનને કર્તવ્ય છે.
(૧૦)
લોકિક વાતે તથા વસ્તુઓ પ્રત્યે ઝેર દષ્ટી લાવવી. લેકષ્ટિમાં જે જે વાતે, કે વરતુઓ મેટાઇવાળી મનાય છે, તે તે
Scanned by CamScanner
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧૨૮)
રાજય વાતે અને વરતુઓ- શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લેકદષ્ટિનું વિચક્ષણપણું, લેકમાન્યધર્મશ્રદ્ધાવાનપણું- પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ યથાર્થ જણાયાવિના ધારે છે તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતે અને વસ્તુઓ પ્રત્યે ઝેરદષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરૂષાર્થ કરવો એગ્ય છે.
(૧૫) ચિંતા માત્ર આત્મગુણોધક છે. છે વૃતિને લક્ષ તથારૂપ સર્વસંગપરિયાગપ્રત્યે વતે છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધ વિશેષથી તે બેગને અનુદય રહ્યા કરે, અને કુટુંબાદિને પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃતિ રહે-જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે–તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે; પણ ચિંતા તે માત્ર આત્મગુણોધક છે.,
(૧૬) બાહસંયમ અને ભાવસંયમ આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણું પ્રકારે રેધક છે, અથવા સત્સમાગમના યુગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાની પુરૂએ ઉપદે છે, જે માટે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી વર્તે છે માટે અમૂલ્ય અવસર પ્રા ત થ જાણું સશમિ, અપ્રતિબદ્ધતા, ચિત્તની એકાગ્રતા, પુરૂષનાં વચની અનુદાદ્વારા તે સફળ કરવી થાય છે.
Scanned by CamScanner
Page #127
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૦ મુ
(૧૦૭)
ત્યાગમા.
આર્ભ અને પરિગ્રહને ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય, તે। આત્મલાભને વિશેષ ધાતક છે; અને વારવાર અસ્થિર, અપ્રશસ્ત પરિણામને હેતુ છે, એમાં તે સંશય નથી; પણ જયાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યાગથી પ્રસંગ વર્તતા હોય ત્યાંપણુ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર, તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર તે આરંભ પરિગ્રહના પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાનીપુરૂષાએ ત્યાગમા ઉપદેશ્યા છે; તે મુમુક્ષુ જવે દેશે અને સથા અનુસરવાયાગ્ય છે,
૧૦૮
(૧૨૯)
જ્ઞાનનું ફળ વિરતિ છે.
જ્ઞાનનુ ફળ વિરતિ છે,” વીતરાગનુ આ વચન સ` મુમુક્ષુએએ નિત્ય સ્મરણુમાં રાખવા યાગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી, તથા વિચારવા થી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યાંથી, અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયા, વિભાવના ત્યાગી ન થયા; વિભાવનાં કાર્યાંના અને વિભાવનાં મૂળને ત્યાગી ન થયા; તે વાંચવું, વિચારવુ, અને તે સમજવુ અજ્ઞાન છે. વિચારવૃતિ સાથે ત્યાગવૃતિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સળ છે; એમ કહેવાને જ્ઞાનીના પરમાર્થ છે.
(૧૦૯) આષધે(પચારનુ ગ્રહણ. કેટલાક રાગાદિપર ઔષધાદિ-સ’પ્રાપ્ત થયે-અસર કરે
'
કેમકે તે
Scanned by CamScanner
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૩૦]
રાજબાઘ ગાદિના હેતુને કર્મબંધ કંઈ પણ તેવા પ્રકારના હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદગલ વિસ્તારમાં પસરી જઈને, અથવા ખશી જઈને વેદનીયન ઉદયનું નિમિત્ત પણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રેગાદિ સંબંધી કર્મબંધ ન હોય, તે તેના પર રમષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યક ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી.
