________________
વર્ષ ૨૨ મુ
(૧૩)
સત્પુરૂષ.
(૪૯)
પુરાણપુરૂષને નમાનમ:
આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઝાંઝવાના પાણી લેવા દોડી તૃષા છીપાવવા ઇચ્છે છે એવા મદીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનુ વિસ્મરણ થઇ જવાથી ભયક્રર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે
તુલ એ જવાદિક રામ, મરણાદિક ભય, વિયેગાદિક
અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. દુઃખને તે સત્પુરૂષની વાણી વિના કાઇ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે માટે, ફરી તે સત્પુરૂષના ચરણનુ અમે ધ્યાન કરીએ છીએ.
સાંસાર કેવળ માતામય છે. જે કાઇ પણ પ્ર માટે, ફરી ફ
પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે તે પણ સત્પુરૂષને જ અનુગ્રહ છે. કાઇ પણ પ્રકારનાં પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી. અને એ પુણ્ય પણ સત્પુરૂષના ઉપદેશ વિના કાઇએ જાણ્યું નથી, ત્રણે કાળે ઉપદેશેલુ તે પુણ્ય રૂઢીને આધીન થઇ પ્રવર્તે છે, તેથી જાણે તે પ્રથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે; પણ એનુ મૂળ એક સત્પુરૂષ જ છે; માટે અમે એમ જ જાણીએ છી છીએ કે, એક અશ શાતાથી કરીને પૂર્ણકામના સુધીતી સર્વે સમાધિ, તેનુ સત્પુરૂષ જ કારણુ છે. આટલી બધી સમતા છતાં જેને તે કોઈ પ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગવ નથી, ગારવ નથી, એવા આશ્રયની પ્રતિમારુપ સત્પુરૂષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.
(૧૪) અભેદ દા
તે
અભેદ દરા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઇચ્છે છે, બધાય છે. એવી દર્શા શા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી, અને પોતાની અહુરૂપ ભ્રાંતિના પરિત્યાગ કરવા. પ્રકારે કરીને એ રચનાના ઉપભેાગની ઇચ્છાએ ત્યાગવી યાગ્ય છે, અને એન
સવ
Scanned by CamScanner