________________
ઓગણીસે' ને સુડતાલીસે', સમતિ શુદ્ધ પ્રકાશ્યુ
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યુ ત્યાં આવ્યા રે ઉદય કારમા, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે;
જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે ર્ચ રે.
વધતું એમજ ચાલિયું,
હવે દીસે ક્ષીણ કાંઇ રે;
ક્રમે કરીને તે જશે,
એમ ભાસે મન માંહિ રે
યથા હેતુ જે ચિત્તના,
સત્ય ધર્મના ઉદ્ધાર રે;
થશે અવશ્ય આ દેહથી,
એમ થયા નિરધાર રે. આવી અપૂર્વ વૃત્તિ અહા, થશે અપ્રમત ચેાગ ૨;
કેવળ લગભગ ભૂમિકા,
શિને દેહ વિયેાગ રે.
અવસ્ય કર્મનો ભાગ છે, ભાગવવા અવશેષ તેથી દેહ એકજ ધારીને, નમું સ્વરૂપ સ્વદેરા રે.
ધન્યવ
ધન્ય
ધન્ય
ધન્ય
ન્ય
ધન્ય
..
વાંચનાર વર્ગને આ આખું' પુસ્તક સાદ્યુત વાંચવા, વિચારવા અને મનન કરવા વિનંતિ છે. અને તેથી તેઓને અવશ્ય આત્માનă થશે એવી મારી ખાત્રી છે. ‘ રાજબાધ ’ નામ રાખવામાં શિવાજી મહારાજ પ્રત્યે કરેલા રામદાસ સ્વા મીના ઉપદેશ ગ્રંથનું નામ “ દામેાધ ” રાખેલું છે તેનું અનુકરણ કર્યું છે. હું. આશા રાખું' છું કે, આ પુસ્તક જે જે મહેના, ભાઇ પાસે જો તે તેને સદુપયોગ કરો, અને અન્ય જીવાને પણ તેને લાભ મળે તેવી બ્યવસ્થા કરરો. આ પુસ્તક તૈયાર કરવામાં સ્વ. ભાઈ ગાવીધ્રુજી ઉત્સાહ હતા.
મૂળજી મેપાણીના બહુ
Scanned by CamScanner