અમુક કર્મ બંધ કેવા પ્રકારનાં છે, તે તથારૂપ જ્ઞાનદૃષ્ટિવિના જાણવું કઠણ છે, એટલે આષધાદિ વ્યવહારની પ્રવૃતિ એકાંતે નિષેધી ન શકાય. પિતાના દેહના સંબંધમાં કોઈ એક પરમ આત્મદ્રષ્ટિવાળા પુરૂષ તેમ વત તે–એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તે તે યોગ્ય છે; પણ બીજા સામાન્ય છે તેમ વર્તવા જાય તે તે એકાંતિક દ્રષ્ટિથી કેટલીક હાનિ કરે; તેમાં પણ પિતાને આશ્રિત રહેલા એવા જીવો પ્રત્યે અથવા બીજા કોઈ જીવપ્રત્યે રેગાદિ કારણેમાં તે ઉપચાર કરવાના વ્યવહારમાં વતી શકે તેવું છે. છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તે અનુકંપામાર્ગ છોડી દેવા જેવું થાય. કોઈ જીવ ગમે તે પીડાતે હેય તો પણ તેની આ સનાવાસના કરવાનું, તથા ઔષધાદિ વ્યવહાર, છોડી દેવામાં આવે તે તેને આ ધાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દ્રષ્ટિ કરતાં ઘણું વિરોધ ઉત્પન્ન થાય. ત્યાગવ્યવહારમાં પણ એકાંત ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી, નિગ્રંથને અપરિગ્રહિત શરીરે રેગાદિ થાય ત્યારે આષધાદિ ગ્રહણ કરવામાં એવી આશા છે કે, જ્યાં સુધી આર્તધ્યાન ન ઉપજાગ દષ્ટિ રહે ત્યાં સુધી આધાદિ ગ્રહણ ન કરવું, અને તેવું વિશેષ કારણ દેખાય તે નિર્વ ઓષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાને અતિક્રમ નથી; અને બીજા નિર્ણયને શરીરે
ગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ કરવાનો પ્રકાર જયાં દર્શાવ્યું છે કંઈ પણ વિશેષ અનુકંપાદિ દ્રષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે, એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેને ત્યાગ અશક્ય છે એમ સમજાશે.
તે ઔષધાદિ કંઇ પણ પાપક્રિયાથી થયાં હેય, તે પણ તેથી પોતાના ઔષધાદિપણાને ગુણ દેખાડયા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પિતાને ગુણ દેખાડયા વિના ન રહે; અર્થાત્ જેમ ઔષધાદિના પુદ્ગલ . માં રોગાદિ પુદગલને પરાભવ કરવાનો ગુણ છે, તેમ તે કરતાં કરવામાં આવેલી
Scanned by CamScanner
Page #129
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૦ મૃ. . '
[૧૩૧] પાપક્રિયામાં પણ પાપ પણે પરિણમવાને ગુણ છે, અને તેથી કબંધ થઈ યથાઅવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે, તે પાપયિાવાળા ઔષધાદિ કરવામાં, કરાવવામાં, તથા અનુમોદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂછ છે, મનનું આકુળવ્યાકુળપણું છે, આર્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પિતતાના સ્વભાવે પરિણામીને યથાઅવસરે ફળ આપે છે જેમ રોગાદિના કારણરૂપ કર્મબંધ પિતાને જેવો સ્વભાવ છે તે દર્શાવે છે, જેમ ઐાષધાદિના પગલે પિતાને સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવાં પરિણામ છે-તેનાં જેવાં જ્ઞાનાદિ છે. વૃત્તિ છે–તેને પિતાને સ્વભાવ દર્શાવવાને ગ્ય છે; તથારૂપ શુભ શુભસ્વરુપે અને અશુભ અશુભસ્વરુપે સફળ છે
ગૃહસ્થવ્યવહારમાં પણ પિતાના દેહે રોગાદિ થયે જેટલી મુખ્ય આત્મદૃષ્ટિ રહે તેટલી રાખવી; અને આધ્યાનનું યથાદ્રષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવાયોગ્ય દેખાય, અથવા આધ્યાન ઉપજતું દેખાય, તે ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિર્વઘ [નિષ્પા૫] ઔષધાદિની વૃત્તિ રાખવી. કવચિત પિતાને અર્થે અથવા પિતાના આશ્રિત એવા, અથવા અનુકંપાગ્ય એવા જીવને અર્થે સાવદ્ય અધાદિનું ગ્રહણ થાય તો તેનું સાવઘપણું નિર્ધશ (ર) પરિણમના હેતુ જેવું, અથવા માર્ગને ઉથાપે તેવું હોવું ન જોઈએ; એ લક્ષ રાખવા યોગ્ય છે.
સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરૂષની વાણીને કંઈ પણ એકાંત દ્રષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં; એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવાગ્ય છે.
