SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૪) રાજમાધ. વર્તે છે. મુમુક્ષુએ જો કાઈ સત્પુરૂષના આશ્રય પ્રાપ્ત થયા હાય, તે પ્રાયે જ્ઞાનની યાચના કરવી ને ઘટે, માત્ર તથારુપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે, તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીના ઉપદેશ સુલભ રેણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનના હેતુ થાય છે. જ. જ્યાંસુધી એછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કાઈ વિશેષ વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવુંન ઘટે, કેમકે તેથી ઘણી પડી જાય છે, અથવા વમાન થતી નથી. ' મૂળ માર્ગ. *K » ' ચાલતી હોય ત્યાં અલાર્કિક હેતુ વિના સવૃત્તિઓ મેળા * (૯૧) શ્રી જિનવરના મૂળ મારગ સાંભળે જિનને રે. મૂળ મૂળ કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ મારગ સાંભળો જિનને ૨, નાથપૂજાદિની જે કામનારે, નાય વ્હાલુ અંતર ભવદુઃખ; મૂળ॰ કરી જો જો વચનની તુલના રે, જે જે શાધિને જિનસિદ્ધાંત; માત્ર કહેવુ પરમા હેતુથી રે, કાષ્ટ પામે મુમુક્ષુ વાત. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતારે, એકપણે અને અવિદ્ધ; જિનમારગ તે પરમાથ થી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ લિંગ અને ભેદે જે વૃત્તના રે, દ્રવ્ય દેશ કાળાદિ પશુ જ્ઞાનાદિની જેશુદ્ધતા રે, તે તે ત્રણે કાળે અભેદ 8 હવે જ્ઞાન દર્શનાદિ શબ્દના હૈ, સક્ષેપે સુણા પરમાર્થ; તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્મા . છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયાગી સદા અવિનાશ; એમ જાણે ન તેનું નામ ખાસ. મૂળ ભેદ પ મૂળ મૂળ મૂળ મૂળ૦ મૂળ જે નામે ના ઉપદેશથી રે, કશું જ્ઞાન જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું. ભગવતે દર્શન તહન રે, જેનુ બિજુ નામ સમકીત. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વેથી ભિન્ન અસંગ; મૂળ મૂળ મૂળ॰ 12 $$ ! + + + મૂળ મૂળ Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy