________________
| રાજબોધ,
સપુરૂષના ગુણની વ્યાખ્યા કરવાને અશકિત છે, કેમકે જેને પ્રત્યુપકાર ના થઈ શકે એ પરમાત્વભાવ તે જેણે કંઈ પણ ઇચ્છાવિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આવે; એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે “આ મારે શિષ્ય છે. અથવા ભકિતને કર્તા છે, માટે “મારી છે, એમ કદી જેવું નથી; એવા જે સત્પરૂષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર છે. - જે સત્પરૂષાએ સદગુરૂની ભક્તિ નિરુપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કુલ્યાણને અર્થે કહી છે, જે ભકિતને પ્રાપ્ત થવાથી સલ્લુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જણને વ્યકિતનું નિરૂપણ કર્યું છે તે ભકિતને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે! ' * જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાતિની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચારને શકિતપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વહે છે, તે કેવળ જ્ઞાન-સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના ગે સહજમાત્રમાં જીવ પામવાયોગ્ય થશે, તે પુરૂષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભકિતએ નમસ્કાર
I
!
'
'
', '
',
. અને તેનું બ ધી કષાય . . . . ' ' જે કષાય-પરિણામથી અંત સMારો સંબંધ થાય તે પાથ ચરિ
વામને જિનપ્રવચનમાં અનતાનુંબંધીનીસના કહી છે, જે કષાયમાં 'તન્મયપણે અપ્રશસી (મા) ભાવે તાપગ, આત્માની પ્રવૃત્તિ છે,
ત્યાં “અનંતાનુબંધીને સંભવ છે. મુખ્ય કરીને અહીં કેહ્યાં છે તે સ્થાનકે તે કષાયને વિશેષ સંભવ છે સદવસદગુરૂ અને સહર્મને જે પ્રકારે દ્રોહ થાય, અવ થાય, . તથા વિમુખભવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અમદેવ અસરૂ તથા અસધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી
Scanned by CamScanner