[૧૧] અનિત્ય દેહમાં એક વિશેષપણું. પરમેગી એવા શ્રી કષભદેવાદિ પુરૂષ પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. તે છે કે તેને સંબંધ તે ત્યાં સુધી
Scanned by CamScanner
Page #130
--------------------------------------------------------------------------
________________
[૧૩૨)
રાજધ માં જીવે અસંગપણું-નિર્મોહપણું–કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરુપ જાણી, બીજા સર્વ ભાવપ્રત્યેથી વ્યાવૃત્ત (ટા) થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેર ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું-નિર્મોહપણું-યથાર્થ સમરસપણું-રહે છે તેટલું મેક્ષપદ નજીક છે, એમ પરમજ્ઞાની પુરૂષને નિશ્ચય છે.
.
.
.
!
(૧૧૧)
પરમપુરૂષદશા. --કિચસો કનક જાકે, નિચસે નરેશપદ, ૪ મીચસી મિતાઈ ગરવાઈ જાકે ગારસી, ડી. જહરસી જેગ જાનિ, કહરસી કરામાતિ. હહરસી હૈ પુદ્ગલછબી છારસી; જાલસે જગવિલાસ,ભાલસી ભુવનવાસ, કાલસો કુટુંબમાજ, લોકલાજ, લારસી, સીઠસો સુજશ જાનૈ, બીઠ બખત માને, ઐસી જાકી રીતી તાહી, બંદત બનારસી.
.
જે કંચનને કાદવસરખું જાણે છે, રાજગાદીને નિચપદસરખી જાણે છે. કેઈથી સ્નેહ કરે તેને મરણસમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કિમિયા વગેરે જેને ઝેર સમાને જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યાને આસાતાસમાને જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હૉસને અનર્થસમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખજેવી જાણે છે, જગતના ભેગવિલાસને મુંઝાવારૂપ જાળસમાન જાણે છે, ઘરવાસને ભાલાસમેન જાણે છે, કુટુંબના કાર્યને કાળ. એટલે મયુસમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચછાને નાકના મેલજેવી જાણે છે, અને પુણ્યના ઉદયને જે વિષ્ટાસમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.
Scanned by CamScanner
Page #131
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૦ મું.
(૧૩૩) સર્વ જીવપ્રત્યે, સર્વ ભાવપ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એજ - સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચેતન્યસ્વરુપ, જન્મ જરા મરણરહિત અગસ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે. તેની પ્રતીતિમાં સર્વ સમ્યકદર્શન સમાય છે, આત્માને અસંગસ્વરુપે સ્વભાવદશા રહે તે, સમ્યક ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ, અને વીતરાગદશા છે, જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને. ક્ષય છે; એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે.
આરંભ પરિગ્રહપરથી વૃત્તિને મોળી પાડવી. | સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ કઈક વિરલા પુરૂષ તે સુખનું યથાર્થ સ્વરે જાણે છે. . , ; : ' ' ::
જન્મ મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક (સર્વથા) ક્ષય થવાને ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈછા ઉત્પન્ન થયે જીવ જે પુરૂષના સમાગમને લાભ પામે, તે તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
' . ' ' , ' , તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને પુરૂષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તે સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી. અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે; એમ શ્રી વદ્ધમાનસ્વામીએ “ઉતરાધ્યયન'નાં ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે.
- પ્રત્યક્ષ સંપુરૂષના સમાગમમાં અને તે આશ્રમમાં વિચરતા મુમુક્ષઓને મેક્ષસંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અહપ કાળે પ્રાયે (ઘણું કરીને સિદ્ધ થાય છે; પણ તે સમાગમને યાગ પામ બહુ દુર્લભ છે. તેજ સમાગમના યુગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
Scanned by CamScanner
Page #132
--------------------------------------------------------------------------
________________
(૧૩૪]
રાજબેધ. ' 'સપુરૂષને યોગ પામવો તે સર્વકાળમાં જીવને દુર્લભ છે; તેમાં પણ આવા દુષમકાળમાં તે કવચિત્ જ તે યોગ બને છે. વિરલા જ પુરૂષ વિચરે છે. તે સમાગમને લાભ અપૂર્વ છે, એમ જાણીને, જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.
તે સમાગમને યોગ ને હોય ત્યારે આરંભ પરિગ્રહપ્રત્યેથી વૃત્તિને એસરાવી સન્શાસ્ત્રને પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મળી પાડવા જે જીવ ઇચ્છે છે, તે જીવ મોળી પાડી શકે છે, અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.
