SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૪ રાજમાય. કલ્પનાના હેતુ છે; અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેાક્ષ છે, અને એજ નિર્દાત્તને અર્થે સત્સંગ-સત્પુરૂષાદિ સાધન કહ્યાં છે; ' અને તે સાધન પણ જય જો પોતાના પુરૂષને તેમાં ગેાપવ્યા સિવાય પ્રવર્તાવે તાજ સિધ્ધ છે. વધારે શુ કહીએ ? એટલેજ સંક્ષેપ જીવમાં પરિણામ પામે, તે તે સ ત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયા; એમાં કઈ સશય નથી. S (૬૫) વિચાર દશા અને સ્થિતપ્રજ્ઞદશા. બે પ્રકારની દશા મુમુક્ષુ જીપને વતે છે; એક વિચારદશા’ અને ખીજી ‘સ્થિતપ્રજ્ઞદશા’સ્થિતપ્રજ્ઞા વિચારદશા લગભગ પુરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે, તે સ્થિતપ્રજ્ઞદશાની પ્રાપ્તિ આ કાળમાં પરિણામને વ્યાધાતરૂપ યાગ આ કાળમાં વિચારદશાને યોગ પણ સદ્ગુરુ-સસગના અ છે, કેમકે આત્મવર્તે છે; અને તેથી પ્રાપ્ત થતું નથી JPsa આશ્રયભક્તિમાર્ગ. (૬) તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું વનું બળ ન ચા લતું હોય, ત્યારે ક્રમે ક્રમે -દેશે દેશે-તેના ત્યાગ કરવો ઘટે છે. મિહ તથા ભાગાપભાગના પદાર્થના અલ્પ પરિચય કરવા ધરે, એમ કરવાથી અનુક્રમે તે દાષ મેળા પડે; અને આશ્રયભકિત દ્રઢ થાય; તથા જ્ઞાનીનાં વચનાનુ આત્મા માં પરિણામ થઇ ‘તીવ્રજ્ઞાનદશા’ પ્રગટી જીવ સુકત થાય ત જીવ કાઇકવાર આવી વાતને વિચાર કરે તેથી અનાંઅિભ્યાસનુ બળ ઘટવુ કાણું પડે, પણ દિન દિન પ્રત્યે, પ્રસ ંગે પ્રસંગે, અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ, ફરી ફરી વિચાર કરે તે અનાદુિ અભ્યાસનું બળ ધતી અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઇ, સુલભ એવા આશ્રયભકિતમાર્ગુ સિદ્ધ થાય. : --.. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy