________________
(૪૨)
રાજભાય.
શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં નિગ્રંથનાં પવિત્ર વચનેાની મને તમને ત્રિકાળ શ્રદ્દા રહે! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના !
મેાક્ષના માત્ર એકજ છે. નિરાગી પરમાત્માને નમસ્કાર.
મેાક્ષના માત્ર એ નથી. જે જે પુરૂષો મેક્ષરુપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સધળા સત્પુરુષ એક જ માર્ગેથી પામ્યાં છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે, તે માગ માં નથી, ભેદાભેદ નથી
તભેદ
નથી, ઉન્મત્તતા
નથી; માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ
છે,
તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપે છે, સર્વ કાળે તે મા નું હાવાપણુ છે. માના મમતે પામ્યા વિના કઇ ભૂતકાળે મેક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રી જિને સહસ્ર ક્રિયા અને સહસ્ર ઉપદેશ એ એક જ મા આપવા માટે કહ્યાં છે; ને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને તે ઉપદેશો ગ્રહણ થાય તે
તે
ગ્રહણ થાય તે
અને એ માતે ભુલી જઇ તે ક્રિયાઓ અને ઉપદેશે જ સફળ છે, જ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યાં તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે; વાટેથી શ્રી કૃષ્ણ તરશે, તે વાઢેથી શ્રી મહાવીર તર્યાં છે. એ વાટ ગમે ત્યાં ખેડાં, ગમે તે કાળે, ગમે તે મણિમાં, ગમે તે યાગમાં જ્યારે પમાશે ત્યારે પવિત્ર શાશ્વત સત્પદનાં અનંત અતીંદ્રિય સુખને અનુભવ વ થશે. તે વાટ સવ સ્થળે સવિત છે. યાગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ મા પામતાં અટકયા છે તથા અટકશે અને અટકયા હતા. કાઇ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવા છેડી દઇ; એકાગ્રહ ભાવથી
એ જ મા સશાધન કરવાના છે. વિશેષ શુ
શું કહેવું નથી સમ્યક યોગે આત્મામાં
પણ
રહ્યા છે. આત્મત્વ પ્રાપ્યપુરુષ-નિગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે-ઉદય આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે, ન્યાય મળશે, ત્યારેજ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કાઇ મેાક્ષ પામ્યા નથી; વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મેાક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
તેની વાટ
Scanned by CamScanner