આરંભ પરિગ્રહપરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને સત્પરૂષનો સમાગમ અને સલ્ફાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં પુરૂષના વચનનું, અથવા સક્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. .
આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મેળી પાડ્યાનું, અને સાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમકે જીવને અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તે પણ જેણે તેમ કરવાનો નિશ્ચ કર્યો છે, તે તેમ કરી શક્યા છે: માટે વિશેષ ઉસાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. | સર્વ મુમુક્ષુઓએ આ વાતને નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે.
(૧૧૩)
ત્યાગ વૈરાગ્ય. | શુભેછાથી માંડીને શેલેશીકરણપર્વતની સર્વ ક્રિયા જે જ્ઞાનિને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચને ત્યાગ વૈરાગ્યને નિષેધ કરવામાં પ્રવર્તે નહીં; ત્યાગ વૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગ વૈરાગ્ય આવે છે, તેને પણ જ્ઞાની નિષેધ
Scanned by CamScanner
Page #133
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૦ મું.
(૧૩૫] કરે નહીં. કોઈ એકલી જડક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતા અટક્તા હોય અથવા અસત્સમાગમથી મતિવ્યામોહ પામી અન્યથા ત્યાગ વૈરાગ્યને ત્યાગ વૈરાગ્યપણે માની લીધા હેય તેના નિષેધને અર્થે કરૂણાબુદ્ધિથી જ્ઞાની રેગ્ય વચને તેને નિષેધ” કવચિત્ કરતા હોય, તે વ્યામોહ નહી પામતાં તેને સહેતુ સમજી યથાર્થ ત્યાગ વૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું
ગ્ય છે.
(૧૧૪) લેકદષ્ટ અને જ્ઞાનીની દષ્ટિ. લેકદ્રષ્ટિ અને જ્ઞાનીની દષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલું તફાવત છે. જ્ઞાનોની દષ્ટિ પ્રથમ નિરાલંબન છે; રૂચિ ઉત્પન્ન કરતી નથી; જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી છવ તે દષ્ટિમાં રૂચિયાન થતું નથી, પણ જે જીએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે.
જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કંઇ દેખાતું નથી.
(૧૧૫) પુરૂષાર્થષ્ટિ અને શુરવીરપણું રાખવું, ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર એમ થયાં કરે છે, કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે. અને વર્તમાનભૂમિકામાં સ્થિતિ પણ
થવી દુર્લભ છે એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ .' બને છે, તે પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક
Scanned by CamScanner
Page #134
--------------------------------------------------------------------------
________________
[૧૩૬)
રાજબેધ. નથી. તેવા અંતરાયાથી ખેદ નહીં પામતાં અત્યાર્થી જીવે પુરૂષાર્થદષ્ટિ કરવી અને શુરવીરપણું રાખવું હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું સશાસ્ત્રને વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરામ્યપણાથી આકુળવ્યાકુળતા નહીં પામતાં ધંથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યપ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે.
(૧૧)
અસંગતાનો અભ્યાસ કરે, ૩. જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિવડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તેજ છે. એજ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે. ભગવાન જિને દ્વાદશાંગી એજ અર્થે નિરૂપણ કરી છે અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શાભે છે. જયવંત છે.
જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એ છવ ચેતન, જડને ભિન્મસ્વરૂપ યથાર્થ પણે પ્રતીતિ કરે છે, અનુભવે છે; અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા ગ્ય છે.
દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભકિત સમુત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ સભ્યપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિવડે શુદ્ધચૈતન્યપ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે. શુદ્ધચૈતન્યના અનુભવઅર્થે ચારિત્રમેહ વ્યતીત કરવાયોગ્ય છે. ચારિત્રમેહ, ચૈતન્યન-જ્ઞાની પુરૂષના સન્માર્ગના નૈષ્ઠિકપણુથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવાયેગ્ય છે.
હે આર્ય મુનિવરે ! એ જ અસંગ શુદ્ધચેતન્યાથે અસંગયોગને અહોનિશ . ઈચ્છીએ છીએ. હે મુનિવરે ! અસંગતાને અભ્યાસ કરે. જે મહાત્માઓ અસંગચૈતન્યમાં લીન થયા, થાય છે, અને થશે તેને નમસ્કાર. * . . .
Scanned by CamScanner
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૩)
વર્ષ ૩૧ મું વર્ષ ૩૧ મું.
(૧૧).
