________________
વર્ષ ૨૮ મું. • શ્રી જ્ઞાની પુરૂષોએ સમગનનાં મુખ્ય નિવાસબૂત કવાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યું છે. સમીપભકિતગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા છે,–પરમ નિયયરૂપ જણાવાવ્ય છે. તેને સર્વ વિભાગે વિરતાર થઈ તેના આત્મામાં વિવેક થવાવ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરૂષે નિરૂપણ કર્યું છે. એ છપદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યા છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલ એ છવને અહર્ભાિવ-મમત્વભાવ-તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની નાની પુરૂએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે એમ જે જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં તે જાગૃત થઈ સમ્યગદર્શનને પ્રાપ્ત થાય, સમ્યગુશનને પ્રાપ્ત થઈ રવસ્વભાવરૂપ મેક્ષને પામે. કઈ “અંવિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સાગ, ઉત્પન્ન ને થાય, તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું,
અત્યંત આનંદપણું, અંતર રહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ | ‘પર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પિતાનું
અભિનપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ–તેને અનુભવ ન થાય છે વિનાશી અથવા અન્ય પદાર્થના સવેગને વિષે તેને ઇષ્ટ અનિષ્ટ
"પણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધા રહિત સંપૂર્ણ છે. મહાભ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી, તે કૃતાર્થ થાય છે. જે જે 1 પુરૂષોને એ છ પદ સપ્રમાણે એવાં પરમપુરૂષનાં વચને આત્માને નિશ્ચય
થયો છે, તે તે પુરૂષ સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વસંગથી રહિત થયા છે, અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે પુરુષોએ જેને જરા, મરણને માણ કરવાવાળે, સ્વસ્વરૂપમાં સહજ-વસ્થાન થવાને ઉપદેશ કાછે, તે સત્પરૂષને અત્યંત ભકિતથી
મરકાર છે. તેની નિષ્કારણ -કરણને નિત્ય પ્રત્યે નિરંતુર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ પુરુષ તેના ચરણારવિંદ સદાય હદયને વિષે સ્થાપન રહે. જો એ કે ' " E ! !' એ છે ,
જે છ પદથી સિહા છે એવું આ સ્વરૂપ છે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ છવ સં. - પૂર્ણ આંનદને પ્રાપ્ત થઈ નિબંધ થાય છે, તે વચનના કહેનાર એવા
Scanned by CamScanner