________________
(૧૦૦)
રાજધ
(૭૧)
અત તાનુબંધીના એક પ્રકાર.
અનંતાનુબંધી’ના બીજો પ્રકાર લખ્યા છે તે વિષે વિશેષા નીચે લખ્યાથી જાણારો:
"
>
ES
ઉદયથી અથવા ઉદાસભાવસ યુકત મ પરિણતબુદ્ધિથી ભાગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાંસુધીમાં જ્ઞાનીની આજ્ઞામર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સભવે, પણ જ્યાં ભાગાદિને વિષે તીવ્ર-ત-યપણેપ્રવૃત્તિ થાય ત્યાં નાનીની આજ્ઞાની કઈ અકુશત સભવે નહીં, નિર્ભયપણે ભાગપતિ સભવે, જે નિર્ધ્વ સ પરિણામે કહ્યાં છે, તેવાં પરિણામ વર્તે ત્યાં પણ અનતાનુબ ંધી ’, સંભવે છે. તેમજ હું સમજું છું,” ‘. મને બાધ નથી ' એવાને એવા બક્મમાં રહે; અને ભેગથી નિવૃત્તિ ઘટે છે; અને વળી કષ્ટ પુરુષત્વ કરે તો થઇ શકવા ચેાગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશામાની ભેગાદિકમાં પ્રવર્ત્તના કરે, ત્યાં પણ ‘ અનંતાનુબધી ' સંભવે છે. નભૃતમાં જેમ ઉપયાગનુ શુદુપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણુપણું સ ભવે.
( ૭૨ )
આત્માને જાણ્યા તેણે સર્વ જાણ્યુ.
“ હું મુમુક્ષુ ! એક આત્માને જાણુતાં સમસ્ત લોકાલાકને જાણીશ,અને સવ જાણુંવાનું ળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જૂદા એવી બીજા ભાવે જાણવાની વારવારની ઈચ્છાથી તુ નિવૃત્ત, અને એક નિજસ્વરુપને વિષે તૃષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે; ત-સ્વસ્વયં એવાં સત્શાસ્ત્રમાં કહેલા ભાગનું પણ આ તત્વ છે, એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયેગપૂર્વક તે સમજવુ દુર્લભ છે; એ મા' જૂદા છે, અને સ્વરૂપ પણ જાદુ' છે; જેમ માત્ર · કથનજ્ઞાનીએ ’
.
Scanned by CamScanner