(૧૭)
સર્વ દુઃખક્ષયને ઉપાય. કેવળ અંતર્મુખ થવાનો સંપુરૂષને માર્ગ સર્વ દુઃખક્ષયને ઉપાય છે, પણ તે કઈક જીવને સમજાય છે. મહાપુના વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી, અને પુરૂષના સમાગમથી તે ઉપાય સમજવાયેગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે; તે પણ અનિયત કાળને ભયથી ગ્રહિત છે, ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે.
(૧૧૮)
શૂરવીરપણું ગ્રહે. ખેદ નહીં કરતાં શુરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે. વિષય, કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચાર વાનને પિતાનું નિવપણું જોઇને ઘણાજ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંતપુરૂષના ચરિત્ર અને વાક્યનું અવલંબન રહણ કરી, આત્માને શૈર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી; એ જ વૃત્તિનું અવલંબને આત્માથી
એ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ
-
Scanned by CamScanner
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૩૮).
રાજબેધ.
સત્કૃત અને સત્સમાગમ સે. શુભેચ્છાથી માંડીને ક્ષીણમેહપત સંસ્કૃત અને સત્સમાગમ સેવવાગ્યા છે. સર્વ કાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે, તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. દુષમકાળ અને હું ડાવસર્પિણી નામને આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય એવું છે. આત્મશ્રેયઈચ્છક પુરૂષે તેથી ક્ષોભ ન પામતાં વારંવાર તે પેગ પર પગ દઈ સદ્ભુત, સત્સમાગમ, અને સદ્દવૃત્તિ બળવાન કરવાગ્યા છે.
' ----
(૧૧૦)
અડગ નિશ્ચયથી માર્ગ પ્રાપ્ત દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ અડગ નિશ્ચયથી, સપુરૂષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી, જે પુરુષો અગુપ્ત વીર્યથી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમશાંતિને માર્ગ હજી પણ પ્રા થવા ગ્ય છે.
' (૧૨૧)
સ્વસ્વરૂપ ભાવના - સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધચૈતન્યસ્વરૂપ પરમેષ્ટ અચિંત્ય સુખસ્વરુપ માત્ર એકાંત શુદ્ધઅનુભવરૂપ હું છું ત્યાં વિક્ષેપ છે ? વિકલ્પ શો ? ભય છે ? ખેદ છે ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુધ્ધ, પરમશાંત ચૈતન્ય છું; હું માત્ર નિર્વિકલ્પ છું; હું નિજસ્વરૂપમય ઉદ્યાગ કરૂં છું; તનમય થાઉં છું. શાંતિ;
શાંતિ;
શાંતિ;
Scanned by CamScanner
Page #137
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૧ મું” *
(૧૩૯)
(૧૨)
પરમ પુરૂષ દશા, સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સવભાવથી જે સર્વ આ પ્રકારે અપતિબદ્ધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થાય તે
પરમ પુરૂષને નમસ્કાર, જેને કઇ પ્રિય નથી, જેને કંઇ અપ્રિય નથી; જેને કોઇ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી; જે માન અપમાન; લાભ અલાભ; હર્ષ, શોક; જન્મ, મૃત્યુ આદિ ને અભાવ કરી શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે, અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહપ્રત્યે જે વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે, માનપ્રત્યે તરવારનો જેવો સંબંધ છે, તેવો દેહપ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠે છે. અબદ્ધ-સ્પષ્ટ-આત્મા જેણે અનુભવ્યું છે, તે મહાપુરૂષોને જીવન અને મરણ બને સમાન છે.
(૧૨૩)
આત્મ સ્વરૂપ. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિત્તિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ
અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે, એ નિશ્ચય જે.પરમકૃપાળુ પુરૂષોએ
પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ વેત થઈ જાય છેપણ કંઈ ચંદ્ર ભૂમિ રૂ ૫ કોઈ કાળે તેમ થતું નથી, એમ
|
Scanned by CamScanner
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૪૦)
રાજધ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી; સદા-સર્વદા–ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એજ શ્રાંતિ છે.
- જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ ભવની વાસનાથી આકાશ. રહિત જ છે, તેમ સમ્યક દષ્ટિપુરૂષેએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વે અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માને નાશ પણ કયાંથી હોય?
અજ્ઞાનથી, અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિત , તેજ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધચેતન્ય નિજઅનુભવ પ્રમાણુરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે.
