SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૮) શમાધ થઈ શકતી હોત; અને તેથી આ કાળને ‘દુસમ’ કહેવાનું કારણ રહેત નહી. આ રીતે પૂર્વારાધક છવેનુ અપપણું એ દિ છતાં પણ વમાનકાળને વિષે જ કા! પણ જીવ પરમામા` આરાધવા ઇચ્છે, તે અવશ્ય આરાધી શકે, કેમકે દુ:ખેકરીતે પશુ આ કાળને વિષે પરમાર્થીમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂ જ્ઞાનીઓનુ કચન છે. સર્વ જીવને, વમાનકાળમાં, મા દુ:ખે કરીનેજ પ્રાપ્ત થાય, એવા એકાંત અભિપ્રાય વિચારવા ચેાગ્ય નથી, ધણુ કરીને તેમ‘ખતે એવા અભિપ્રાય સમજવાયોગ્ય છે, તેનાં ઘણાં કારણે। પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે કે, જૂનું ધણુ કરીને આરાધકપણ નહી. બીજું કારણુ; તેવું આરાધકપણું નહી. તેને લીધે વ`માનદેહે તે આરાધકમાની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય; તેથી અનારાધકમાર્ગેને આરાધકમાં માની લઇ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ: અને તે પણ કવચત્ અને. ણુ કરીને કયાંક સસમાગમ સ અથવા સદ્ગુરુના યોગ બને, ચેથું કારણ; અસત્સંગ આદિ કારણેાથી એળખાણ થવુ પણ દુષ્કર વર્તે છે, અને ધણુ કરીને સત્ય પ્રતીતિ માની જીવ ત્યાંજ રાકાઇ રહે છે. પાંચમું કારણઃ કવચિત્ સત્યભામાર્તિનો યાગ વીદિનુ એવુ શિથિલપણું, કે જીવ તથારૂપ માર્ગ અથવા ન સમજી શકે, - મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય. અસત્તમાર્ગમાદિ, જીવને અસદ્ગુરુવાદિકનુ અસદ્ગુરુવાદિકને વિષે કર અને તાપણ બળ, ગ્રહણ ન કરી શકે, પાતાની કલ્પનાથી ઘણુંકરીને વમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મેાક્ષમાર્ગ કટપ્પા છે, અથવા બાલક્રિયા અને શુદ્ધવ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કુચે છે; અથવા વમતિકલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચી કથનમાત્ર અધ્યાત્મ પામી . મે ક્ષમા કલ્પ્યા છે; કપ્પાથી જીવને સત્તમાગમાદિ હેતુમાં તે તે માન્યતાને આગ્રહ આડે આવી પરમાથ પામવામાં સ્થંભભૂત થાય છે. જે જીવો શુષ્કક્રિયાપ્રધાનપણામાં મેાક્ષમા કહ્યું છે, તે જીવાને તથારૂપ ઉપદેશનુ પોષણ પણ રહ્યાં કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy