________________
રાજોાધ
(૭૯
અને અનાદિ દુર્લભ-જેમાં આત્મા ઠરી રહે છે, એવુ જે સત્સ`ગરૂપ સાધન તેતે વિષે કઇ આગ્રહ, રૂચિ નથી; તે આ
વિચારવા યાગ્ય છે.
(૪૮) જ્ઞાની પુરૂષ તથા અજ્ઞાની પુરૂષનુ વિલક્ષણપણુ’.
અનાદિકાળથી વિપયબુદ્ધિ હાવાથી અને કેટલીક જ્ઞાનીપુરૂષની ચેષ્ઠા અજ્ઞાની પુરૂષના જેવી જ દેખાતી હૈાવાથી જ્ઞાનીપુરૂષને વિષે વિભ્રમબુદ્ધિ થઇ આવે છે; અથવા જીવથી જ્ઞાનીપુરૂષપ્રત્યે તે તે ચેન્નાના વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુએથી જ્ઞાનીપુરૂષને જો યથાર્થ નિશ્ચય થયા હાય તો કાઇ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદ્ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તે પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે, અથવા જ્ઞાનીપુરૂષની ચેષ્ટાનુ કાઇ અગમ્યપણુ જ એવુ છે, કે અવસ્થાએ કે અધુરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનુ કારણુ કે, પણ વાસ્તત્ર્યપણે તથા પુરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યાગ્ય નથી; માટે આ જીવના અધુરે જ્ઞાનીપુરૂષ પ્રત્યેનાં નિશ્ચય છે, એ જ આ જીવને દોષ છે. જ્ઞાનીપુરૂષ બધી રીતે અજ્ઞાનીપુરૂષથી ચેષ્ટાંપણે સરખાં હોય નહી, અને જો હાય પછી જ્ઞાની નથી, એવા નિશ્ચય કરવે તે
જ
ધાય છે, પણ
થાય કારણ તું ય જેથી જ્ઞાનીનું મજ્ઞાનીનુ એકપણું છે, તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરૂષમાં કઇ એવાં વિલક્ષગુ કારણાના કાઓ પ્રકારે થાય નહી, અજ્ઞાની છતાં જ્ઞાનીનુ સ્વરૂપ જે જીવ મનાવતે હેાય, તે તે વિલક્ષણપણાદારાએ નિશ્ચયમાં આવે છે; માટે જ્ઞાનીપુરૂષનું જે વિલક્ષણપણું છે, તે તે પ્રથમ નિશ્ચય વિચારવાયેાગ્ય છે, અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી
જ્ઞાનીમા નિશ્ચય થાય છે, તે પછી અજ્ઞાની જેવી કવચિત્ જે જે જ્ઞાનીપુરુષની
ચેષ્ટા તેને વિષે નિર્વિકલ્પપણ પ્રાપ્ત હોય છે; તેમ નહીં, તે જ્ઞાનીપુરૂષની તે તેને વિશેષ ભકિત અને સ્નેહવુ કારણ થાય છે.
જે
પ્રત્યેક જીવ—એટલે જ્ઞાની, અજ્ઞાની જો બધી હાય તેા પછી જ્ઞાની અજ્ઞાતી એ નામ માત્ર થાય છે, પણ તેમ હાવાયાગ્ય નથી.
અવસ્થામાં સરખા જ
J
Scanned by CamScanner