એજ સ્વરુપના લક્ષથી સવ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે; સર્વ પદ્રવ્ય વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્ષેશ સમાધિને પામે છે,
પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધચૈતન્યસ્વરૂપ સમાધિને સવકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નીરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો સપુરૂષોને નમસ્કાર. શાંતિઃ શાંતિઃ
શાંતિઃ
(૧૨૪) સત્ સમાગમની દુર્લભતા, મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એ સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુલભ છે. વળી તેમાં આ દુષમકાળ હેવાથી જીવને તેને વિશેષ અંતરાય
છે. જે જીવને પ્રત્યક્ષસત્સમાગમને વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહયુ વાનપણું છે. સત્સમાગમના વિયેગમાં સન્શાસ્ત્રને સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા લાગ્યા છે,
Scanned by CamScanner
Page #139
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૧ મું
(૧૪૧)
(૧૫)
વિતરાગ ઘર્મને આશ્રય સદૈવ કર્તવ્ય છે.
શ્રીમત્ વીતરાગભગવતેએ નિશ્ચિતાર્થ કરેલે એ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ પરમ હિતકારી પરમઅભુત, સર્વ દુઃખને નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમઅમૃતસ્વરુપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વૉ; ત્રિકાળ જયવંત વર્તો.
તે શ્રીમત અનંત ચતુષ્ટય સ્થિત ભગવંતો અને તે જયવંત ધર્મને આશ્રય સદવિ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશકત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમસુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે, અને પામશે; માટે નિશ્ચય અને આશ્રયજ કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. આ
ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરો એગ્ય નથી.
દેહાદિસંબંધી જે પુરૂષ હર્ષ, વિષાદ કરતા નથી. તે પુરૂષ પૂર્ણ ઠાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે. એમ સમજે; એજ દષ્ટિ કર્તવ્ય છે
ધર્મ પામ્યો નથી,” “હું ધર્મ કેમ પામીશ?” એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરૂષોને ધર્મ, જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધચૈતન્યસ્વરૂપ છે એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદવૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરૂષ ની દશાનું સ્મરણ કરવું; તે અદ્ભુત ચરિત્રપર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે.
. (૧૨) ભગવાનનું સ્વરૂપ તેવું જ સર્વે જીવનું સ્વરૂપ. જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષ છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા
Scanned by CamScanner
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૪૨)
રાજધ. " ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પિતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે, અને સર્વેકષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય - છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દષિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં આપાંધિક ભેદ છે, સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવણસહિત છે, અને એજ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે, અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સ્વરૂપ પ્રગટયું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધસ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાની ઉપાસના કર્તવ્ય છે; તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે. કેમકે તે ભગવાન સયોગીસિદ્ધ છે. સગીરૂપ પ્રારબ્ધને લઈ તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિધ્ધભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, કે વિર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અહંતભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે,
" (૧૭) - ન્યાય સંપન્ન આજીવિકાદિ વ્યવહાર
ગૃહવાસને જેને ઉદય વર્તે છે, તે જે કંઈપણ શુભધ્યાનની પ્રાપ્તિ ઇચ્છતા હોય, તે તેના મૂળહેતુભૂત એવાં અમુક સર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ ન્યાયસંપન આજીવિકા વ્યવહાર ” તે પહેલે નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણું આત્મગુણે પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે, આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે, તે કષાયાદિ સ્વભાવથી મંદ પડવા ગ્ય થાય છે, અથવા જ્ઞાનીને માર્ગ આત્મપરિણામી થાય છે. જે પર ધ્યાન આપવું પૈગ્ય છે. '
Scanned by CamScanner
Page #141
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૧ મું.
(૧૪૩). (૧૨૮)
બે મુખ્ય અવલંબન. શુધ્ધાત્મસ્થિતિનાં પારમાર્થિકશ્રત અને ઈદ્રિય જય બે મુખ્ય અવલંબન છે. સુદઢપણે ઉપાસતાં તેની સિદ્ધિ થાય છે. હે આર્ય ! નિરાશા વખતે મહાત્મા પુરૂષોનું અદભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિતવીર્યમાન પરમતત્વ ઉપાસવાનાં મુખ્ય અધિકારી છે.
(૧૨૮)
જ્ઞાનીની મુખ્ય આજ્ઞા. પરમપુરૂષની મૂખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સ વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ-શુદ્ધ આચરણની ઉપાસના)-૫ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. જે આના પરમપુરૂષની મુખ્ય ભક્તિ છે.
ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગ્રહવાસી જનોએ “સદ્ધમરૂપ આજીવિકા વ્યવહાર” સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે.
ઘણું શા અને વાક્યના અભ્યાસ કરતાં પણ જે જ્ઞાની પુરૂષોની અકેક આશા જીવ ઉપાસે તે ઘણું શાસ્ત્રથી થતું ફળ સહેજમાં પ્રાપ્ત થાય.
(૧૩૦) - પરમ પુરૂષના વચનામૃતનું મનને.
ત્રણ પેગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સભ્યપ્રવૃત્તિ હોય ત્યારે મહત પુરુષના વચનામૃતનું મનન પરમયનું મૂળ દઢીભૂત કરે છે; કેમે કરીને પંરમપદ સંપ્રાપ્ત કરે છે.
, ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રુતનું અનુપ્રેક્ષન કર્તવ્ય છે.
Scanned by CamScanner
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૪૪)
રાજધ.
(૧૩૧)
આત્માર્થિનું કર્તવ્ય. ઈદ્રિયનિગ્રહના અભ્યાસ પૂર્વક સત અને સત્સમાગમ નિરંતર-ઉપાસ યોગ્ય છે. ક્ષીણમેહપર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.
(૧૩૨)
સતપુરૂષાર્થતા. જે જ્ઞાની પુરૂષને દેહાભિમાન ટળ્યું છે, તેને કંઈ કરવું રહ્યું નથી; એમ છે તે પણ તેમને સર્વસંગપરિત્ય ગાદે સકુરૂષાર્થતા પરમ પુરૂષે ઉપકા ભૂત કહી છે.
વર્ષ ૩૩ મું.
(૧૩)
સેવના સ્વાધ્યાય. હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેશ અનંતનું, ભાજન છું કરૂણુળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ ? નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉર માહિ; આપણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગને, નથી સસેવા જોગ; કેવળ અપરણતા નથી, નથી આશ્રય અનુગ
પામર,શું કરી શકું,’ એ નથી વિવેક; ચરણ, શરણુ, ધીરજ નથી, મરણ સુધીની છે.
Scanned by CamScanner
Page #143
--------------------------------------------------------------------------
________________
*,
*,
*
વર્ષ ૩૩ મું
(૧૫) અચિંત્ય તુજ મહાને, નથી પ્રફુલ્લિત ભાવ, એ અંશ ન એકે નેહને, ન મળે પરમ પ્રભાવ.. , અચળરૂપ આસક્તિ નહિ, નહિ વિરહને તાપ; કથા અલ્પ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ ભકિતમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દઢ ભાન; સમજ નહિ નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. દોષકાળકળિથી થયે, નહિ મર્યાદા ધર્મ; તેય નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકુળ જે, તે બંધન નથી ત્યાગ; દેદ્રિય માને નહિ, કરે બાહ્યપર સગ. . તુજ વિગ સુરત નથી, વચન, નયન, યમ નહિ; નહિ ઉદાસ મનભકતથી, તેમ ગૃહાદિક માંહિ. . અહંભાવથી રહિત નહિ, સ્વધર્મસંચય નાંહિ; નથી નિવૃત્તિ નિર્મળ૫ણે, અન્ય ધર્મની કોઈ. . ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું; નહિ એક સદ્દગુણ પણ, મુખ બતાવું શું? ૧૩.. કેવળ કરૂણુ–મૂત્તિ છે, દીનબંધુ, દીનનાથ; પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુછ હાથ.. અનંત કાળથી આથડે, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂક્યું નહિ અભિમાન. સંતચરણઆશ્રય વિના, સાધન કર્યો અનેક; પાર ન તેથી પામિ, ઉગે ન અંશ વિવેક. ૧૬. સહુ સાધન બંધન થયાં, રા ન કોઈ ઉપાય; સત સાધન સમયે નહિ, ત્યાં બંધન શું જાય? ૧૭. પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ ન સદગુરૂ પાય; દીઠા નહિ નિજ દેણ તે, તરિકે કણ ઉપાય? ૧૮. અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હું; એ નિશ્ચય આપ્યા વિના, સાધન કરશે શું?' ૧૮.
Scanned by CamScanner
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૪૬).
રાજબોધ..
પડી પડી તુજ પદપંકજે ફરિ ફરિ માગું એજ; સદ્ગુરૂ, સંત, સ્વરૂપ તુજ, એ દઢતા કરિ દેજ.
'' : ભાદરવા સુદ ૮ . . ..
૨૦
' મુક્ત દશ “સર્વ અન્યભાવથી આત્મા રહિતં છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુકત છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપિ, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું, અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે સુકત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જૂદો ભાસો ત્યાંથી મુકતદશા વર્તે છે. તે પુરુષ ના થાય છે, તે પુરૂષ અપ્રતિબધ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરૂષ નિર્વિક૯પ થાય છે અને તે પુરૂષ મુકત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાને કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સંપુરૂષોને નમસ્કાર છે.
(૧૩૫) સંસ્કૃત અને સત્સમાગમ. આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સમૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ પુરૂષને સમાગમ કવચિત છવને પ્રાપ્ત થાય છે, પણ જે જીવ સદષ્ટિવાન હોય તે સસ્કૃતને ઘણું કાળના સેવનથી થતા લાભ પ્રત્યક્ષ પુરૂષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે, કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયેવાન નિર્મળ ચૈતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તે સમાગમગ પ્રાપ્ત થાય એવું તે વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્રત પરિચય અવશ્ય કરીને કરવાં એગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે,
Scanned by CamScanner
Page #145
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૩ સુ
(૧૪૭)
શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સવે રસ ગભિત જેમાં વર્ણવ્યા એવાં શાસ્ત્રના પરિચય તે સદ્ભુત પરિચય છે.
Rahi
(૧૩૬)
દુર્લભ સચાગા.
મનુષ્યપણું, આતા, જ્ઞાનીનાં વચનેનુ શ્રવણ, તે પ્રત્યે આસ્તિકયપણુ સયમ, તે પ્રત્યે વી પ્રવૃત્તિ, પ્રતિકુલ યેાગાએ પણ સ્થિતિ, અંતપર્યં ત સંપૂર્ણ મારૂપ સમુદ્ર તરી જવા એ ઉત્તરાત્તર દુર્લભ અને અત્યંત કાણુ છે, એ નિઃસ ંદેહ છે.
v
(૧૩૭)
મુક્તિની સમ્યક્ પ્રતીતિનાં
સાધન
નિગ્રંથ 'મહાત્માના દર્શન અને સમાગમ મુકિતની સમ્યક પ્રતીતિ કરાવે છે.
"J
તથારૂપ મહાત્માના એક આ વચનનુ સમ્યક્ પ્રકારે અવધારણ થવાથી યાવત્ મેક્ષ થાય એમ શ્રીમાન્ તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે, આ જીવમાં તથારુષ યોગ્યતા જોઇએ. પરમકૃપાળુ મુનિવરોને ક્રી નમસ્કાર કરીએ છીએ.
INTRES (૧૩૮) મનુષ્યદેહ.
ચક્રવતિ'ની સમસ્ત 'સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવા આ મનુષ્યદેહ અને પરમાર્થ ને અનુકૂળ એવા યાગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણુથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અબ્રિષ્ઠિત એવા આત્માતે અન તવાર ધિકાર હે ! જેમણે પ્રમાદને ન્ય કર્યાં તેમણે પરમપદના જય કર્યાં.
Scanned by CamScanner
Page #146
--------------------------------------------------------------------------
________________ (18) રાજધ. (13) પ્રમત્તભાવ. પ્રમત્તભાવે આ જીવનું ભુડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ, જીવને નિજહિતને ઉપયોગ નથી એજ અતિશય ખેદકારક છે, હે આ હાલ તે પ્રવૃત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મેળો પાડી સુશીલસહિત સદ્ગતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને વિજે. (140) " સતપુરૂષનાં વચનામૃત. અહ, પુરૂષના વચનામૃત ! મુદ્રા અને સત્સમાગમથી સુલુપ્ત અને ચેતનને જાગ્રત કરનાર, પતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણવીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત-છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તો. (141). સ્વરૂપસ્થિરતા. પરમ વીતરાગાએ આત્મસ્થ કરેલું યથાખ્યાતચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગણું નિરંતર વ્યક્તવ્યક્તપણે સંભારું છું, આ દુષમ કાળમાં સત્સમાગમને યોગ પણ અતિ દુર્લભ છે; ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણને યોગ કયાંથી બને ? એવા ક્ષેત્રે વિચરવું એગ્ય છે કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભ પણ થાય. પરમશાંત શ્રતના વિચારમાં ઈદ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપ સ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. Scanned by CamScanner